દાહોદ: દાહોદ જિલ્લા ના ફતેપુરા ના ભીચોર પ્રાથમિક શાળા મા મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને આપવામાં આવેલા ચોખા સડેલા અને અખાધ્ય આપવામાં આવતા...
લીમખેડા: લીમખેડા દાહોદ હાઇવે રોડ પર દાભડા ગામે વહેલી સવારમાં એસટી બસને ટેન્કરે પાછળ થી પુરઝડપે ટક્કર મારતાં બસમાં સુઇ રહેલા દશ...
મલેકપુર : વીરપુર તાલુકાના સરાડિયા તાબે સહકારવાળામાં નવીન આરસીસી બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની બન્ને બાજુ યોગ્ય માટી પુરાણ ન કરતાં આ...
નડિયાદ: મહુધા તાલુકાના સાપલા ગ્રામપંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી અને બિલોદરાના બે કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી, માટી વેચી...
સુરત : સાત વર્ષ પહેલા ભાજપ (BJP) સામે બાંયો ચડાવી પાટીદાર (Patidar) અનામત આંદોલનનું નેતૃત્વ લેનાર હાર્દિક પટેલ (Hardik Patel) ભાજપ પ્રવેશ...
આણંદ : આણંદ જિલ્લામાં ચોમાસાની પુર્વ તૈયારી રુપે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની ખરીદી કરવામાં આવતી હોય છે. આથી...
સુરત(Surat): વરાછા(Varachha)માં રહેતો યુવક(Youth) બોટનિકલ ગાર્ડન(Botanical Garden)માં ફરવા આવ્યો હતો. અહીં એક સંજય નામની વ્યક્તિએ જહાંગીરપુરા પોલીસ(Police)ની પોતાની બોગસ ઓળખ આપી યુવકને...
પંજાબી ગાયક સિધુ મુસાવાલાની હત્યા થઈ તેના કલાકો પછી દિલ્હી પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે તેના ખૂનના કાવતરાંમાં દિલ્હીની તિહાર જેલમાં...
સુરત: એક બાજુ સુરત(Surat) મનપા(Minicipal Corporation) શહેરીજનોને પાણી(Water)ની શ્રેષ્ઠ સપ્લાયના દાવા સાથે વોટરપ્લસ સિટીનો એવોર્ડ જીતી લાવે છે, તો બીજી બાજુ પાણીની...
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી A.P.J અબ્દુલ કલામનો એક બહુ જ પ્રખ્યાત સુવિચાર છે કે ‘ સપનાંઓ એ નથી જે આપણે રાત્રે ઊંઘવામાં...
એવું કહેવાય છે કે તંબાકુના સેવનથી દર વર્ષે દુનિયાના 8 મિલિયન લોકો પ્રભાવિત(રોગિષ્ઠ) થાય છે. ભારત તંબાકુના નિકાસમાં બ્રાઝીલ, ચીન, અમેરિકા, મલાવી...
આજે લગભગ ગીરમાં 600 સિંહ છે, જે 1500 સ્કવેર મીટરના એરિયામાં રહે છે. હવે આટલો એરિયા એને નાનો પડે છે. રાજાને મુક્તપણે...
શાહ’ અટક હોય એટલે જૈન હશે, વાણિયા હશે એમ ન ધારવું. મુસ્લિમ પણ હોય શકે ને પંજાબી પણ હોય શકે. ‘શાહ’ અટક...
સુરત મહાનગરપાલિકા દ્વારા 1987માં ક્લાર્કની ભરતી કરવામાં આવેલી. એ પછી ખૂબ જ લાંબા સમય પછી 2013માં SMC દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત...
ન્યાયની હંમેશા ગરિમા જળવાઇ રહે તેવો અભિગમ ધરાવતા અને ન્યાયના પ્રહરી સમાન વલસાડના પારસી -જરથોસ્તી સમાજના યુવાન – હાઇકોર્ટના ધારાશાસ્ત્રી જમશેદજી –...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં પ્રશ્ન પૂછ્યો, ‘તાકાત એટલે શું?’ શિષ્યોએ કહ્યું, ‘માણસમાં રહેલા શારીરિક બળને તેની તાકાત કહેવામાં આવે છે.’ ગુરુજીએ કહ્યું,...
વાપી : કોરોનાકાળ (Corona) દરમિયાન રેલવે (Railway) વિભાગે ટ્રેનમાં (Train) જનરલ ટિકિટ (General Ticket) આપવાનું બંધ કરી દીધું હતું, માત્ર ઓનલાઈન જ...
ઇતિહાસના પાત્રો લઇ ફિલ્મ બનાવવાના કેટલાંક જોખમો છે. એ પાત્રો કે તેના ફિલ્મીકરણ વિશે કોઇ વિરોધ કરે તો નિર્માતાઓએ તેમની ઇતિહાસ ફિલ્મના...
સ્ટારપ્લસ પર હવે ‘સાથ નિભાના સાથિયા-2’ની જગ્યા ‘બન્ની ચાવ હોમ ડિલીવરી’ નામના શોએ લીધી છે. સોમ થી શનિ રાત્રે 9 વાગ્યે દર્શાવનારા...
પ્રસોનજીત બંગાળી ફિલ્મોનો મોટો સ્ટાર અને ફિલ્મનિર્માતા છે. તે હવે રિલાયન્સ એન્ટરટેન્ટમેન્ટ અને આંદોલન ફિલ્મ્સની વેબ સિરીઝ ‘જયુબિલી’માં મુખ્ય અભિનેતા તરીકે આવી...
તમે ગુજરાતી વેબસિરીઝ જુઓ છો ? ન જોતા હો તો જોવાનું રાખો. હવે નવા નવા વિષય સાથે તે તમને આનંદ આપી શકે...
આ બ્રહ્મપુત્રા નદી આવે છે ક્યાંથી? આજથી પોણા બસો વરસ પહેલાં ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજોને આ સવાલ થયો હતો. આ પ્રશ્ન...
ગાંધીનગર: પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તેમણે કહ્યું...
સંયુક્ત કુટુંબોને સ્થાને વિભક્ત કુટુંબની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી, તેમજ શહેરીકરણ સતત વધતું રહ્યું તેને પગલે માણસમાં પાલતૂ પશુઓ રાખવાનું પ્રમાણ પણ...
તાજેતરમાં કાશ્મીરી પંડિતો પર ‘કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ બની હતી. લાખો લોકોએ આ ફિલ્મ જોઈને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોને વખોડ્યા હતા. મુસ્લિમ...
હવે મહેબૂબ ખાનની ફિલ્મો જોનારા જો કે ઓછા જ થયા છે. ફિલ્મો સામાન્યપણે તેના વર્તમાનને વ્યકત કરતી હોય છે અને વર્તમાન તો...
રાજ બબ્બરની હવે પહેલાં જેવી ડિમાંડ ન રહી હોય એ સ્વાભાવિક છે પણ જ્યારે પણ તે ફિલ્મ યા ટી.વી માટે કશુંક કરવા...
તમન્ના ભાટિયાની રાહ હવે ફિલ્મોમાં જ જોવાની જરૂર નથી, તે વેબ સિરીઝમાં પણ કામ કરતી થઈ ગઈ છે. તેની ‘જી કરદા’ જોશો...
નામ ન ચાલે તો તેની જોડણીમાં ફેરફાર કરવામાં આવે છે અને તે ય પાછી અંગ્રેજી જોડણીમાં. જો કે તો પણ તુષાર કપૂરથી...
કેટલાક માટે એક માધ્યમ ભાગ્ય બની જાય પછી એ ભાગ્ય પણ કેદ બની જાય. બીજા માધ્યમ માટે જાણે તે લાયક જ ન...
ઉમરેઠમાં નહેરમાં કાર ખાબકતા ચાલકનું મોત
સ્માર્ટ સિટીની સ્માર્ટ બેદરકારી: વિશ્વ જળ દિવસે જ વડોદરાના માર્ગો પર લાખો લીટર પીવાનું પાણી ‘બિનવારસી’!
કવાંટના રાયસીંગપુરામાં જંગલી જાનવરનો હુમલો: ૫૫ વર્ષીય પ્રોઢને ફાડી ખાતા અરેરાટી
23 માર્ચથી નવા LPG નિયમો અમલમાં: હોટલ-રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોને મોટી રાહત
ખલ્લારી માતા મંદિરે દુર્ઘટના: રોપ-વે તૂટતા એક મહિલા મોતને ભેટી, 8 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત
નર્મદા સ્નાન દરમિયાન દુર્ઘટના: પરિક્રમા માટે આવેલો ૨૧ વર્ષીય યુવક વહેણમાં તણાયો
સમા નર્મદા કેનાલમાં બે દિવસ પૂર્વે ખાબકેલા આધેડનો મૃતદેહ પંચવટી પાસેથી મળ્યો
ગુજરાતમાં ચૂંટણીની ગતિ તેજ: મોટા નેતાઓના પ્રવાસથી રાજકીય જંગ રસપ્રદ
દાહોદમાં ૨૫ વર્ષીય યુવા ડોક્ટરનો આપઘાત, બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો
છોટા ઉદેપુર હોસ્પિટલ કેમ્પસ બહાર કલાકો સુધી તાંત્રિક વિધિ! મૃતકનો ‘આત્મા’ લેવા ભુવાને બોલાવ્યો!
વડોદરામાં હવે લોખંડના ‘વૃક્ષ’ વીજળી આપશે: VMC 25 સ્થળોએ સ્થાપશે આધુનિક ‘સોલર ટ્રી’
મેટ્રો કામને કારણે અઠવા ઝોનમાં 23 અને 24 માર્ચે પાણી પુરવઠો બંધ, અનેક વિસ્તારો પ્રભાવિત
અનુપમ મિશન દ્વારા પૂજનીય દીદીજીને ‘શાલીન માનવ રત્ન’ એવોર્ડ અર્પણ
એક વર્ષથી રજા પર રહેલા એસઆરપી જવાને સ્ટોરરૂમમાં ફાંસો ખાધો
શું નીતિશ કુમાર ફરી બનશે પક્ષના અધ્યક્ષ?, નિશાંતની ભૂમિકા પર ચર્ચા તેજ
United Kingdom યુદ્ધમાં જોડાશે? અરબ સાગરમાં સબમરીન તહેનાત, તણાવ વધુ ઉગ્ર
વડોદરાના આધેડનો હાલોલ નજીક નર્મદા કેનાલમાં કૂદી આપઘાત
2 કરોડની નકલી નોટો કેસમાં મોટા ખુલાસા, તપાસમાં ચીન સુધી પહોંચ્યા તાર
ટ્રમ્પના અલ્ટીમેટમની સામે ન ઝૂક્યું ઈરાન, યુદ્ધવિરામનો પણ અસ્વીકાર કર્યો
આંધ્ર પ્રદેશમાં નકલી દૂધનો કહેર: 16ના મોત, અનેક બીમાર; 3 દર્દીની હાલત ગંભીર
499 કરોડની કમાણી સાથે Dhurandhar 2: The Revenge બની વર્ષની સૌથી મોટી હિટ
ડેરોલ સ્ટેશન ખાતે ઘરની સામે જોવા મુદ્દે ઝઘડો, લાકડી વડે હુમલો
હિમાચલ પ્રદેશના મંડીમાં મધ્યરાત્રિએ ભૂકંપ, કોઈ નુકસાન નહીં
સ્માર્ટ સિટીમાં ‘ગટર કાંડ’: સુસેન ચાર રસ્તા પાસે ખુલ્લી ચેમ્બર અકસ્માતને ખુલ્લું આમંત્રણ
લાઈટ ચાલુ કરતા જ મરણમુખી વિસ્ફોટ! બંધ ઘરમાં ગેસ લીકેજથી વૃદ્ધ ગંભીર રીતે દાઝ્યા
હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર કડક કાર્યવાહી કરીશું: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
યુદ્ધ વચ્ચે ભારતને રાહત: 16,714 ટન રસોઈ ગેસ સાથે પાઇક્સિસ પાયનિયર જહાજ મેંગલોર પહોંચ્યું, આગળ પણ સપ્લાય યથાવત
પાક તૈયાર થવાને માંડ 10 દિવસ બાકી હતા ત્યાં જ શિનોર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો….
ઈરાનના બંદર પર એરસ્ટ્રાઈકથી ભારત-રશિયાના 100 ડોલર બિલિયન વેપારના સ્વપ્નને ઝટકો
પાવાગઢ ભદ્રકાલી માતાના મંદિરે જવાના રસ્તા પર એક યુવક અચાનક ખીણમાં ખાબક્યો….
દાહોદ: દાહોદ જિલ્લા ના ફતેપુરા ના ભીચોર પ્રાથમિક શાળા મા મધ્યાન ભોજન અંતર્ગત બાળકોને આપવામાં આવેલા ચોખા સડેલા અને અખાધ્ય આપવામાં આવતા વાલી ઓ મા રોષ જોવા મળિયો હતો. સરકાર દ્વારા બાળકો મધ્યાન ભોજન મા પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન આપવા માટે ના પરિપત્રો જાહેર કરવા મા આવ્યા છે બાળકો ને આપવા આવતા અનાજ ને પહેલા આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ચકાસણી કર્યા બાદ આપવા મા આવતું હોય છે પરંતુ ભીચોર પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા આ પરિપત્ર ના જાણે કે ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે જયારે આ અનાજ આચાર્ય દ્વારા જાતે જ વિતરણ કરવા મા આવ્યું હોવા નુ બાળકો તેમજ બાળકો ના વાલી ઓ દ્વારા જણાવી રહ્યું છે જે બાબતે આચાર્ય નો સંપર્ક કરતા આચાર્ય જવાબ આપવા નુ ટાળ્યું હતું.
સડેલા ચોખા મળી આવતા આચાર્ય નો સંપર્ક કરતા આચાર્ય દ્વારા અલ્લાતલા કરતા હતો જયારે બાળકો ના વાલી ઓ દ્વારા આચાર્ય નો સંપર્ક કરતા આચાર્ય એ એસ.એમ.સી સભ્યો ની હાજરી મા આપ્યા હતા અને અમે વિતરણ કર્યા છે તેવું વાલી ઓ ને જણાવ્યું હતું. તો શું શાળા ના આચાર્ય ને પણ બાળકો ના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે? શુ આચાર્ય ને બાળકો ની કશું જ પડી નથી? જેવા અનેક સવાલો ગામ લોકો દ્વારા ચર્ચાઈ રહ્યા છે.જયારે આ બાબતે મામલતદાર ફતેપુરા અને નાયબ મામલતદાર સાથે સંપર્ક કરતા ફોન રીસિવ કર્યો ન હતો ત્યાર બાદ નાયબમામલતદાર દ્વારા પણ ફોન રિસિવ કરવા આવ્યો ન હતો.પુરવઠા વિભાગના ડેપો મેનેજરને પુછતાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાસો આવો કોઈ મુદ્દો આવ્યો નથી અને કોઈ પણ મધ્યાહન ભોજન માટે મોકલવામાં આવતા ચોખા કે કઠોળને અમે અહીંયા લેબ ટેસ્ટ કરી અને ત્યારબાદ જ
મોકલીએ છીએ.
તો શું ભીચોર ગામની શાળામાં મળી આવેલા ચોખા ની ચકાસણી કરવામાં આવી નહોતી કે પછી લેબ ટેસ્ટની વાતો પોકળ છે ? સવાલ એ છે કે જો ગોડાઉન માંથી આનાજ ચકાસણી કર્યા બાદ ટેસ્ટ કર્યા પછી જ આનાજ નો જથ્થો મોકલવા મા આવે છે તો આ સડેલા ચોખા આવ્યા ક્યાં થી તેવા અનેક સવાલો છે. કે પછી ચકાસણી કરવા ની વાતો હવા મા ગોળીબાર સમાન છે? એક તરફ બાળકોને કુપોષણથી બચાવવા માટે સરકાર દિવસરાત એક કરી ગુજરાતના કુપોષિત બાળકોના આંકડા ઓછા કરવા માટે મહેનત કરી રહી છે અને બીજી તરફ આવી હલકી ગુણવત્તાનું અનાજ બાળકો માટે મોકલી અને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહયા છે.
ભીચોર પ્રાથમિક શાળા ના આચાર્ય દ્વારા કબૂલવા મા આવી રહ્યું છે કે અમે બાકી રહેલા બાળકો ને આનાજ વિતરણ કર્યું છે જે ચોખા સડેલા હતા. વાલી ઓ જોડે પણ આચાર્ય ની વાત થઇ છે અને આચાર્ય દ્વારા કહેવા મા આવ્યું છે કે એસ.એમ.સી સભ્યો ની હાજરી મા ચોખા આપ્યા છે તો બાળકો સાથે જાણી જોઈ ને આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે જેવા અનેક સવાલો વાલી ઓ ના મન મા ઉઠી રહ્યા છે. ફતેપુરા પુરવઠા વિભાગ દ્વારા સબ સલામતી ની વાતો કેમ કરવા મા આવી રહી છે? તો શું આ તંત્ર ની મિલી ભગત છે કે બધું લોલામલોલ ચાલી રહ્યું છે.