ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓ ફક્ત કાગળ ઉપર જ સીમિત રહી છે. રાજ્ય સરકારની ઘરઘર નળ કનેક્શન યોજના ફક્ત કાગળ ઉપર જ...
સુરત: શહેર (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) પૂર્ણ થવાને આરે આવી ચૂકી છે. કોરોનાનું સંક્રમણ પણ ધીરે ધીરે ઘટી રહ્યું...
ભરૂચ, વાંકલ, દેલાડ, માંડવી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
વલસાડ વલસાડ જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાબતે સરકારનો વિરોધ કરાયો હતો. પેટ્રોલ પંપની સામે લગાવવામાં આવેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર...
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામથી 3થી 4 કિમી ઊંચાઈના ડુંગર પર આવેલું ચિનકુવા ગામમાં 300થી વધુ વસતી અને 50થી વધુ છૂટાછવાયાં...
સાયખા જીઆઈડીસી રોડ પર રાત્રે જ્યુબીલન્ટ કંપનીમાં નોકરી કરતા યુવાનને કોઈક ઇસમે તેના શરીરના ભાગે ત્રણ ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરી...
ભરૂચ GIDCમાં શેડ ભાડે રાખી રાજકોટ અને સુરતના ભેજાબાજ દ્વારા લાઈટ ડીઝલ ઓઇલ મંગાવી ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે જોખમી રીતે ચાલતા બાયો...
ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે શુક્રવારના રોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં પ્રશ્નો...
પલસાણા તાલુકાના વરેલી ગામે શુક્રવારે બપોરે સુભમ કટણીની ગામમાં નાસ્તાની દુકાન ચલાવતા શખ્સ સાથે રૂપિયાને લઇ માથાકુટ થઇ હતી. ત્યારે સુભમે તેના...
સુરત: પંજાબ નેશનલ બેંક (P&B bank) સાથે 11000 કરોડની ઠગાઇ (fraud) કરીને બ્રિટન (Britain) ભાગી છૂટેલા કૌંભાડી હીરા ઉદ્યોગકાર (diamond industrialist) નીરવ...
સુરત: સુરત (surat)ની વીર નર્મદ યુનિ. (vnsgu)ના કુલપતિ ડો.કે.એન.ચાવડા (vc chavda)ની વહીવટી પરિવર્તનની પદ્ધતિને લઇને દક્ષિણ ગુજરાતભરના આચાર્યો (principal) અને શિક્ષણવિદોમાં ગણગણાટ...
સુરત: ગુજરાત સરકારે હોટેલ-રેસ્ટોરન્ટ (hotel restaurant)ના સંચાલકોને 11 જૂનથી 50 ટકા બેઠકો પર લોકોને બેસાડી ભોજન પીરસવાની છૂટ આપી હોવા છતાં સુરત...
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી જતાં હવે ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે. જેના...
રાજ્યમાં ફાયરસેફ્ટીના મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. જીટીયુના...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી નવા કેસની સંખ્યા ઘટીને 500ની અંદર નોંધાઈ છે. શુક્રવારે નવા કેસની સંખ્યાં 481...
ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ દ્વારા ધરણા-દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુજરાત કોંગ્રેસના...
એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના...
ભુવનેશ્વર: એક મહિના પહેલા 12 જુલાઈએ યોજાનાર વાર્ષિક રથયાત્રા (Rathyatra) અંગે ઓડિશા (Odisha) સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ...
નવી દિલ્હી: જાહેર આરોગ્ય નિષ્ણાતો (health experts)ના એક જૂથ, કે જેમાં એઇમ્સ (AIIMS) અને કોવિડ-૧૯ (covid-19)અંગેના નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યોનો પણ સમાવેશ...
સુરત: શહેર (surat) કોરોના(corona)ની પ્રથમ અને બીજી લહેરમાંથી તો પસાર થઈ ચૂક્યું છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવી શકે અને...
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)માં ચૂંટણી (ELECTION) હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના મોટા નેતા મુકુલ રોય (MUKUL...
શું COVID-19 નું મૂળ પ્રાકૃતિક (natural) હતું કે પછી તે લેબ (wuhan ins. of virology) માં બનાવવામાં આવ્યું હતું? આ વિશે વૈજ્ઞાનિકો (scientist)માં...
સુરત ( surat) શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો ( pick up tempo)...
રાજ્યમાં ફાયર સેફ્ટીના ( fire safety) મામલે હાઇકોર્ટમાં ( highcourt) સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી...
સુપ્રીમ કોર્ટે ( supreme court) શુક્રવારે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (aiims) દ્વારા લેવાનારી આઈએનઆઈ સીઈટી પરીક્ષા (cit exam) 16 જૂન...
navsari : સરકાર દ્વારા રિ-રસવેનો ( Re-survey) પ્રોજેક્ટ અમલમાં આવ્યો. એ બાદ રાજ્યના મોટા જિલ્લાઓ સામે નાના કહેવાતા એવા નવસારીમાં 10 હજાર...
હાલની કેન્દ્ર (મોદી) સરકાર પોતાનાં કુકર્મોનો વિરોધ સહન કરી શકતી નથી. જયારે કે લોકશાહીમાં સરકારના ખોટા નીતિ-નિયમો અને વહીવટની ટીકા કે વિરોધ...
દર વખતની જેમ રાજયમાં સૌ પ્રથમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય બાદમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્તિ બાદ જ જાણે તેલીયા રાજાઓ હરહંમેશ ગેલમાં...
ગત તા. ૦૨ જૂનના રોજ કેન્દ્ર સરકારે મોડલ ટેનન્સી એકટ (આદર્શ ભાડુઆત ધારો)ને મંજૂરી આપી દીધી છે. આ કાયદો દેશનાં દરેક રાજયો...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.