એક સંવાદ વાંચવામાં આવ્યો હતો તેની આ પ્રતિક્રિયા છે. હે સ્ત્રી તું કોણ છે? તું અબળા નથી, બળનો સ્રોત છે. ગુણનો ભંડાર...
એક જનરલ મેનેજરને પટાવાળા કરતાં ઓછું પેન્શન મળે એવું બને ખરું? જી હા, રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ જેઓ રિટાયર્ડ થયાં છે અને પેન્શન...
સનાતન ધર્મમાં હિન્દુ દેવી દેવતાઓને પ્રસાદ ધરાવવાની પરંપરા ચાલી આવેલી છે.સત્યનારાયણની કથામાં શીરાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.માતાજીની નવખંડ થાળમાં લાપસી,લાડુ,ખીર,પુરી,રોટલી હોય છે.ગુજરાતનાં...
ચીન ક્યારેય આપણું દોસ્ત હતું જ નહીં અને છે જ નહીં અને કોઈ દિવસ બનવાનું પણ નથી. ચીને આપણા લગભગ બધા જ...
ભારત દેશમાં છાશવારે શિક્ષણનીતિ બદલાય છે. મેકોલેના વખતથી અંગ્રેજી તો ફરજિયાત. તેમાં આઝાદી પછી જે સરકાર બની તેની નજર વિદેશ તરફ વધારે...
થોડા દિવસ પહેલાં એક સમાચારપત્રમાં વાંચવા મળ્યું કે વડોદરાનાં ઘણાં વાલીઓએ વડોદરા શહેરમાં લગ્ન તેમજ અન્ય જાહેર પ્રસંગોએ જાહેર રસ્તા અને પાર્ટી...
ભારતમાં ચલણી નોટો પાછો ખેંચવાનો નિર્ણય આડકતરો રાજકીય સંબંધ ખરો.ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને ત્યાર બાદ ૧૯૭૭માં યોજાયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીની ખીચડી...
સુરત શહેરનું ગૌરવ વધે એવા બનાવો હમણાં હમણાં પ્રકાશમાં આવતા જાય છે. ડો. જ્યેન્દ્ર કાપડિયા અને નજમી કિનખાબવાળા મસ્કત ઓમાન ખાતે યોજાયેલ...
વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતનું વિશેષ મહત્ત્વ છે. વ્યકિતગત વિકાસ માટે જ નહિ, વ્યાવસાયિક રીતે રમતગમત ક્ષેત્રમાં પોતાની આગવી કારકિર્દી બનાવવા માટે પણ રમતો...
સ્વરાજ મેળવવામાં સફળ રહ્યા. સુરાજ્ય બનાવવામાં નિષ્ફળ નીવડ્યા. આઝાદી પચતી નથી અને ગુલામી કઠતી નથી. કડવી વાસ્તવિકતા એ છે કે દેશની મોટા...