ડાકોર: ઠાસરા ગામમાં આવેલ ધોબીઘાટમાં છેલ્લાં એક વર્ષથી અસહ્ય ગંદકી અને જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. જેને પગલે ગામની મહિલાઓને કપડાં...
દાહોદ: દાહોદ એલ.સી.બી. પોલીસે ઝાલોદ ત્રણ રસ્તા ઉપરથી બે ઈસમોને ચોરીની મોટરસાઇકલો સાથે ઝડપી ગાંધીનગરથી ચોરી કરેલી ૯ મોટરસાઈકલો સાથે ૬ આરોપીઓને...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પાલિકાનાં સીઓ એ રાધેગોવિંદ રોડ ઉપર બનેલા કોમ્લેક્સનાં માલિકને કોઇપણ નોટિસ વગર ઓચિંતા સીલ મારી અને ઓચિંતા સીલ...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરને અતિ ભવ્ય અને વિશાળરૂપ આપી માતાજીના મંદિરની કાયાપલટ કરાયા બાદ ઐતિહાસિક મંદિરના શિખર પર...
નડિયાદ: નડિયાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ઓછો થતો નથી. જેના કારણે સામાન્ય પ્રજામાં નારાજગી ઉભી થઈ છે.નડિયાદ શહેરમાં રખડતા ઢોરોને હટાવવા મુદ્દે...
નડિયાદ: નડિયાદમાં આજે સરદાર ભવન બહાર આવેલી ગાંધીજીની પ્રતિમાની ફરતેની રેલિંગનું સમારકામ ન કરવા બદલ પૂર્વ કેન્દ્રીય મંત્રી ગિન્નાયા હતા. તેમણે આ...
દાહોદ: દાહોદના રેલ્વે સ્ટેશનથી મળી આવેલા બાળકને તેના પરીવારને સોપાયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. મૂળ રાજસ્થાનના નિમ્બાબાસ ગામનો બાળક હોવાનું તપાસમાં...
આણંદ : ખંભાત તાલુકાના સાયમા ગામે એક સપ્તાહ પહેલા આધેડના મોતને લઇ ભારે હોબાળો મચ્યો હતો. જેની તપાસ દરમિયાન તેના પુત્રએ જ...
પેટલાદ: કેન્દ્ર સરકાર દ્વારા ઘર વિહોણાને પોતાનું ઘર આપવાના અભિગમ સાથે વર્ષ 2017માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરૂ કરવામાં આવી હતી. જે...
નડિયાદ: નડિયાદ નગરમાં બાંધકામો સંદર્ભે તંત્રની ઢીલી નીતિના કારણે ગેરકાયદસર બાંધકામોની હારમાળા સર્જાઈ રહી છે. શહેરના મંજીપુરા રોડ પર રીમાન્ડ હોમની બહાર...