કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
કવાંટનું 70 વર્ષ જૂનું વોટર વર્કસ જર્જરીત, તાલુકા પંચાયત પ્રમુખ મુલાકાતે
હજીરા ખાતે સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું વિસર્જન, 2500 જેટલી અર્ધવિસર્જીત મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરાયું
21મી સદીનો મોટો ચમત્કાર, ન્યુરાલિંક “બ્લાઈન્ડસાઈટ ચિપ”થી જન્મજાત નેત્રહીન પણ દુનિયા જોઈ શકશે
હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7 વાયદા, મહિલાઓને દર મહિને 2000, ગરીબોને જમીન
બોલો, સુરતમાં અધિકારીની કચેરી બહાર કોર્પોરેટર ધરણાં પર બેઠાં!, કારણ જાણવા જેવું..
ગંભીરે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ પહેલાં પ્લેઈંગ-11 અંગે આપ્યું મોટું અપડેટ, આ બે ખેલાડી નહીં રમે
પુતિને પરમાણુ યુદ્ધની તૈયારી કરી? NATO ની સીમા પર રેડિયોએક્ટિવ સ્પાઈકની હાજરી મળી
સુરતમાં દિવાળી પહેલાં કાપડનું ઉત્પાદન બંધ થયું, જાણો શું છે મામલો…
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણીઃ કાશ્મીરી પંડિતો માટે ખાસ વ્યવસ્થા, આંતકીઓના ગઢમાં ભારે વોટિંગ
અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ પર હુમલોઃ માથાભારે શખ્સે હેડ કોન્સ્ટેબલને ચાકુ માર્યું
પેજર બ્લાસ્ટથી લેબનોન હચમચી ગયુંઃ ઈરાનના રાજદૂતે એક આંખ ગુમાવી, લેબનીઝ સાંસદના પુત્રનું મોત થયું
કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે તે ડિંડોલીના પીઆઈને પૂછો.., કોર્ટે આટલા લાખનો દંડ ફટકાર્યો
વડોદરા : ગણેશ વિસર્જન બાદ તંત્ર કામે લાગ્યું , કુત્રિમ તળાવો ખાતે સાફસફાઈ શરૂ
આતિશી માર્લેના ઘણો સંઘર્ષ કરીને દિલ્હીનાં મુખ્ય મંત્રીની ગાદી સુધી પહોંચ્યાં છે
શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં ચાલતી સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ: ‘મળવા જેવા માણસ’
બોમ્બના ઉપયોગ પછી જ યુધ્ધ સમાપ્ત થશે?
દાકતરી વ્યવસાયના મુત્સદ્દીઓ
હું ખાતો નથી પણ ખર્ચો બહુ કરાવું છું
ચાલો કૂવો ખોદીએ
કેજરીવાલનો જુગાર ‘આપ’ને લાભ આપાવશે કે નુકસાન?
આમ તો શિક્ષણની રહીસહી ગુણવત્તા પણ મરી જશે
હત્યાના ઉપરા છાપરી પ્રયાસો ટ્રમ્પને ચૂંટણીમાં લાભ કરાવશે?
આવતીકાલથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત,અમાસે સર્વ પિતૃ શ્રાધ્ધ સાથે પૂર્ણ..
ચરોતરના કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં કોમી છમકલું
હજીરા ખાતે માનવમહેરામણ ઉમટી પડ્યું, વિસર્જન માટે ગણેશ આયોજકોએ મોડી રાત સુધી લાઈન લગાવી
વડોદરા : દુબઈથી પરત આવેલા ભેજાબાજની એલઓસીના આધારે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ
કલાદર્શન પાસે મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર ગઠીયા ફરાર
ગુજરાતના 74 સ્થળો પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
વલસાડ જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક 2000થી વધુ ગણેશ પ્રતિમાઓનું મોડી રાત સુધી વિસર્જન
ખંભાતમાં કાર ટક્કરે બાઇક સવાર માસુમ બાળકનું મોત
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત કરી હતી. ‘લોકોના જીવનને અને અર્થતંત્રને ગંભીર રીતે અસર કરતી સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને જોતા હું એક મહિના માટે કટોકટીની જાહેરાત કરું છું, એમ આબેએ કહ્યું હતું. આ પગલું વિશ્વના અન્ય ભાગોમાં લાગુ કડક લોકડાઉનથી હળવું છે પણે સ્થાનિક વહીવટીતંત્રને સત્તા સોંપવામાં આવી છે કે તે લોકોને ઘરમાં રહેવા અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને બંધ રાખવા કહે. એનો અર્થ છે કે ઘરેથી બહાર નીકળતા લોકો પર દંડ લગાવવામાં આવશે નહીં.
6 મે સુધી આ કટોકટી રહેશે જેમાં ટોક્યોના રાજ્યપાલ યુરીકો કોઈકે અને અન્ય 6 પ્રાંતોના વડાઓને સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે વધુ નિયમ લાગુ કરવાની સત્તા સોંપાઈ છે. આબેએ સરકારી અધિકારીઓને કહ્યું હતું ‘આપણી પ્રવૃત્તિઓમાં ફેરફાર લાવવો તે આપણા માટે મહત્વની બાબત છે’. તેમણે પ્રત્યેકને એક મહિના માટે અન્યો સાથેનો સંપર્ક 70-80 ટકા સુધી ઘટાડવાની વિનંતી કરી હતી અને કોરોના વાયરસ મહામારીને ‘દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટી કટોકટી’ ગણાવી હતી.
જાપાનમાં કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોતા આ જાહેરાત કરાઈ હતી. ગયા સપ્તાહંતમાં ટોક્યોમાં 100થી વધુ કેસ નોંધાતા ત્યાં કુલ કેસોની સંખ્યા 1196 થઈ હતી. મંગળવાર સુધી જાપાનમાં કોવિડ-19ના કુલ કેસ 3906 નોંધાયા હતા જ્યારે કુલ મૃત્યુઆંક 91 થયો હતો.