AHMADABAD : કોરોના મહામારીમાં કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) દર્દીના સ્વજનો ચિંતા સાથે એક કેમિસ્ટથી બીજી કેમિસ્ટ અથવા હોસ્પિટલોના વેચાણ કેન્દ્ર...
GANDHINAGAR : અમદાવાદમાં રવિવારે ફરીથી સવારથી ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર ( REMDESIVIR ) ઈન્જેકશની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી.પોતાના સ્વજનોને બચાવવા...
ગુજરાત હેલ્થ ઈમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે, તેવા નિરીક્ષણ સાથે ગુજરાત હાઈકોર્ચના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ડિવીઝન બેન્ચે...
કોરોનાના કેસો ગુજરાતમાં 3.42 લાખને પાર કરી જતાં પહેલા રાજયમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ કર્યા પછી હવે રાજ્ય સરકારે તમામ કોલેજોમાં શિક્ષણ...
આજે રવિવારે કોરોનાના મહામારીના કારણે રેકોર્ડબ્રેક 54 દર્દીઓનાં મૃત્યું થતાં હાહાકાર મચી ગયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ...
AHMADABAD : કોરોનાના ( CORONA ) દર્દીનો જીવ બચાવવા માત્ર છ ઈંન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરના સંપર્કો અને રઝળપાટ કરતા લોકોને...
GANDHINAGAR : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના( CORONA ) 5011 કેસો નોંધાતા ભયાવહ સ્થિતિ પેદા થવા પામી છે. જયારે છેલ્લા 24 કાલકમાં...
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે કોરોનાને હરાવવાની લડાઈમાં ક્યારેય રાજનીતિ ન હોય શકે. બીજી તરફ સંખ્યાબંધ દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન...
સુરત: (Surat) શહેરમાં કોરોનાકાળમાં ખાનગી લેબોરેટરી અને સિટીસ્કેન સેન્ટરો દર્દીઓ પાસેથી બેફામ પૈસા વસૂલી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કે...
GANDHINAGAR : રાજયમાં એક તરફ કોરોનાના ( CORONA) કારણે 42 દર્દીઓનું મોત નીપજયું છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ કોરોનાએ 24 જેટલા...