નડિયાદ: નડિયાદમાં નગરપાલિકાના પ્રમુખના ઘર નજીકનો રસ્તો છેલ્લા બે વર્ષથી બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા તેના સમારકામની તસ્દી લેવાઈ નહોતી. 24 સપ્ટેમ્બરે...
ગરબાડા: ગરબાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારો ની અંદર લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ, ત્યારે લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ...
કાલોલ: કાલોલ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા નવરાત્રી બાદ ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે...
નડિયાદ: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ ૯ મી ઓક્ટોબરને રવિવારના રોજ આસો સુદ પૂનમ નિમિત્તે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે....
નડિયાદ: આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં સમયસર વરસાદના પગલે ચોમાસુ પાક સારો ઉતરવાની આશા બંધાઇ હતી. પરંતુ દશેરાના બીજા દિવસથી પાછોતરા વરસાદના...
વિરપુર : વિરપુર તાલુકામાં ચોમાસુ પુરૂ થવા આવ્યું છતાં સિંચાઇ અને પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેના પગલે રોષે ભરાયેલા તાલુકાના...
આણંદ : ખંભાતના ઉંદેલ ગામે રહેતી પરિણીતા 5મી ઓક્ટોબરના રોજ સાંજે ઘરે હતી, તે સમયે ભાવનગરથી તેનો જેઠ આવ્યો હતો અને તેની...
નડિયાદ: ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કોમી છમકલા અંગે ભાજપને જવાબદાર ઠેરવતા રાજકારણ ગરમાયુ છે. જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન ત્રણથી ચાર મોટી ઘટનાઓ...
આણંદ : ચરોતરમાં ઠંડીની શરુઆતની સમયમાં બંગાલની ખાડીમાં ડિસ્ટર્બન્સ થતાં વાતાવરણ પલટાયું છે. ગુરૂવારની રાત્રે નડિયાદ અને આણંદમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ગુરૂવારના રોજ સિન્ડીકેટ સભા મળી હતી. જેમાં વિવિધ વિષયના પ્રોફેસરની ભરતી સહિત 62 ઠરાવો શાંતિપૂર્ણ...