તા. 23 માર્ચનાં રોજ ‘‘આકાશવાણીનાં સુરત કેન્દ્ર ઉપર સાંજે એક સુંદર કાર્યક્રમ રજૂ થયો જેમાં સુરતના રંગમંચનાં જાણીતા કલાકાર, દિગ્દર્શક કપિલદેવ શુક્લ...
આઝાદીની લડત સમયે આ સૂત્ર ગાંધીજીએ વ્યવહારમાં મુકી દેશવાસીઓને સક્રિય કરી આઝાદી જંગ જીત્યા હતા. પણ પછીના 56 વર્ષોમાં આપણે એ સૂત્ર...
લલિત મોદી, નીરવ મોદી બધા ચોરોની અટક મોદી જ કેમ નીકળે છે ? 2019ની ચૂંટણીમાં કર્ણાયકમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ...
દેશને નુકશાનકારક મતોના તૃષ્ટિકરણોમાંથી બહાર કાઢીને રાષ્ટ્રવાદ અને વિકાસ વાદના ઉપકારક રસ્તે દોરનાર દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો દેશ...
રવિવારીય પૂર્તિમાં ‘જીવન સરિતાના તીરે’ કોલમમાં દિનેશ પંચાલે પ્રકૃતિ જ ઇશ્વરનો આધારકાર્ડ એ સંદર્ભે વાત દોહરાવી. આ બાબતે વિશેષ લખવાનું કે કુદરત...
૨૦૧૪ માં આઝાદ થયેલા આ નવા ભારતની વાતો ખૂબ જ નવીન છે.૨૦૧૪ પછી એક લાંબા વનવાસને પૂરો કરી દેશ રામરાજ્યમાં પ્રવેશ કરી...
કોઇનું પદ, પદવી, પ્રતિષ્ઠા, વિદ્વત્તા, કલા, સેવા, બળ, કૌશલ, શરીર સૌષ્ઠવ વગેરે જોઇને માણસ માણસ તરફે આકર્ષાય છે અને એ આકર્ષણ સ્વાભાવિક...
સુરતમાં રાહુલ ગાંધી એક બદનક્ષીનાં ગુન્હા સબબ તળે આરોપી તરીકે પધાર્યા અને એ કામમાં કોર્ટે કસુરદાર ઠેરવી સજા સુણાવી કિન્તુ જેલમાં 1...
તાજેતરમાં અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ કિરણ પટેલ નામની વ્યક્તિએ પોતાની ઓળખ પ્રાઈમ મિનિસ્ટર (પી.એમ. ઓ. )તરીકે ઓળખાવીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ...
ભારતમાં અંગ્રેજોના શાસનકાળમાં ઘાડાઓનો અનેકવિધ ઉપયોગ થતો હોવાથી ઘાડાઓ પાળતા તેને ખૂબજ લાડ અને હેતપૂર્વક રાખતા. દેશી ઘીના લાડવા સહિત સારામાં સારુ...