તા. 28/6/22 નું ‘ગુજરાતમિત્ર’ ખોલતાં ‘‘આસપાસ ચોપાસ’’ વિભાગ ઉપર દૃષ્ટિ પડતાં જ દિલમાં આનંદ છવાઈ ગયો. ‘સિયા’ એટલે સીતા અને ‘લજ’ એટલે...
‘ગુજરાતમિત્ર’ એક તટસ્થ વર્તમાનપત્ર છે, જેનો અનુભવ વાચકોને થતો જ હશે. તેની તટસ્થતાને કારણે ચર્ચાપત્ર વિભાગમાં મોદી સરકાર અને મોદીવિરોધી ચર્ચાપત્રીઓનાં ચર્ચાપત્રો...
ભારતનો દરેક નાગરિક પછી તે કોઈ પણ ધર્મ કે કોમનો હોય તે છેવટે એક ભારતીય નાગરિક જ છે. હું પોતે કોઇ પણ...
ગુજરાતમિત્ર દૈનિકના 30 જૂનના છેલ્લા પાના ઉપર સમાચાર હતા કે ભરૂચની એક સરકારી મિશ્ર શાળામાં શિક્ષકની ગેરહાજરીમાં જે તે શાળામાં મધ્યાહન ભોજન...
ભગવાનની મહેરબાની છે કે ઘણા વર્ષો પછી સુરત શહેરમાં આ વર્ષે સમયસર વરસાદનું આગમન થયું છે. આ શહેરીકરણના યુગમાં આપણે સૌ જાણીએ...
તાજેતરમાં ભાજપના પ્રવકતા જેની નિમણૂક ખુદ અમિત શાહે કરેલી એ નુપૂર શર્માએ મહંમદ પયગંબર વિશે વિવાદી ટીપ્પણી કરતા આખા મુસ્લિમ વિશ્વમાં એના...
મહારાષ્ટ્રની શિવસેનામાં હાલ ભંગાણ પડયું અને એકનાથ શિંદેએ બાગી ધારાસભ્યોની મદદથી બળવો કર્યો હતો. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરત લવાયા. કેટલાંકને ગુવાહટી લઇ...
આપણી આજની પેઢીને વડીલોને પગે લાગવાની (ચરણ સ્પર્શ) પધ્ધતિની વૈજ્ઞાનિક અને આધ્યાત્મિકતાની જાણકારી જુની પેઢીને હતી તેટલી આજે નથી. આપણા સૌની ફરજ...
તા. 21-06-2022 ના અંકમાં ટુ ધ પોઈન્ટ કોલમમાં એના લેખક દ્વારા અગ્નિપથ યોજના વિશેના વિચાર વાંચી દુ:ખદ આંચકો લાગ્યો. બિલકુલ સમજ્યા વિના...
થોડા દિવસ પહેલાં વાંચવામાં આવેલ કે દેવગઢ બારીઆમાં દાહોદના ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુનિલભાઇ રામસિંહભાઇ ડામોરની પત્નીએ સીઝેરિયન દ્વારા ગત મહિનાની ૨૭...