વડોદરા: મુંબઈ-િદલ્હી એકસપ્રેસ હાઈવે પર આવેલ અનગઢ નજીક કોન્ટ્રાકટરોએ આડેધડ ખોદકામ કરીને લાખો ઘનમીટર માટી ઉલેચીને સરકારને કરોડો રૂપિયાનું રોયલ્ટીનું નુકસાન કરાવતા...
વડોદરા: આજે સોમવારના રોજ મહાનગર સેવાસદનનું 2021-22 નું અંદાજપત્ર અને 2020-21 નું રિવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરશે. ડામાડોળ...
સેવાગ્રામમાં ઉછરેલ અને ‘વેડછી’ની ભૂમિમાં વસેલ તે નારાયણ દેસાઇ. ઉપરોકત શીર્ષકના સર્જક અને મહાદેવભાઇના દીકરા, એવા વેડછીના ‘વડલા’ની આજે (તા.15-3-15) પૂણ્યતિથિ છે....
આમ તો જીવનરૂપી ભવસાગરમાં ભજન અને ભોજન બંનેની જરૂરિયાત છે, અને અનિવાર્યતા પણ છે, ભજન એ મન અને આત્માનો ખોરાક છે, જયારે...
બાળપણમાં વાંચેલી જૂની કવિતા યાદ આવે તેવો કારભાર આજે આપણા દેશમાં ચાલે છે. એક તરફ સરકાર જનધન યોજના અન્વયે ગરીબોનાં બેંક ખાતાં...
એક ફેશન ચાલે છે. દેશમાં ગઇકાલને વખોડવાની. દેશના સ્મરણીય પ્રસંગો અંગે વિવાદો જગાવવાની અને વિભૂતિ સમાન રાષ્ટ્રસપૂતો સામે આંગળી ચીંધવાની સોશિયલ મીડિયાએ...
તા. ૬/૩/૨૧ ના રોજ આરતીબેન જે. પટેલના ચર્ચાપત્રનું મા-બાપ વિશેનું સુંદર લખાણ વાંચી થોડુ વધુ લખવાનું મન થયું. ઘડપણમાં મા-બાપ બાળકો માટે...
ભારતીય રાજકારણમાં કોઈપણ પાર્ટી, સંસ્થા, વ્યકિત ને સંવિધાનનાં શરતે સંવિધાન તરફથી લોકતંત્રમાં ભાગીદારી બની દેશને નેતૃત્વ કરવાનું અધિકાર આપ્યા છે. ઓવેસીની પાર્ટી...
ખેડૂત આંદોલનમાં અરાજકતા ફેલાવનારા તત્ત્વો ઘૂસ્યા હોવાનું 26મી જાન્યુઆરીને ઘટના બાદ સાબિત થઇ ગયું હતું પરંતુ હવે ધીરે ધીરે લોકોનાં દિમાગમાં એ...
૧૯૯૦માં વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ અન્ય કટ્ટર હિન્દુત્વવાદી સંસ્થાઓએ અયોધ્યા, કાશી અને મથુરાના પ્રાચીન હિન્દુ મંદિરોને મુસ્લિમોના કબજામાંથી મુક્ત કરાવવા દેશવ્યાપી...
મ્યાનમાર ( MYANMAR) માં ચૂંટાયેલી સરકારને સત્તામાંથી હાંકી કાઢયા બાદ સેનાએ કબજો કર્યો ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સૈન્યના આ નિર્ણય...
સોશિયલ મીડિયા પર લગામના સમાચાર વાંચીને ઘણું સારું લાગ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવાતી હિંસા અને મહિલાઓ પરના આપત્તિજનક દ્રશ્યોમાં કાપ આવશે....
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને વેસ્ટ રિસોર્સ એકશન પ્રોગ્રામે સંયુક્ત રીતે તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી...
છેલ્લાં 25 વર્ષથી એકહથ્થુ શાસન કરતી સરકાર જો હવે પણ આંખ નહિ ખોલે તો ઘણું મોડું થઇ જશે.હાલમાં જ પૂર્ણ થયેલ ચૂંટણીમાં...
રાજયમાં કોરોના ( CORONA) સતત વકરી રહ્યો છે. જેના પગલે આજે રવિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસો 800ને પાર કરીને 810 સુધી પહોંચી...
GANDHINAGAR : બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જલારામ ગૌ શાળાની મુલાકાત લઇ હરિધામ ગૌ શાળા ખાતે બિમાર ગાયોની સારવાર માટે...
હમણાં જ ‘આંતરરાષ્ટ્રીય નારી દિવસ ‘ ગયો અને દરેકે રંગેચંગે ઉજવ્યો. સોશીયલ મિડિયા પર પુરુષો માટે પણ સરસ મેસેજ મળ્યા. જે મુજબ...
સુરત શહેરની જનતા માટે એક અત્યંત જાણીતું નામ એટલે નાનપુરા સ્થિત ગાંધીસ્મૃતિ ભવન. પરંતુ છેલ્લાં દોઢ વર્ષથી આ ગાંધીસ્મૃતિ ભવન સુરત શહેરની...
થોડા દિવસો પહેલા પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઇ ત્યારે એમાં એક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યકિતને એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. લતા...
એક ભાઈ એક વખત એક મોટા શહેરની મુલાકતે ગયા.તેમનો મિત્ર તેમને શહેરમાં નવા બનેલા જાણીતા બાગમાં ફરવા લઈ ગયો.સુંદર બાગ શહેરની મધ્યમાં...
હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી...
હું બ્રિટીશ નારીવાદી અને કેળવણીકાર મહિલા ડોરા રસેલના સંસ્મરણ વાચી રહ્યો છું. આ સંસ્મરણો ત્રણ ભાગમાં પ્રસિધ્ધ થયા છે અને મેં તેમાંથી...
રામજન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યાં બાદ આગામી દિવસોમાં હવો કાશી અને મથુરાના મંદિરો માટે પણ કાનુની લડાઈ શરૂ થશે...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ ( TRADING) દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ ( STOCK MARKET) લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો...
અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-20માં જેસન રોયની 46 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમે મુકેલા 165 રનનો લક્ષ્યાંકને ભારતીય ટીમે ઇશાન...
મ્યાનમારમાં રવિવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ ગયા મહિને લશ્કરી બળવા બાદ મતભેદ સામે...
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 16,620 કેસ નોંધાયા હતા. જે ગત વર્ષે 1 ઓક્ટોબર બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ...
ભારતમાં રવિવારે કોરોનાના નવા 25,320 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 84 દિવસ બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જેની સાથે...
વડતાલ સ્વામિનારાયણ મંદિરની લક્ષ્મીનારાયણ દેવ મેનેજીંગ ટ્રસ્ટીની કુલ સાત બેઠકમાંથી ગૃહસ્થ વિભાગની ચાર બેઠકની રવિવારે ચૂંટણી યોજાય હતી. સુરતમાં આઠ મતદાન બુથ...
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે સુરત મનપા દ્વારા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે...
પાલિકા તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ ખાતે તરાપા, લાઇટ, ડસ્ટબીન, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ,સિક્યુરિટી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી..
પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી..
ગત શનિવારે ગણેશચતુર્થી થી શહેરમાં વિધ્નહર્તા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્કારી નગરીના લોકોએ પોતપોતાની આસ્થા, શ્રધ્ધા અને માનતા મુજબ દોઢ દિવસ, ત્રણ દિવસ તો કોઇએ પાંચ, સાત અને દસ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી હતી જેમાં આજે પાંચમા દિવસે શ્રધ્ધાળુઓએ બાપ્પાને ભાવવિભોર વિદાય સાથે વિસર્જન કર્યું હતું ત્યારે શહેરના નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે ભક્તો ગાડી, ટુવ્હિલર, પગપાળા વિગેરેમાં શ્રીજીની પ્રતિમાઓ સાથે પહોંચ્યા હતા અને શ્રીજીની આરતી બાદ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.શહેરમાં શ્રીજીની વિસર્જન યાત્રાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ તથા પાલિકા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં પાલિકા તંત્ર દ્વારા તળાવો ખાતે તરાપા, લાઇટ, પાણી પંપ, ડસ્ટબીન, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ટીમ તથા સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા પણ શ્રીજી વિસર્જનયાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે શહેરના ન્યાયમંદિર, માંડવી, નવાબજાર, અકોટા, સહિતના વિસ્તારોમાંથી શ્રીજીનુ વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.