ગુજરાત,રાજસ્થાન અને મઘ્યપ્રદેશના કલાલ સમાજના પ્રમુખો રહેશે ઉપસ્થિત* *બેનેશ્વર ધામ ના પ.પુ. અચ્યુતાનંદજી મહારાજ આર્શીવચન આપશે.* . ( પ્રતિનિધિ ). સુખસર,તા.7 દાહોદ,મહીસાગર,પંચમહાલ,...
ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ધારાલી અને સુખી ટોપમાં વિનાશક વાદળ ફાટવાથી ઓછામાં ઓછાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦ થી વધુ...
( પ્રતિનિધિ ) સુખસર,તા.7 દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકામાં 108 એમ્બ્યુલન્સની વિવિધ પ્રકારના દર્દીઓ,આકસ્મિક દર્દીઓ સહિત પ્રસુતા બહેનોને સમયસર સારવાર માટે ખસેડવા...
સર્વોચ્ચ અદાલતના એક ચુકાદામાં પગપાળા રાહદારીઓ માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. પરંતુ ફૂટપાથના અભાવે કે તેના...
પાવી જેતપુર:;પાવી જેતપુર તાલુકા ના ભેંસાવહી ગામે રાત્રી સભા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જ્યાં જિલ્લા કલેક્ટર...
પરિશ્રમ મતલબ શારીરિક શ્રમ જ નહીં પણ માનસિક દ્રઢ્તા અને સતત મહેનત. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચનું પરિણામ સાબિત કરે...
કાલોલ: કાલોલ એનએમજી હોસ્પિટલ ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહા મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપતો કાર્યક્રમ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજાયો, જેમા ૪૦૦...
સુડોકુ, રુબીક ક્યુબ, ચેસ વગેરે બધી જ બૌદ્ધિક રમતો છે. આ બધી રમતો રમવાથી મગજને કસરત મળે છે. જે રીતે શરીરને સ્વસ્થ...
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 6નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી અમરદીપ સોસાયટીમાં રવિવારે એક અત્યંત કરુણ ઘટના બની છે. મૂળ મધ્યપ્રદેશના ભીંડના વતની અને...
સર્વોચ્ચ અદાલતે મહત્ત્વના એક ચુકાદાથી જાહેર કરેલ છે કે આદિવાસી મહિલા વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો મેળવવા હક્દાર છે. સમાજમાં અને ખાસ કરીને આદિવાસી...
– સુરત શહેરમાં સ્થાપિત ટ્રાફિક સિગ્નલમાં Rules ને શહેરીજનો સારી રીતે Follow કરી રહ્યા છે જે પ્રશંસનીય છે. આ ટ્રાફિક સિગ્નલથી માર્ગ...
60થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો આરોપી કર્ણાટકથી ઝડપાયો. વલસાડ સિટી પોલીસે એક મોટી સફળતા મેળવતા મણીબાગ સોસાયટી ખાતે થયેલી ઘરફોડ ચોરીના કેસમાં નાસતા-ફરતા...
મંદિરમાં મોટો ઉત્સવ હતો. નગરશેઠ મનોરથના યજમાન હતા. ઠાકોરજીને આજે છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. વિધવિધ જાતનાં અનેક પકવાનોની હાર હતી અને...
ચંદીગઢ માટે મોટા સમાચાર આવ્યા છે. હવે અહીં રહેતા અન્ય પછાત વર્ગોના લોકો (OBC) ને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત...
૨૦૨૫ની અમદાવાદની અષાઢી બીજની રથયાત્રા એક જુદા જ કારણસર યાદગાર બની ગઈ. આ રથયાત્રા જોવા ઉમટેલો માનવ મહેરામણ, એની કિકિયારીઓ અને કાન...
કોઈ વ્યક્તિ પોતાનાં અંગત પુસ્તકો એક પુસ્તકની દુકાનને આપી દે એ કંઈ એવી મોટી ઘટના છે કે સમાચારમાં ચમકે? પણ જુલાઈના ત્રીજા...
ભાગ્યે જ કોઈ એવો પરિવાર હશે કે જેને વીજળીની જરૂર નથી. આજના જમાનામાં વીજળી ના હોય તો ચાલી શકે તેમ નથી પરંતુ...
હર ઘર તિરંગા યાત્રા અંગે ગાંધીનગર કમલમ ખાતે મહત્ત્વની બેઠક વડોદરા શહેરના જિલ્લાના પ્રમુખ, ધારાસભ્યો પણ આ બેઠકમાં ભાગ લેશે ગુજરાતભરમાં “હર...
ગોડાઉનમાં કામ કરતી સગીરા સાથે બળજબરી પૂર્વક શારિરીક સંબંધ બાંધતા બાળકનો જન્મ થયો હતો (પ્રતિનિધિ) વડોદરા તા.06 શહેરના આજવારોડ ખાતે રહેતા ઇસમે...
13 ઇન્સપેક્શન, 10 નમૂનાઓ લેવાયા, ખામી સામે તાત્કાલિક પગલાંવડોદરા: શહેરના રાવપુરા, ગોત્રી, મકરપુરા, છાણી સહિતના વિસ્તારોમાં વિવિધ ફૂડ યુનિટ પર સફાઈ, લાઈસન્સ...
વડોદરા: પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને સમયસરતા સુધારવા માટે વડોદરા મંડળથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિ વધારી છે. આ ફેરફારને કારણે, આ...
પવનના એક સુસવાટાથી લોકોને ઘરના બારી બારણાં કરવા પડે છે બંધ ખાળ કૂવો ઉભરાતા માથું ફાડી નાખે તેવી તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ...
ચાલુ ફરજે કર્મચારીના અવસાન બાદ પરિવારના આશ્રિતને નોકરી આપવામાં ઠાગાઠૈયા 15 વર્ષથી ન્યાય નહિ મળતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત ( પ્રતિનિધિ )વડોદરા,તા.6 મહારાજા...
આ વર્ષે ભદ્રા દોષ ન હોવાથી શનિવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે બ્રાહ્મણો દ્વારા શ્રાવણ સુદ પૂનમના બળેવ પર્વે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર...
છેલ્લા અઠવાડિયાથી ફરજ પર હાજર નહોત આપઘાતનું કારણ રહ્યું અકબંધ વાઘોડિયા: વાઘોડિયામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનના આપઘાતથી ચકચાર મચી છે....
ક્રોમેટિક લ્યુસિઝમ નામની જનીનિક સ્થિતિને કારણે રંગ બદલાયો :1 વર્ષની અંદરનો આ કાચબો, તેનું માપ 7 ઈંચ અને મોઢા સાથે 10 ઈંચ...
બોડેલી:: બોડેલી તાલુકાના ખોસ વસાહત મુકામે સ્વાન દ્વારા હુમલો કરતા એક ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું એ ઘટનાને લઇ સમગ્ર...
પ્રતિનિધિ ગોધરા તા.6 ગોધરામાં માર્કેટ યાર્ડમાં અનાજનો વેપાર કરતા વિજયકુમાર જયંતીલાલ પરીખ સાથે રૂ. ૪૦ લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીનો...
વડોદરા: વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુવેજ પંપિંગ સ્ટેશનની પાછળની બાજુએ દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો. ડ્રેનેજ લાઈનમાં મુકેલા પથ્થર પરથી પગ લપસતાં...
હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વરસાદે ફરી તબાહી મચાવી છે. કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાથી બે પુલ ધોવાઈ ગયા છે. આ...
31-05-2026 સુધી લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે
અમદાવાદ,
2027 જનગણનામાં અમદાવાદના તમામ નાગરિકોને હું આમંત્રિત કરું છું કે, પોતાની સચોટ માહિતી સ્વ-ગણનામાં નોંધાવી, ભારત સરકારની મહત્વપૂર્ણ પ્રક્રિયામાં યોગદાન આપો. પોતાની માહિતી સફળ, સચોટ અને સર્વ સમાવેશ જનગણના માટે આપણે યોગદાન આપીએ. ભારતની જનગણના એ વિકાસની જનગણના છે, તેવું અમદાવાદ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને શહેરીજનોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે.
નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગદર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.
વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરીમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.