વિકાસની ગાથા એ વિકાસના કાર્ય કરવા માટેનો અરીસો ગણાય છે. વિકાસ માટે કોઇ વિકાસશીલ પાસે શીખવું જોઇએ એ માટે એની સફળતા નહિ...
કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાએ ભલે વિશ્વના અનેક દેશોના અર્થતંત્રનો દાટ વાળી નાખ્યો હોય અને મોટા પ્રમાણમાં લોકોને આર્થિક મુશ્કેલીઓમાં મૂકી દીધા હોય પણ...
કોરોનાવાયરસનો રોગચાળો આપણી પાસેથી ઘણા બધા મહાનુભાવોને ઝૂંટવી ગયો અને તેમાં હાલમાં વધુ એક ઉમેરાયા સોલી સોરાબજી. આ સોજ્જા મજાના બાવાજી આમ...
કોરોનાની બીજી લહેરે અનેક સ્વજનો ગુમાવ્યા તેની યાદ તો જેઓએ કુટુંબના આધારસ્તંભ, મોભી ગુમાવ્યો હોય તેને જિંદગીભર સતાવતી રહેશે. કેમકે માયાવી જીવનમાં...
જીવનમાં દરેક વ્યકિતને લાંબુ જીવવાની તમન્ના હોય છે અને સાથે સાથે કશું નવું કરી જવાની ખ્વાઇશ પણ હોય છે. પરંતુ જીવન અને...
અત્યારની કોરોનાની મહામારીમાં સાધનો ખૂટી પડ્યાં અને મેન પાવરની પણ એટલી જ ભયંકર અછત ઊભી થઇ છે. કોઈ પણ સરકારી ખાતામાં જઈએ...
તા. 20 જૂન 2020 ના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્રમાં ‘પ્રસિધ્ધિની આ તે કેવી ઘેલછા’ શીર્ષક હેઠળ લખેલું કે કોરોના સામે આપણી પાસે ત્રણ જ...
કોરોના મહામારીમાં માણસની જિંદગીની સૌથી પહેલી ચિંતા માણસને પોતાને પછી સરકારને હોય એ સ્વાભાવિક છે. અને જરૂરી પણ છે. તેથી સરકારનું સઘળું...
એક તરફ આખું વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ભારતમાં પણ રોજના કોરોનાના કેસનો આંક 4 લાખથી પણ વધારે થઈ ગયો...
આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે...