આજકાલ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે જયારે રસ્તો નવો બને ત્યારે ઉપરથી દેખાવમાં જોઇએ ત્યારે બરાબર લાગે પરંતુ...
તાજેતરમાં એવા અખબારી અહેવાલો વાંચવા જોતા મળ્યા કે આજના સમયમાં ભારત સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ પૂરૂં પાડવાની યોજના ચલાવી રહી...
સુરત અને ગુજરાતનો વિકાસ માટે કેન્દ્રની નરાચહ રાવ સરકારે હવાલાકાંડની સુરત-મુંબઇ-અયોદ્યામાં તોફાન કરી સુરતમાં કોંગ્રેસના સભ્યો પક્ષ પલટો કરવી બીજેપી ગયા હતા....
જિંદગીની વાસ્તવિકતા સમજાવતો એક ટુચકો વાંચવામાં આવ્યો, જે એવું કહેવા માંગે છે કે કોઈની જિંદગીનો કોઈ ભરોસો હોતો નથી. કોણ, ક્યારે આ...
ઝેન વિચારધારા એ બૌધ્ધ ધર્મનું સૌથી ઉમદા કહી શકાય તેવુ પ્રદાન છે. 5મી સદીના અંત ભાગમાં બૌધ્ધ ધર્મ દ્વારા ઝેન વિચાર ચીનમાં...
હમણા જ મળતા સમાચાર મુજબ સુરતને ટૂંક સમયમા બે સુપર ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ મળી રહ્યા છે. હજરત નિઝામુદ્દીન એક્સપ્રેસ અને પુણે અમદાવાદ...
તે ચૂંટણી આવે ત્યારે પ્રજા યાદ આવે છે. કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે ત્યારે પ્રજાના સેવકો પ્રજાના ભક્તોનો રાફડો ફાટે છે. ચૂંટાયા...
વેદકાલીન કથામાં અમૃતમંથનમાંથી વિષ પણ નીકળ્યું હતું. આજે એ કથા સાથે વ્યથા વધી છે, સમુદ્રોમાં વિષ સમાન પ્રદૂષણોના વધી રહેલા પ્રમાણની. માનવસમાજ...
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કિનારે આવેલું એક ગામ નામે ભાડભૂત, જ્યાં 18 વર્ષે મેળો ભરાય. મારું પ્રાથમિક શિક્ષણ ધો.6 સુધી ત્યાં થયું....
અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની અવગણના કરીને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે તા. 25-06-1974ના દિને રાષ્ટ્રમાં ‘કટોકટી’ લાદી દીધી...