આપણાં દેશમાં કોઈ મંત્રીની સામે ભષ્ટ્રાચારનો આક્ષેપ થાય એ કોઈ નવી વાત નથી પણ આ આક્ષેપને પગલે તે મંત્રીને મંત્રીપદ ઉપરથી હટાવાય...
કહેવાય છે કે પ્રશંસા ઈશ્વરને પણ ગમે. પછી તે સાચી કે ખોટી હોય. પરિસ્થિતિમાં માનવસમાજની તો વાત જ શી કરવી ? છેલ્લાં...
કોઈ પણ ધાર્મિક, સામાજિક કે રાજકીય પ્રસંગની ઉજવણી પછી પ્લાસ્ટિકની ચીજો જેવી કે સ્ટિક, ફ્લેગ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, ડેકોરેશનના થર્મોકોલ, પ્લાસ્ટિક...
આમ દુનિયામાં સૌથી વધારે આપતી વસ્તુ ને સૌથી ઓછી લેવાતી જો કોઈ હોઈ તો એ સલાહ કેમ કે એમાં આપનાર ને સાંભળનાર...
અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) મુથુટ ફાઇનાન્સમાં (Muthoot Finance) રહેલું કરોડોનું સોનું (Gold) ચોરી (Theft) કરવા તસ્કરોએ ભાડા કરાર કરી દુકાન લઈ રાતે દીવાલમાં...
રવિવારના રોજ સવારની પહોરમાં ડુમસના ભજીયા ખાવા સુરતીઓ જાય કે JP અને જાનીનો લોચો અને ખમણની લાઈનમાં ઉભેલા હોય કે મઢીની ખમણીની...
હમણાં જ નાગપરમાં RSS કાર્યકરોના પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહમાં મોહન ભાગવતે જણાવ્યું કે, હિન્દુભાઇઓએ મુસ્લિમભાઇઓ સાથે બેસીને તમામ વિવાદોનું સમાધાન કરવું જોઇએ....
એક સયુંકત કુટુંબ હતું. લગભગ 4 પેઢીથી બધા સભ્યો સાથે રહેતા હતા. કુલ મળીને 65 સભ્યો હતા. બધા એકસાથે એક સોસાયટીમાં આવેલા...
સુરત: ગુજરાત બોર્ડનાં ધોરણ 10ના પરિણામમાં સુરત જીલ્લો પ્રથમ આવ્યો છે. સૌથી વધુ સુરત જીલ્લાનું 75.64 ટકા પરિણામ નોંધાયું છે.આ સાથે જ...
નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર પર ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રવક્તા નુપુર શર્માની (Nupur Sharma) વિવાદાસ્પદ ટિપ્પણીનો (Controversy Statement) મામલો મુસ્લિમ દેશ સંગઠન...
ઉત્તર પ્રદેશની શારદા યુનિવર્સિટીના એક રાજનીતિ શાસ્ત્રના એક પ્રાધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પરીક્ષામાં એક પ્રશ્ન રજૂ કર્યો હતો : ‘તમને ફાસીવાદી, નાઝીવાદ...
સુરતઃ (Surat) જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતો રીક્ષાચાલક (Auto Driver) ગઈકાલે રાત્રે સામેની બિલ્ડીંગમાં રહેતા મિત્રની પત્નીને ઘરમાં એકલી સુતેલી હોવાની...
પાકિસ્તાનને મળતું ‘ફ્રી લંચ’ હવે બંધ થઈ ગયું છે. સાઉદી, અમીરાત અથવા તો અમેરિકનો અને યુરોપિયનો તરફથી કોઈ અપેક્ષા નથી. ચીનાઓએ તો...
વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જનજાગૃતિ લાવવા પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા...
વડોદરા : થોડા સમય અગાઉ કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રી બજાર ખાતે કેટલાક અસામાજીક તત્વો દ્વારા મારામારી કરી શાંતી ભંગ કરી હોવાનો બનાવ...
વડોદરા : દીપક નાઇટ્રેટ કંપની જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ રિપોર્ટ રજૂ નહી કરે ત્યાં સુધી કંપનીમાં તમામ પ્રકારનું કેમિકલ સંલગ્ન ઉત્પાદન બંધ...
વાપી, અમદાવાદ : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) સ્થિત એક કંપનીની (Company) લેબમાંથી નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ (Drugs racket) અમદાવાદની એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ...
વડોદરા : ડો. વિનોદરાવે તો વડોદરામાં આનેક અમુલ્ય ભેટો આપી છે જેને કારણે વડોદરા શહેરીજનોને આજ સુધી તેની હાલાકીનો સામનો કરવો પડી...
ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધો.10નું પરિણામ આજે જાહેર કરાયું છે. આ વર્ષે 65.18 ટકા પરિણામ નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ સુરત...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રવિવારના રોજ વડોદરાથી શ્રધ્ધાળુઓને લઈને આવેલી શ્રવણ તીર્થ યાત્રાની 110 લક્ઝરી બસોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામ...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર બહારના મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન ખોદાયેલાં...
ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે સુરત જિલ્લાનું...
ખાનપુર : મહીસાગર જિલ્લાની 98 ગ્રામ પંચાયતોને પાણી પુરવઠા વિભાગની લાઇનમાંથી સીધું જોડાણ લેવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણી દ્વારા...
નડિયાદ: ખેડા શહેરથી ખેડા કેમ્પ જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલ એક જમીનના માલિકે રોડ માર્જીનની જગ્યા છોડ્યા વિના, મુખ્ય માર્ગને અડોઅડ માટી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે (Sunday) મુસાફરોને લઈને જતી બસ (Bus) 200 મીટર ઊંડી ખીણમાં પડી છે. માહિતી મળી આવી છે...
મુંબઈ: ભારતનો (India) સૌથી સમૃદ્ધ પરિવાર, અંબાણી તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે લગભગ બે વર્ષ પછી જિયો વર્લ્ડ સેન્ટરના (Jio World...
અમદાવાદ : કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાયેલા હાર્દિક પટેલ (Hardik Patel) સામે દિવસે દિવસે લોકોનો આક્રોશ વધી રહ્યો છે....
નવી દિલ્હી: પંબાજના (Punjab) મૂસેવાલાની હત્યા (Murder) પછી હવે બોલીવુડના (Bollywood) ભાઇજાન સલમાન ખાનને જાનથી મારવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. મળતી માહિતી...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) ફરી એકવાર કોરોના (Corona) પોતાના પગ ફેલાવી રહ્યો છે. એક પછી એક બોલિવૂડ સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા...
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
PM મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે, પહેલીવાર ઇથોપિયાની મુલાકાત લેશે
આપણાં દેશમાં કોઈ મંત્રીની સામે ભષ્ટ્રાચારનો આક્ષેપ થાય એ કોઈ નવી વાત નથી પણ આ આક્ષેપને પગલે તે મંત્રીને મંત્રીપદ ઉપરથી હટાવાય એ વાત ચોક્કસ નવી જ કહેવાય. તાજેતરમાં પંજાબની ભગવંત માન સરકારે ભષ્ટ્રાચાર સામે મહત્વપૂર્ણ પગલું ભરી આપ સરકારે પોતાના જ કેબિનેટ મંત્રીને મંત્રી પદેથી હટાવી દીધા છે. દેશના હાલના રાજકારણમાં નીતિમત્તા અને સિધ્ધાંતોના મૂલ્યો નું કોઈ ખાસ મહત્વ રહ્યું નથી. ત્યારે ભષ્ટ્રાચાર સહન ન કરવા માંગતી આપ સરકારે સાચે જ પ્રશંસનીય અને સરાહનીય કાર્ય કર્યુ છે. તેમાંથી બીજા પક્ષની સરકારો એ અને બીજા નેતાઓએ પ્રેરણા લેવાની જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.