અમેરિકાની ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારના સમાચાર 26 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકના પ્રથમ પાને જ વાંચતાં મન-હ્દયને થોડોક આંચકો લાગ્યો. દુ:ખ તો થાય પણ...
સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બળવાન આ સ્લોગનમાં ઘણાં રાઝ છુપાયેલા છે, સમય કદી કોઇની રાહ જોતો નથી, આથી સમયવર્તે સાવધાન...
એક બહુ જ પ્રખ્યાત, સંગીતના પરમ ઉપાસક સંગીતકાર હતા. તેમની સંગીતની સમજ એટલી હતી કે દેશભરમાં તેમની ખ્યાતી ફેલાયેલી હતી. એટલું કામ...
વાપી : વલસાડ (Valsad) જિલ્લાના વાપી (Vapi) તાલુકાના એક ગામમાં પતિથી (Husaband) અલગ પિયરમાં રહેતી પરિણીતાના બે બાળકોને પતિ લઈને જતો રહ્યો...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને ચાલતા જતા ખેડા જિલ્લાના શરનાલ ગામના 42 વર્ષીય યાત્રિકને હાલોલ ગોધરા હાઈવે રોડ પર મઘાસર...
એક પણ ‘પતો’ એવો નહિ હોય કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય! ‘સખણા રહેજો...
શિક્ષણ મોઘું નહી પણ અઘરું હોવું જોઈએ. શિક્ષણ લાંબુ નહી પણ ઊંડું હોવું જોઈએ . શિક્ષણ આપો ત્યારે સરળ અને મૂલ્યાંકન કરો...
દાહોદ: દાહોદ – ગોંડલના 4 એજન્ટ અને ગોંડલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક...
આણંદ : આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદયરોગની ખામી ધરાવતા 685 બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં જન્મજાત હૃદયરોગની...
હાલમાં તુર્કીની સરકારે યુએનને વિનંતી કરી કે તેના દેશનું નામ હવે તુર્કીયે તરીકે ગણવામાં આવે. આ વિનંતી યુએન દ્વારા તત્કાળ અસરથી માન્ય...
આણંદ : એજ્યુકેશન હબ એવા આણંદ જિલ્લાના ધો.10નું પરિણામ 60.62 જાહેર કરવામાં આવ્યું છે. કારકિર્દીના મહત્વના વર્ષ ગણાતા ધો.10માં આ વખતે કોરોના...
વ્યકિતને પોતાને તથા કુટુંબને શુભ પરિણામ કઇ દિશા, શહેર કે રાશિથી મળશે તે જાણવાની જીજ્ઞાસા સ્વભાવગત છે. તેની પૂતિ અર્થે આપણા ઋષિમુનિઓએ...
નક્ષત્રો પરથી વ્યવસાય અને કારકિર્દીની સમજ મેળવ્યા પછી હવે રાશિ આધારે વ્યવસાયનું માર્ગદર્શન મેળવીએ. રાશિ એટલે ચંદ્રરાશિ. તમારા જન્માક્ષરમાં ચંદ્ર જે રાશિમાં...
વિવિધ દેવો પાસે દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો હોય છે તેવું આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં કથન છે. વેદોમાં પણ આવાં અસ્ત્ર-શસ્ત્રના મંત્રો છે....
ભારતના સોના જેવા ઘઉંની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ ઘઉંમાં થાય છે. ઇટાલિયન પિત્ઝા અને પાસ્તા બનાવવા માટે દુનિયાના ઘણા દેશો ભારતના ઘઉંની આયાત...
ભરણી નક્ષત્ર – ૨ગયા મંગળવારે ભરણી નક્ષત્રના દેવ યમદેવની બે વાર્તા જોઈ. યમદેવની ઘણી વાર્તાઓ છે, પરંતુ આજે બીજી બે વાર્તાઓ જોઈશું...
વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી 20.8 કિલોમીટર અંતરે પારડી તાલુકાનું પરિયા ગામ આવેલું છે. જ્યારે પારડીથી પરિયાનું અંતર 11.7 કિલોમીટર છે. અહીંથી સૌથી...
બારડોલી: બરાબર એક વર્ષ બાદ બારડોલીમાં (Bardoli) ફરી એક વખત ઓનલાઈન હનીટ્રેપની (Online Honeytrap) ઘટના સામે આવી છે. બારડોલીમાં બેથી ત્રણ વ્યક્તિઓ...
ગાંધીનગર: રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ (Outgroth) વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. સાથે જ તમામ રાજકીય...
ગાંધીનગર: રાજ્યના પૂર્વ સૈનિકોએ પોતાની 14 જેટલી પડતર માંગણીઓ અને મુદ્દાઓને લઈને સોમવારે (Monday) અમદાવાદના (Ahmedabad) શાહીબાગથી ગાંધીનગર સચિવાલય સુધી સૈનિક સન્માન...
અમદાવાદ: રાજ્યની સરકારી શાળાઓમાં (Government School) છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ (Students) દાખલ થયા છે. ગત વર્ષે રાજ્યના ૧...
વલસાડ: (Valsad) સુરતના ત્રણ પિતરાઈ ભાઈ સુરતથી બુલેટ લઈને દમણ (Daman) ફરવા માટે આવ્યા હતાં. દમણ મોજ-મજા કરીને ફરી સુરત ફરી રહ્યા...
પલસાણા: કેન્દ્ર સરકારના અતિ મહત્ત્વકાંક્ષી ગણાતા બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટની (Project) કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે. ત્યારે સોમવારે કેન્દ્રના રેલવે...
મુંબઈઃ પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારી હત્યા (Murder) પછી હવે બોલીવુડના (Bollywood) અભિનેતા સલમાન ખાનને (Salman Khan) હત્યારાઓએ...
મુંબઈઃ ભાજપના (BJP) પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના મુહમ્મદ પયગંબર પર ટીવી ડિબેટમાં (TV Debate) કરેલી ટિપ્પણી પછી થયેલા વિવાદોએ જોર પકડયું છે. વિવાદ...
ચંદીગઢ: કોંગ્રેસ (Congress) નેતા તેમજ 58 વર્ષીય નવજોત સિંહ સિદ્ધુને સોમવારે (Monday) બપોરે પટિયાલા જેલમાંથી PGI ચંદીગઢની હોસ્પિટલમાં (Hospital) લાવવામાં આવ્યા હતા....
વારાણસી: વારાણસી(Varanasi)માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ(Serial bomb blast case)માં 16 વર્ષ બાદ ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દોષિત વલીઉલ્લાહ(Waliullah)ને ફાંસીની સજા સંભળાવી...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) દિગ્ગજ અભિનેતા (Actor) ધર્મપાજીની (Dharmendra) તબિયત (Health) ફરી એકવાર બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તબિયત બગડવાના કારણે...
અમદાવાદ: છેલ્લા 2 વર્ષથી સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાં(Corona) મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. હાલમાં ભલે દેશમાં કોરોનાનાં કેસો ઓછા નોંધાઈ રહ્યા છે....
ધો.10 અંગ્રેજીના પેપરમાં મિશન ઓપરેશન સિંદૂર પર પ્રશ્ન પૂછાયો
ગુજરાત વિધાનસભામાં ગરમાવો: ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે ભણતર મુદ્દે થઈ તૂતૂમેંમેં…
વડોદરામાં ગેસના પુરવઠા બાબતે અંધાધૂંધી, કલેક્ટર તંત્ર ઊંઘતું ઝડપાયું, લોકોમાં ભયનો માહોલ
એબીવીપી સામે બગાવત કરનારાઓને ભાજપમાં ‘લહાણી’: વડોદરા યુવા મોરચાની નિમણૂકોમાં ભડકો
ગુજરાત જાયન્ટ્સને મળ્યા નવા કોચ: ‘કબડ્ડીના ચાણક્ય’ રણધીર સિંહ સેહરાવતની નિમણૂક
5 વર્ષમાં ગુજરાતીઓએ ચૂકવ્યા રૂ. 20,383 કરોડ ટોલ, વિકાસ માટે કેન્દ્રે ખર્ચ્યા રૂ. 47,236 કરોડ
અમદાવાદ અને સુરત માટે સારા સમાચાર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનોનો ઓર્ડર આપ્યો
આણંદ પાસે મિનિટ્રકની અડફેટે નડિયાદ ગ્રામ્ય પોલીસના ASIનું મોત
હાય..હાય..ગરમી…સુરતીઓ 41 ડિગ્રીમાં શેકાયા, માર્ચમાં મે જેવી ગરમીથી લોકો ત્રાહિમામ
હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈ કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાત તરફ આવી રહેલા જહાજના 20 ક્રૂ બચાવાયા, 3 હજુ ગુમ
ઈરાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીનું નિવેદન: ભારતમાં કોઈ સંકટ નથી, અફવાઓથી દૂર રહો
ઈરાન- અમેરિકા યુદ્ધનો 12મો દિવસ: તેહરાન પર નવા હુમલા, ઈરાનનો યુદ્ધ ચાલુ રાખવાનો સંકલ્પ
મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયો માટે રાહત: એર ઇન્ડિયા અને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઇટ્સ શરૂ
13 વર્ષથી પથારીવશ દીકરાને ઈચ્છામૃત્યુની મંજૂરી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને ભાવુક ચુકાદો
સુપ્રીમ લીડર ખામેની સુરક્ષિત અને સ્વસ્થ: ઈરાનના રાષ્ટ્રપતિના પુત્રનો દાવો
ગુજરાતમાં ‘હીટવેવ’નો પ્રકોપ: આગામી ૩ દિવસ ભારે, રાજકોટમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર
સુરત – ડ્રગ્સ નેટવર્ક પર તવાઈ, વધુ 9 કિલો ‘એટોમિડેટ’ જપ્ત; કુલ આંકડો 50 કિલોએ પહોંચ્યો
રાજ્યમાં વાયુ પ્રદૂષણ નિવારણ માટે કેન્દ્રે 474.98 કરોડ ફાળવ્યા- 71.36 કરોડ હજુ વણવપરાયેલા
ગુજરાત બન્યું પ્રવાસીઓનું પસંદગીનું રાજ્ય , 22.27 કરોડ પ્રવાસીઓનો રેકોર્ડ, બજેટ ₹2101 કરોડે પહોંચ્યું
ધોલેરા બનશે ‘સેમિકોન સિટી’, ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો વૈશ્વિક દબદબો, બજેટમાં ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹13,942 કરોડની જોગવાઈ, લાખો રોજગારીનું સર્જનનું વચન
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ આવાસ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે
રાજ્યમાં ૧,૫૪૬ નવી મહેસૂલી જગ્યાઓ ઊભી કરાશે – iORA પોર્ટલથી ૩૯ સેવાઓ ઓનલાઇન અને ૫૦ સેવાઓ ‘વન ડે સર્વિસ’ હેઠળ
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો આ ધ્યાનમાં રાખો: LPG અછત વચ્ચે રેલવેનો મોટો નિર્ણય
ગુજરાતના ઉદ્યોગોને નવી ટેકનોલોજીનો આધાર , ગાંધીનગરમાં ઉર્જા પ્રયોગશાળા, તાલીમ કેન્દ્ર અને પરિષદ ખંડનું ઉદ્ઘાટન
આદિવાસીઓની જમીન સુરક્ષિત રાખવા 73AA કાયદાની કડક અમલવારી જરૂરી- ડો. તુષાર ચૌધરી
ગુજરાતમાં ગરમીનો કહેર વધ્યો – અનેક શહેરોમાં ગરમી ૪૧–૪૨ ડિગ્રી સુધી પહોંચી
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ 50% યુવાનોને તક આપશે
સચિન હોજીવાલા કમ્પાઉન્ડની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ધડાધડ 30થી વધુ બ્લાસ્ટથી ફફડાટ
કડક સુરક્ષા બીસીજીની ચૂંટણીની મતગણતરી શરૂ
અમેરિકાની ટેક્સાસની પ્રાથમિક શાળામાં ગોળીબારના સમાચાર 26 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકના પ્રથમ પાને જ વાંચતાં મન-હ્દયને થોડોક આંચકો લાગ્યો. દુ:ખ તો થાય પણ શું કરીએ? અમેરિકામાં આવા નાના-મોટા બનાવો તો છાશવારે બનતા જ હોય છે. અમેરિકા હોય કે બહારના અન્ય કોઇ પણ દેશ હોય, ત્યાં આવા માનવસર્જીત કે કુદરતી બનાવો તો બનતા જ રહે છે. ઓછા-વત્તા પ્રમાણમાં મૃત્યુ પણ થતાં હોય છે. તે જ પ્રમાણે અકસ્માતમાં ઘણી વ્યકિતઓ ઘાયલ પણ થતી હશે. આવા બનાવો બને ત્યારે ત્યાંની સરકાર કે જે-તે દેશના પ્રમુખો મરનારનાં વાલીવારસોને તેમ જ ઇજાગ્રસ્તોને તરત જ દિલસોજીનો સંદેશો પાઠવે છે એવું વાંચવા મળે છે.
પણ જો હું ભૂલતો ન હોઉં તો એવું મેં કયારે પણ વાંચ્યું નથી કે ત્યાંની સરકાર કે જે-તે સત્તાધીશો દ્વારા જે-તે અકસ્માત કે દુર્ઘટનામાં મરનારનાં વાલીવારસોને બે, પાંચ કે દશ લાખ રૂપિયાનું વળતર આપવાની ત્વરિત જાહેરાત કરી હોય. આપણા દેશમાં જો આવી દુર્ઘટના બને તો તરત જ જે-તે સરકાર જે-તે અકસ્માતમાં મરનારનાં વાલીવારસોને પાંચ-દશ કે તેથી વધુ લાખો રૂપિયાની મદદની જાહેરાત કરી દે છે. ઇજાગ્રસ્તોને પણ સારવાર સહિત લાખો રૂપિયાની મદદની જાહેરાત કરી દે છે. અમુક કિસ્સામાં તો જે તે શહેરના કલેક્ટર કે શહેરના મેયર પણ મસમોટી મદદની જાહેરાતો કરતા હોય છે.
પ્રશ્ન એ થાય છે કે શું આ બનાવોના ભોગ બનનારને વિદેશોમાં પણ તાત્કાલિક ધોરણે લાખો રૂપિયાની મદદ મળતી હશે ખરી? દાખલા તરીકે વરાછા રોડનો તક્ષશિલા અગ્નિકાંડ હોય કે પછી શહેરમાં બળાત્કારનો ભોગ બનેલ વ્યકિત હોય. એ તો ઠીક, પણ વર્ષો જૂનું ખખડધજ મકાન હોય, તેમને મ્યુ. કોર્પોની નોટિસ પણ મળી હોય, છતાં તે જ મકાન અમુક વર્ષ પછી તૂટી પડે અને જો કોઇનું મૃત્યુ થયું હોય તો તેના વાલીવારસોને પણ બે-પાંચ લાખ રૂપિયાની મદદની જાહેરાત થતી હોય છે. ગામડામાં જો કોઇ નાળા ઉપર જૂનો પુલો હોય, તો નવો ન બનાવે પણ એ જ પુલ જો ચોમાસાના વરસાદમાં તૂટી પડે અને જો કોઇનું મૃત્યુ થાય તો તેના વારસદારોને પણ સરકાર લાખો રૂપિયાની મદદ કરે છે. બોલો, આવું વિદેશોમાં છે ખરું? વાચકો બધું જ જાણે છે માટે અહીં અટકું છું.
સુરત – કીકુભાઇ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.