નટુકાકાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ મુજબ, તેઓ તેમના અંતિમ શ્વાસ...
સુરત: છેલ્લા ઘણા સમયથી માન દરવાજા ટેનામેન્ટના ( man darvaja tenament) રહીશોને આવાસો ખાલી કરવા માટેની નોટિસ ( notice) આપવા છતાં આવાસો...
ભૂતકાળના ગૌરવને ફરી જીવંત કરવાનું કામ પણ પૂણ્યનું છે ને તે અત્યારે ‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’ વડે થઇ રહ્યું છે. જેકસન શેઠીના દિગ્દર્શનમાં બનેલી...
હાલમાં જ અજય દેવગણે જાહેરાત કરી છે કે તેઓ સાઉથની ફિલ્મની હિન્દી રીમેક બનાવી રહ્યા છે , તેલુગુ ફિલ્મ Naandhiની હિન્દી રીમેક...
કાર્તિક આર્યન કોઈ સત્યનારાયણની કથા કરાવી રહ્યો છે. આ તો અહીં વાત થઈ રહી છે કાર્તિકના આગામી પ્રોજેક્ટ વિશે અને તેની જાહેરાત...
અહાના કુમરા ચાહે છે કે તે પણ મોની રોયની જેમ હવે ફિલ્મોમાં જ દેખાતી થાય પણ લાગે છે કે હજુ તેણે વેબ...
મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનથી. તો ફિલ્મી જાસૂસની વાતને જો સાચી માનવામાં આવે તો મિસ્ટર પરફેક્શનિસ્ટ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેકમાં કામ...
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની ( twitter) સેવાઓ ફરી એકવાર અટકી ગઈ છે. ટ્વિટરના ડેસ્ક વપરાશકર્તાઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. ઘણા વપરાશકર્તાઓએ પેજ...
શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી અને ત્યારપછી તે ‘ઝીરો માંથી હીરો થઈ શકયો નથી. તે એવો બચાવ કરી શકે કે કોરોનાને...
નડિયાદ: વધતી જતી મોંઘવારીની સીધી અસર સામાન્ય જનતાની સાથે સાથે હવે ધાર્મિકસ્થળો ઉપર પણ પડવા લાગી છે. મોંઘવારીને પગલે યાત્રાધામ ડાકોરમાં...
વડોદરા : રાજ્ય ભરમાં કોરોના રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે.જોકે તંત્રના પાપે વેક્સિનના જથ્થાનો અભાવ સર્જાતા વેક્સિન મુકાવા આવેલા લોકો સરકાર સામે...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા સયાજીબાગ ખાતે સાયકલો મૂકવામાં આવી છે. મોર્નિંગ વોકરો સાયકલીગ કરીને પોતાની હેલ્થ સારી રાખી શકે જે ની શરૂઆત...
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પાસે એક્સપરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર અપાયું હતું છેલ્લા...
ડભોઇ: ડભોઇની ઐતિહાસિક ધરોહર સમાન મુખ્ય બજાર માં આવેલ ટાવર ની હાલત ખખડધજ થઈ રહી છે.તંત્ર દ્વારા સમયસસર સમારકામ ના અભાવે દિવસે...
surat : શહેરમાં જુલાઈ માસના અંત સુધીમાં કોરોનાની ( corona) ત્રીજી લહેર ( third wave) ત્રાટકે તેવી સંભાવનાઓ વચ્ચે સમગ્ર તંત્ર તૈયારી...
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરાયેલા જીએસટી કાયદાને 1લી જુલાઇ, 2021ના રોજ ચાર વરસ પૂર્ણ થશે. આ કાયદો અમલમાં લાવવામાં...
વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના માસ પ્રમોશન પ્રાપ્ત કરેલા નિયમિત વિદ્યાર્થીઓનું મંગળવારે રાત્રે આઠ...
વડોદરા : કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મામલે અમદાવાદમાં આખરે નિર્ણય લેવાઈ ગયો છે.અમદાવાદમાં રથયાત્રા નીકળશે.ત્યારે વડોદરા શહેરના...
સુરત જિલ્લાના બારડોલીમાં વધુ એક બુટલેગરનો બિયર અને દારૂની બોટલો હાથમાં લઈ વર્ષગાંઠ ઊજવતો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ વિડીયો...
કોરોના હવે હળવો થતાં રૂપાણી સરકાર હવે વિધાનસબાની ચૂંટણી પર નજર કેન્દ્રિત કરી રહી છે. હવે આગામી દિવસોમાં કેબિનેટ મંત્રીઓ બે જિલ્લાઓના...
નિઝરના ભીલ ભવાલી ગામ નજીકથી લોહીલુહાણ હાલતમાં 5 વર્ષનું હરણ મળી આવ્યું હતું. ગ્રામજનોએ આની જાણ ટાવલી રેંજના આરએફઓ રોહિત વસાવાને કરતાં...
રાજ્યમાં વેપાર-વાણિજ્યના એકમોના કર્મચારીઓ માટે વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવાયુ છે. ત્યારે હવે સરકારે તેની સમયમર્યાદા 10 મી જુલાઈ સુધી લંબાવી છે.આજે...
બારડોલી નગરપાલિકામાં બાંધકામ અને આકારણી બાબતે ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને કર્મચારી પંકજ પટેલની પૂછપરછ શરૂ કરતાં...
ભરૂચમાં ઝાકીર પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ અબ્દુલ કરીમ પઠાણ નામના વેપારી જેઓ પાસે બુધલાલ કંપની તથા માવા વેચવાની એજન્સી છે. ભરૂચ જિલ્લાના...
તાજેતરમાં આપ દ્વારા સોમનાથ મંદિરેથી શરૂ કરાયેલી જન સંવેદના યાત્રા દરમ્યાન આજે વિસાવદરના લેરિયા ગામે આપની કારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો...
નર્મદા જિલ્લા પાણી પૂરવઠા વિભાગના અધિકારીએ પાણીની ગુણવત્તા સંબંધિત પરિપત્રનો અમલ નહીં કરી અનુભવી એજન્સીઓની જગ્યાએ સિવિલ કામ કરતા હોય એવી એજન્સીને...
માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાની પાંચ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોના વિભાજન સહિતના વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. માંગરોળ તાલુકા પંચાયતની...
રાજ્યમાં કોરોનાના કેસો 90થી પણ નીચે ઊતરી જતાં હવે અમદાવાદમાં આગામી અષાઢી બીજ-12મી જુલાઈના રોજ જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળે તેવી...
દોઢ વર્ષ પહેલાં મોટી નરોલી નજીક સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. તેને ગંભીરતાથી નહીં લઈ ફરિયાદ નોંધી ન હતી. અને મરી ગયા બાદ...
SURAT : સુરતના પુણા-સારોલી નજીકની RKLP માર્કેટની મીટર પેટીમાં આગ ( FIRE) લાગી ગઈ હતી. અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.