ભરૂચ: (Bharuch) છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને (Heavy Rain) પગલે ભરૂચ નજીક નર્મદા નદી (Narmada River) બે કાંઠે વહી રહી...
સુરત: (Surat) કવાસ ગામમાં રહેતી પરિણીતા રાત્રે ઘર પાસે તેના એક વર્ષના દિકરીનું ડાયપર ફેંકવા ગઈ ત્યારે અખીલેશસિંગ નામના વ્યક્તિએ તેને પકડી...
ન્યૂ દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (Reliance Industries) 45મી એજીએમ બેઠક 29 ઓગસ્ટ, 2022ના રોજ યોજાશે. હવેથી આ બેઠકના એજન્ડાને લઈને અટકળો લગાવવામાં...
ઉમરગામ : ઉમરગામમાં (Umargam) મકાનના ઓટલા પર કોઈક નવજાત બાળકને (New Born Baby) ત્યજી ગયું, બાળકને હોસ્પિટલમાં (Hospital) ખસેડાયું છે.ઉમરગામના સોળસુંબા પૂર્વ...
રાજસ્થાનના (Rajasthan) કરૌલીમાં એસબીઆઈ (SBI) બેંકની શાખાના લોકરમાંથી (Locker) 11 કરોડ રૂપિયાના સિક્કા ગુમ થઈ ગયા છે. આ કેસમાં સીબીઆઈએ ગુરુવારે 25...
ગાઝિયાબાદ: (Ghaziabad) 10મા ધોરણમાં(10th Standard) ભણતી ઈશાની અગ્રવાલને (Ishani Aggarwal) એવા બાળકોને શિક્ષણ આપવાનો ઝનૂન છે, જે પૈસાના અભાવે અભ્યાસ કરી શકતા...
બેઇજિંગ : ચીનના (China) ઉત્તર પશ્ચિમ કિંઘાઈ પ્રાંતના એક કાઉન્ટીમાં અચાનક પૂરને (Floods In County) કારણે ઓછામાં ઓછા 16 લોકોનાં મોત (death)...
મુંબઈઃ જન્માષ્ટમીના (Janmashtami) અવસર પર મહારાષ્ટ્ર સરકારે (Government of Maharashtra) દહીં હાંડી તહેવારને લઈને મોટી જાહેરાત (Big Announcement) કરી છે. જો દહીં-હાંડી...
નવી દિલ્હી: (New Delhi) ભાજપના (BJP) વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસેન રેપ કેસમાં એફઆઈઆરમાંથી (FIR) રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચ્યા...
નવીદિલ્હી : ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ (Shri krishana Astami) દર વર્ષે ભદ્રપદ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી (Krishna Astami) તિથિ મનાય છે.ધાર્મિક માન્યતા છે...
સુરત: અમૂલ ડેરી (Amul Dairy) દ્વારા પાછલા દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સુમુલ ડેરી (Sumul Dairy) પણ દૂધના (Milk)...
નવી દિલ્હી: ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કૃષ્ણની અષ્ટમી તારીખે રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ મહિનામાં થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે શ્રી...
રાજસ્થાન : દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. બાલ ગોપાલની જન્મજયંતિ મંદિરોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનના રાજસમંદમાં એક 400 વર્ષ...
નવી દિલ્હી: જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી દેશ-વિદેશમાં જોવા મળે છે. તે ભારતના વિવિધ રાજ્યોમાં...
કાબુલ: (Kabul) કાબુલની ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં (Khair Khana Mosque) વિસ્ફોટ થતા 21 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું...
અમદાવાદ :હાલમાં જ ડેપ્યુટી સી.એમ.(Deputy CM) નીતિન પટેલના (Nitin Patel) કાફલા ઉપર રખડતા ઢોરે અડફેટે લીધા હતા.તો બીજી તરફ પોરબંદરમાં (Porbandar) મુખ્ય...
મુંબઈ: ભારતીય ક્રિકેટરોના (Indian Cricketers) અંગત જીવનમાં બધુ સારું ચાલી રહ્યું નથી. થોડા સમય પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવન (Shikhar...
ગ્વાલિયર: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી(Janmashtami)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે જન્માષ્ટમી 19મી ઓગસ્ટે ધૂર્વ યોગમાં ઉજવાશે. ત્યારે ગ્વાલિયર(Gwalior)ના 101 વર્ષ જૂના...
સુરત: ત્રણ ત્રણ દિવસથી સુરત શહેરના 1 લાખ લોકો ખાડી પૂરના ગંદા ગંધાતા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. સૌથી ઝડપથી વિકસતા અને...
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક ચીજો પર જીએસટી(GST) લાદવામાં આવ્યો છે અને એમ કરીને સરકારની આવક વધારવાનો સતત પ્રયાસ થઈ રહ્યો...
સુરત(Surat): સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર સંઘના એક કારખાનામાં (Factory) આજે ગુરુવારે આગ લાગી હતી. યાર્ન (Yarn) બનાવતી કિંગ ઈમ્પેક્સ નામની ફેક્ટરીમાં...
ભરૂચ: ભરૂચ(Bharuch)ની નર્મદા નદી(Narmada River)માં પાણીની આવક વધતા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવીને 26.41 ફૂટ પર વહી રહી છે, ત્યારે અંક્લેશ્વરના...
આજે એક બાજુ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે સરહદ પર આપણા વીર જવાનો દેશની રક્ષા કાજે અડીખમ ઊભા રહી...
નવી દિલ્હી: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને (Raju Shrivastav) લઈને મોટા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત પહેલા કરતા વધુ...
રાયગઢ: દેશમાં આતંકવાદીઓની (Terrorist) ગતિવિધિ ફરી વધી હોવાનું ચિત્ર ઉભું થયું છે. સ્વાતંત્ર્ય દિન (Independence Day) પહેલાં દિલ્હી અને જમ્મુમાંથી આતંકવાદીઓ, વિસ્ફોટકો...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election 2022) 2022 માટે આમ આદમી પાર્ટી(AAP)એ ઉમેદવારો(Candidate)ની બીજી યાદી(List) જાહેર કરી કરી દીધી છે. આપ પાર્ટીના...
માતર: સુરતની (Surat) ગ્રીષ્માનું (GrishmaMurder) ગળું કાપીને હત્યા થઈ હતી તેવી જ અરેરાટીપૂર્ણ ઘટના ગુજરાતના ખેડા જિલ્લાના માતરના ત્રાજ ગામમાં બની છે....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે(Central Government) ફરી એકવાર યુટ્યુબ ચેનલો(YouTube Channel) પર સકંજો કસ્યો છે. કેન્દ્રએ 8 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ(Ban) મૂક્યો છે...
સુરત(Surat): સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા પોલીસ ચોકીની નજીક એક વકીલ (Advocate) પર હપ્તાખોર પોલીસ (Police) દ્વારા હુમલાની (Attack) ચોંકાવનારી ઘટના...
ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ગુગલ અને વ્હોટ્સ એપ જેવાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ આપણને તેમની સેવાઓ મફતમાં આપે છે, પણ તેઓ તેની કેવી અને...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
ભરૂચ: (Bharuch) છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને (Heavy Rain) પગલે ભરૂચ નજીક નર્મદા નદી (Narmada River) બે કાંઠે વહી રહી છે. ભરૂચ નજીત નર્મદાના જળસ્તરમાં સતત વધારો થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ત્યારે નર્મદા નદીના મધ્યમાં આવેલા નિકોરા બેટમાં ( Nicora Bat) ૧૦૦થી વધુ લોકો ફંસાયા હતાં.જેની જાણ પોલીસને (Police) થતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું છે. હાલ આ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.સ્થિતિને ધ્યાનમાં લઇ તંત્ર પણ એલર્ટ છે.
નિકોરા બેટ પર ૧૦૦થી પણ વધુ લોકો ફંસાયા હોવાની જાણકારી પોલીસને મળી
અવિરત વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી ૨૬ ફૂટે પહોંચી છે. ભયજનક સપાટીથી ૨ ફૂટ ઉપર નર્મદા નદી વહી રહી છે. જેને પગલે ભરૂચ નજીક નર્મદા નદીના મધ્યમાં આવેલા નિકોરા બેટની ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સ્થાનિકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. નિકોરા બેટ પર ૧૦૦થી પણ વધુ લોકો ફંસાયા હોવાની જાણકારી પોલીસને મળી હતી.
નર્મદા નદી હાલ બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ
જે બાદ આ સ્થિતિની જાણ થતાં જ નબીપુર પોલીસની ટીમે બોટ લઈને નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે બચાવકાર્ય હાથ ધર્યું હતું.નર્મદા નદી હાલ બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. ત્યારે નિકોરા બેટ પર ફંસાયેલા ૧૦૦થી વધુ લોકો માટે પોલીસ દેવદૂત બનીને પહોંચી હતી. પોલીસે ફસાયેલા લોકોને મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. જેમાં પોલીસે બોટ દ્વારા તમામનું રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડ્યા છે. ત્યારે પોલીસની આ રેસ્ક્યુ કામગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નદીના ધસમસતા પ્રવાહમાં પોલીસની ટીમે બોટ લઈને તમામને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હોવાનું જોવા મળે છે.
નર્મદાના સતત જળસ્તર વધતા 800 લોકોનું સ્થળાંતર
અત્રે ઉલ્લેખનીય છે કે નદીમાં પાણીનું સ્તર વળતા ભરૂચ જિલ્લામાંથી ૮૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે નદીની જળ સપાટીમાં વધારો થયો છે. જેની સાથે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. રેવાના રૌદ્ર સ્વરૂપના કારણે જિલ્લામાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે.