૨.૨ કરોડની વસતિ ધરાવતું શ્રીલંકા અંધાધૂંધીમાં ધકેલાઈ ગયું તેની પાછળ તેની સરકારની દેવું કરીને જલસા કરવાની આર્થિક નીતિ જવાબદાર હતી. શ્રીલંકાની સરકાર...
આપણે થોડા સમયથી રોજ છાપામાં હત્યાના સમાચાર વાંચીએ છીએ. રોજ એક બે હત્યાના બનાવો બને છે. આ વાંચીને આપણને થાય છે કે...
માનવરચિત બંધારણમાં સુધારાવધારા કે નવેસરથી રચના શકય છે, પણ જયારે આકાશી કિતાબને સમસ્ત વિશ્વના અબજો અનુયાયીઓ, વિદ્વાનો સંપૂર્ણપણે દિલોજાનથી માનતા હોય, અનુસરતા...
ઇમાનદારી, પ્રામાણિકતા હજી સુધી મરી પરવારી નથી, તેનું જીવતું ઉદાહરણ છે રીક્ષાવાળો કાલુ – કાલીદાસ. ચોકબજારનો કાલીદાસ અત્યંત સાધારણ પરિવારનો ખૂબ મહેનતુ...
‘ગુજરાતમિત્ર’ તા. ૩૦/૩/૨૨ પ્રસ્તુત દર્પણપૂર્તિ દ્વારા ભારત દેશના ન્યુકિલઅર પાવર પ્લાન્ટ અંગેની રસપ્રદ માહિતી, ફાસ્ટફુડ વિરુધ્ધ સામાન્ય પૌષ્ટિક ભોજન અંગેનાં આહારશાસ્ત્રીઓનાં મંતવ્યો,...
પાકિસ્તાનમાં છેલ્લા 4 વર્ષની સૌથી મોટી રાજકીય ઉથલપાથલનો મંચ તૈયાર થઈ ગયો હતો પરંતુ આખરે વડાપ્રધાન ઈમરાન ખાનને રાહત મળી છે. ડેપ્યુટી...
આજનો માનવી બસ પોતાનો જ સ્વાર્થ જુએ છે,પોતાનો જ વિચાર કરે છે,પોતાના જ પરિવારનું વિચારે છે, પણ રાષ્ટ્રનું કદી વિચારતો નથી. દરેકને...
રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા અને યુરોપિય યુનિયન સાથે સંકળાયેલા વિકસીત દેશોની ભારતની ભૂમિકા ઉપર નજર...
ભારત કરતા વિદેશોમાં મેડિકલ શિક્ષણ ઘણું સસ્તુ છે એ બાબત યુક્રેન-રૂસ યુદ્ધમાં ઉજાગર થયું. દર વર્ષે ભારતમાં 10 થી 15 લાખ દેશમાં...
જવાહરલાલ નહેરુ પોતે કાશ્મીરી બ્રાહ્મણ હતા છતાં પ્રખર મુસ્લિમવાદી શેખ અબ્દુલ્લાની કહેવાતી દોસ્તીમાં ભરમાઈ જઈને ભારતના બંધારણમાં મુસલમાનો પૂરતી કાશ્મીરમાં સગવડ કરી...