નેતાનો અંગ્રેજીમાં અર્થ થાય છે લીડર એટલે કે જે લોકોને લીડ કરે. તેમનું આચરણ લોકો માટે પ્રેરણા બને અને પ્રજા તેમના નકશે...
જો કોઈપણ રાજ્યની પ્રગતિ કરાવવી હોય તો તે રાજ્યમાં વહીવટનું માળખું સરળ અને શક્ય તેટલું મોટું હોવું જોઈએ પરંતુ આશરે 7 કરોડની...
ન્યાય પાલિકા એટલે કે અદાલતી વ્યવસ્થા એ લોકશાહીનો અગત્યનો પાયો ગણાય છે, લોકશાહી જ શા માટે? પ્રાચીન સમયથી રાજાશાહીમાં પણ ન્યાય તંત્રનું...
ભારતમાં ટેક્સના એટલાબધા માળખાઓ છે કે જ્યારે પણ બજેટ આવવાનું હોય ત્યારે લોકો બજેટમાં શેની જાહેરાતો થશે તેની આતુરતાથી રાહ જોતા હોય...
લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને હરાવવા માટે ઘણા વિરોધપક્ષો ભેગા થયા અને પોતાનું એક નવું ગઠબધન બનાવ્યું. કોંગ્રેસની આગેવાની હેઠળના...
જેને વર્લ્ડ કોર્ટ પણ કહેવામાં આવે છે તે યુએનની અદાલતે ઇઝરાયલને ગાઝામાં નરસંહારના કૃત્યોને રોકવા માટે તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે,...
ઈરાન-પાકિસ્તાન બોર્ડર પાસે બંદૂકધારીઓએ 9 પાકિસ્તાનીઓની હત્યા કરી છે. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂત મુદસ્સીર ટીપુએ આ વાતની પુષ્ટિ કરી છે.તે જ સમયે ઈરાની...
બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આગામી એક-બે દિવસમાં બિહારમાં JDU અને BJP એટલે કે NDA 2020ની ફોર્મ્યુલા મુજબ ફરીથી સરકાર...
અયોધ્યામાં રામમંદિરમાં ભારે ધામધૂમ સાથે રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને રાજકીય પક્ષો દ્વારા રાજકીય રંગ આપવામાં આવ્યો. ભાજપે...
સોમવારે બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો ત્યારે દેશમાં તો સ્વાભાવિક રીતે ખુશાલી મનાવવામાં આવી જ, પરંતુ...