વડોદરા : પાલિકા દ્વારા સિંધરોટ ખાતે મહીસાગર નદીમાં વિયરના ઉપરવાસમાં ૩૦૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ઇન્ટેક વેલ તેમજ સિધરોટ ગામમાં ૧૫૦ એમ.એલ.ડી.નો વોટર ટ્રીટમેન્ટ...
હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના જીણોદ્વાર પામેલ અતિ ભવ્ય અને વિશાળ મંદિરના શિખર પર દાયકાઓ બાદ ધજા ચડાવવામાં આવશે....
વડોદરા : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન આજે શહેરમાં મચ્છીપીઠ વિસ્તારના રસ્તા પર...
શહેરા: શહેરા તાલુકાના નરસાણા ગામ ના નાડા ફળીયા માં બે કુંટુંબ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જ્યારે આ ઝગડામાં એક પરીવારના...
નડિયાદ; નડિયાદ એસ.ટી ડિવિઝનમાંથી પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે મોટાભાગની બસો ફાળવી દેવામાં આવી હોવાથી ગુરૂવાર અને શુક્રવારના રોજ ખેડા-આણંદ જિલ્લાના બસમથકોમાં હજારો મુસાફરો...
નડિયાદ: નડિયાદ તાલુકાના વડતાલમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતાં વરલીમટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગારધામ ચલાવનાર દંપતિ સહિત કુલ...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં પાણીની અછત અને નીચા જતા જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે 75.67 કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત...
કેરી ફળોનો રાજા કહેવાય છે આપણે બધાં જ વર્ષમાં એક વાર મળતી કેરી પાછળ ગાંડા થઇએ છીએ. કેરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે...
કેમ છો?વેકેશન પૂરું થઇ ગયું? આજથી સ્કૂલ – કોલેજ – લંચબોકસ – ટિફિન અને ટયુશન અને હોમવર્કની દોડધામ શરૂ… નવું એકેડમિક યર...
સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખે છે. માન્યતા છે કે, આ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ...