કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશના મોટા ભાગોમાં કોરોનાની ( corona) મહામારી સ્થિર થઈ રહી છે તેમ છતાં આ ખાસ લહેરમાં આ લડાઇ...
સુરત: સુરત આરટીઓ (SURAT RTO)માં તત્કાલીન આરટીઓ પાર્થ જોષી અને ડીકે ચાવડાએ આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (DRIVING TEST TRACK) પર એકના એક...
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત ( kangna ranaut) મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે,...
છત્તીસગઢ (chattisgadh)ના સીએમ (cm) ભૂપેશ બઘેલે સૂરજપુર કલેક્ટર (surajpur collector) રણબીર શર્માને દૂર કરવા સૂચનાઓ આપી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ...
સુરતઃ શહેરના અડાજણ (adajan) ખાતે રહેતું દંપત્તિ (couple) હોમલોનના હપ્તા ચૂકવવા માટે રેમડેસિવિર ઇ્જેક્શન (remdesivir injection)ની કાળા બજારી (black marketing) કરતું હોવાનું...
ચક્રવાત તૌક્તે ( tauktea cyclone) પછી હવે યાસ 26 મેના રોજ ઓડિશા ( odisa) અને પશ્ચિમ બંગાળના ( west bangal) કાંઠે ટકરાશે...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખર ( sagar dhankhar) ની હત્યા કર્યા બાદ પોલીસે ફરાર ઓલિમ્પિયન રેસલર સુશીલ કુમાર ( sushil kumar)...
જીઓ તો ઐસે જીઓ જૈસે કી સબ તુમ્હારા હૈ મરો તો ઐસે મરો કી તુમ્હારા કુછ ભી નહીં. આ બે પંકિત આપણને...
કોવિડ-19 કોરોના, કાળ બનીને સમસ્ત પ્રજાને મૃત્યુની ખાઇમાં લઇ જઇ રહ્યો છે. પ્રમાણિક, આત્મિય વૈજ્ઞાનિકો ફરજ બજાવી રસી બનાવે છે અને દર્દીઓને...
કોરોના સંક્રમણકાળ અને ત્યારબાદના પરિવર્તીત કાળ દરમ્યાન સતત બદલાતા જતા ન્યૂ નોર્મલ સાથે આપણે સૌ કોઇએ કદમ મિલાવવા જરૂરી છે. નહીંતર બચવાનાં...
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાન દરેક ધર્મ, કોમ, સંપ્રદાયના લોકોને જ્ઞાતિના બાધ આપ્યા સિવાય તમામ પ્રકારના ધંધા રોજગાર કરવાની બંધારણમાં જોગવાઇ કરી...
દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકડાઉનમાં રોજે રોજનું કમાઇ ખાનારાઓની હાલત કફોડી બની છે. તેવા સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્ત્વની જાહેરાત...
વલસાડ : મુંબઈ (Mumbai)માં ડૂબેલા જહાજ (ship)ના ચાર ક્રૂ મેમ્બરો (crew member)ની લાશ વલસાડ તીથલ દરિયા કિનારે (tithal sea shore) શનિવારે સાંજે...
રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 4,205 કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત 54 દર્દીના મોત થયા હતાં. જેમાં અમદાવાદમાં આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી....
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT NEW CIVIL HOSPITAL) અને સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)માં મ્યુકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના વધુ 12 દર્દીઓ નોંધાયા છે....
ગત ફેબ્રુઆરીમાં શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પસાર કરાયેલા જુદા જુદા ૮ વિધેયકોને રાજય આચાર્ય દેવવ્રતે મંજૂરીની મ્હોર મારી છે. જેમાં લવ...
તાઉતે વાવાઝોડાથી અસર પામેલા દરિયાકાંઠાના જિલ્લાઓની મુલાકાત લેવા આજે સીએમ વિજય રૂપાણી ભાવનગરના મહુવા પહોચ્યાં હતાં. મહુવામાં મુલાકાત બાદ તેમણે કહ્યું હતું...
નવી દિલ્હી : કાળી ફૂગ રોગ (MUCORMYCOSIS)ની સારવાર માટે એન્ટી ફંગલ દવા (ANTI FUNGAL MEDICINE) એમ્ફોટોરિસિન-બીની સપ્લાય અને પ્રાપ્યતા વધારવા માટે કેન્દ્ર સરકાર...
રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકાોમકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા...
અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી પોલીસે વ્હેલ માછલીની અંબરગ્રીસ (ઉલટી)ના 5.350 કિ.ગ્રામના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી...
સત્તાધિશો દ્વારા પ્રજા પર અનેક દમન થતાં હોવા છતાં પણ પ્રજા શાંત બેસી રહે તો તેવી પ્રજાનું અમીર મરી ગયું છે તેમ...
નવી દિલ્હી: દેશમાં કોરોના (CORONA IN INDIA) સામે તબીબો (DOCTORS) અને મેડિકલ સ્ટાફ (MEDICAL STAFF) જીવના જોખમે લોકોની સારવાર કરે છે ત્યારે...
ન્યૂયોર્ક: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના દર્દીઓ (COVID PATIENTS)માં હવે કેટલીક આડબિમારીઓ જોવા મળી રહી છે, જેમાં ભારતના ગુજરાત (GUJARAT) સહિત અનેક રાજ્યોમાં મ્યુકોર્માઇકોસીસ (MUCORMYCOSIS)...
સુરત: (Surat) સુરતમાં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસના (Mucormycosis) કેસો વધી રહ્યા છે, મ્યુકરમાઇકોસિસમાં સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે....
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી બાદ હવે બીજી મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) મહામારીએ પણ ભરૂચ જિલ્લામાં દસ્તક દેતા 12 કેસ નોંધાયા છે. આ તમામ...
ભરૂચ: રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એલોપેથી તબીબોએ તાજેતરમાં જ પેન ડાઉન સહિત આંદોલનના વિવિધ માર્ગ અપનાવી સરકાર પાસે પોતાની માંગણીઓ સંતોષાવ્યા...
ભારતીય બોક્સિંગ ટીમ (Indian boxing team)ના વિમાન (flight)નું દુબઈ એરપોર્ટ (dubai airport) પર ઇમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું હતું. વિમાનમાં મેરી કોમ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પ્રાથમિક શિક્ષકો (Teachers) દ્વારા માંદગી અંગેના ખોટા તબીબી પત્ર પ્રમાણપત્રો રજૂ કરીને જિલ્લા ફેરની બદલીની માગણી કરી છે. આવા...
સુરત: (Surat) કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પાવરટેક્સ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી યાર્ન બેંકની સ્કીમ સાથેની યોજના નિષ્ફળતાનું કારણ આપી બંધ કરવામાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપા દ્વારા જે દુકાનધારકોએ વેક્સીન લીધી હોય કે ટેસ્ટ કરાવ્યા હોય તેઓને જ દુકાન ખોલવાની પરવાનગી...
ગેસ ગળતરના બે જુદા જુદા બનાવ, એકનું મોત
એસ.એસ.જી.હોસ્પિટલમા એક્સરે કઢાવવા માટે દર્દીઓની લાંબી કતારો
હાલોલમાં આધેડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આણંદમાં ફરજ પર બેદરકારી બદલ 4 પોલીસ કર્મી સસ્પેન્ડ
ભૂંખી કાંસ મામલે પરાક્રમસિંહ જાડેજાએ અધિકારીઓ પર લગાવ્યા આક્ષેપ
ખેડા જિલ્લાની 5માંથી 3માં ભાજપને સ્પષ્ટ બહુમતી, ખેડા – ડાકોરમાં ટાઇ, આંકલાવમાં ભાજપ- અપક્ષ વચ્ચે ખેંચતાણ રહેશે
રાજ્યમાં 22 નગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ, ખાતું પણ ખોલાવી શકી નહીં
શહેરના યાકુતપુરા વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા છ ઇસમો સાથે એક સગીર અને મહિલા ઝડપાયા
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળા માટે સરકારે 20 રૂમ મંજૂર કર્યા: રોકડીયા
ભાડું અને મકાનો નહીં મળતા લાભાર્થીઓએ રાવપુરા આવાસની કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો
એસ.એસ.જી.હોસ્પિટલના પાર્કિગમાથી મોટરસાયકલની ચોરી કરનાર આરોપી ઝડપાયો
કરજણમાં 28 બેઠકોમાંથી 19 પર કમળ ખીલ્યું, 8 પર આપ અને અપક્ષે 1 બેઠક મેળવી, કોંગ્રેસનો સફાયો
પ્રયાગરાજ: ગંગા-યમુનાનું પાણી સ્નાન માટે યોગ્ય નથી, CPCB એ 73 સ્થળોએથી પાણીનું પરીક્ષણ કરી NGTને રિપોર્ટ સોંપ્યો
દંપતી મહાકુંભ માટે ગયા ને બંધ મકાનમાંથી આશરે કુલ રૂ.1.67લાખ ઉપરાંતના મતાની ચોરી
AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ થશે: રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રાલયને મંજૂરી આપી
શહેરના નિઝામપુરામાં પરિવાર ઉપરના માળે સૂવા માટે ગયો અને ઘરમાંથી તસ્કરોએ આશરે કુલ રૂ.1.12લાખ ઉપરાંતના મતાની ચોરી કરી
વડોદરા : મારી વીંટીનો નંગ પડી ગયો છે કહી ગઠિયો ખિસ્સામાંથી 7 હજાર રોકડ લઈ ફરાર
વૃદ્ધ મહિલાને વશીભૂત કરી સોનાના મંગળસૂત્ર અને બુટ્ટીઓ પડાવી ત્રીપુટી ફરાર
એલોન મસ્કે વિશ્વનું સૌથી શક્તિશાળી AI બનાવ્યું, ChatGPT થી DeepSeek સુધી બધા તેની આગળ ફેલ
વડોદરા : આવાસોમાં રહેવા હજી ગયા નથી,ત્યાંતો ત્રણ ગણો વેરો ભરવા નોટિસ આપતા વિરોધ
સુરત લૂંટ વિથ ગેંગરેપ કેસઃ અમરેલીમાંથી ત્રીજો નરાધમ પકડાયો
તેલંગાણા સરકારનો નિર્ણય: રમઝાન દરમિયાન મુસ્લિમો એક કલાક વહેલા રજા લઈ શકશે, ભાજપે વિરોધ કર્યો
શેરબજારમાં રોકાણકારોએ 2.50 લાખ કરોડ ગુમાવ્યા, ઘટાડે પણ આ શેરની કિંમત વધી
”મહાકુંભ બન્યું મૃત્યુકુંભ” મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, યોગી સરકાર પર લગાવ્યા આ આરોપ
સભામાં કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી ફરિયાદનો મામલો ગુંજ્યો
ઓડિશાની કોલેજમાં નેપાળી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો: ઓડિયો વાયરલ થયા બાદ યુવકની ધરપકડ
મહાકુંભમાં ગંગા-યમુનાનું પાણી દૂષિત, સ્નાન કરવું જોખમીઃ CPCBના રિપોર્ટથી ગભરાટ
વડોદરા : અકોટાની એસોસિએટ સોસાયટીમાં 6 મહિનાથી ગેસની સમસ્યા,ગૃહિણીઓમાં રોષ
તાંદલજાના રહીશોનો ગંદા પાણી મુદ્દે વડીવાડી પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ
TRAIનો મોટો નિર્ણય, હવે અનવોન્ટેડ સ્પામ કોલથી મળશે છૂટકારો
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશના મોટા ભાગોમાં કોરોનાની ( corona) મહામારી સ્થિર થઈ રહી છે તેમ છતાં આ ખાસ લહેરમાં આ લડાઇ હજી લાંબી ચાલવાની છે કેમ કે 382 જિલ્લાઓમાં હજી પૉઝિટિવિટી રેટ( positivity rate) 10% કરતા વધારે છે.પત્રકાર પરિષદને સંબોધતા નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પૌલે જણાવ્યું કે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણો દ્વારા અને કન્ટેનમેન્ટ તેમજ આરોગ્યનાં પગલાં દ્વારા ભારત આ મહામારી પર અત્યાર સુધી કાબૂ મેળવી શક્યો. દેશના મોટા ભાગોમાં સક્રિય કેસો ઘટી રહ્ય છે. પણ અમુક રાજ્યોમાં વધે છે. એટલે એકંદરે મિશ્ર ચિત્ર છે. એકંદરે કેસ બોજો ઘટ્યો છે છતાં આ વેવને હાથ ધરવામાં આપણે હજી લાંબે જવાનું છે અને આપણે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે આ પગલાંમાં કોઇ બેકાળજી ન આવી જાય. સ્થિતિ સુધરતા આપણે એ કાળજી રાખવાની છે કે ટ્રાન્સમિશન ચેન તૂટે.
આરોગ્ય સચિવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 20 દિવસોમાં સક્રિય કેસો ( positive case) માં સતત ઘટાડો થયો છે. દૈનિક ટેસ્ટમાં સતત વધારા છતાં ભારતનો દૈનિક પૉઝિટિવિટી રેટ 10મી મેના રોજ 24.83% જતો તે 22મીએ ઘટીને 12.45% થયો છે.રસીના બગાડ અંગે સરકારે જણાવ્યું કે કોવિશીલ્ડ રસી ( covishield vaccine) નો બગાડ પહેલી માર્ચે 8% હતો એ હવે ઘટીને 1 ટકા અને કોવાક્સિન ( covaxin) નો 17% થી ઘટીને 4% થયો છે.
બીજી બાજુ દિલ્હીમાં રસીની અછતના કારણે 18-44 વય જૂથનું રસીકરણ ( vaccination) અભિયાન શનિવારે અટકી ગયું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( cm arvind kejriwal) કહ્યું કે, જો રસીની અછત રહશે તો આ કેટેગરીના લોકોને રસી ( vaccine) આપવામાં 30 મહિનાનો સમય લાગશે.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm modi) ને પણ પત્ર લખીને તાત્કાલિક ડોઝનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને દિલ્હીનો ક્વોટા વધારવા વિનંતી કરી હતી.
દેશમાં રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાથી કેજરીવાલે મોદીને ચાર સૂચનો આપ્યા હતા, જેમાં વિદેશી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી અને ભારતમાં રસીના ઉત્પાદન માટે અન્ય કંપનીઓને આમંત્રણ આપવું શામેલ છે.કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીના લોકોને ત્રણ મહિનામાં રસી આપવા માટે દર મહિને 80 લાખ ડોઝની જરૂર હોય છે. પરંતુ, મે મહિનામાં દિલ્હીને માત્ર 16 લાખ ડોઝ જ મળ્યા હતા. તેમજ કેન્દ્રએ જૂન મહિનામાં દિલ્હીનો ક્વોટા ઘટાડીને 8 લાખ ડોઝ કર્યો છે.