એક અતિ શ્રીમંત શેઠ એક સંત પાસે આવ્યા અને બોલ્યા, ‘સંતશ્રી મારે સાચો ધર્મ જાણવો છે અને તેનું પાલન કરી સાચું પુણ્ય...
ગુજરાત સરકારે સ્કૂલોમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો નિર્ણય જાહેર કર્યો તેને કારણે વિવાદ થયા વિના રહેવાનો નથી. ગુજરાતનું ઉદાહરણ લઈને કર્ણાટકની ભાજપ...
ગંગામાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે.એ માન્યતા લઈને બધા શ્રદ્ધાળુઓ આંખ મીંચીનેઆ વિશેનો પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસને પણ પૂછવામાં આવ્યો હતોઃ...
મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય, અને પરિવાર નિરાંત અનુભવે, એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરે બધાં બહાર આવવા માંડ્યા....
જેમના માથે ભાજપનો સિક્કો લગાડવામાં આવ્યો છે તેવા ઘણા બધા પત્રકારો, કટારલેખકો, સમીક્ષકો અને ચોક્કસ પક્ષના રાજકારણીઓ જ્યારે કોઈ ફિલ્મના મોંફાટ વખાણ...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું કે, ‘જીવનમાં આગળ વધવા અને ક્યારેય પાછા ન પડવા કઈ વસ્તુઓ સાચવવી જોઈએ તે મને કહો. કોઈ...
મુંબઇમાં બોરીવલી ખાતે આવેલી ૨,૦૦૦ વર્ષ પુરાણી કાન્હેરી ગુફાઓમાં પીવાના પાણી માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તે આજે પણ કાર્યરત...
એક અંકલ મોર્નિંગ વોક પર જતા અને ચાલી લીધા બાદ પોતાના મિત્રો સાથે બેસીને સરસ પોતાના અનુભવની વાતો કરતા.તેમની વાતો એટલી સરસ...
ભારતમાં જે કાયદાની કોર્ટો છે તેમનું કાર્યક્ષેત્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. તેમને ધર્મના પ્રવર્તકો કે ધર્મગુરુઓ દ્વારા ઘડવામાં...
એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ...