ભારતના વડા પ્રધાન કે ભૂતપૂર્વ વડા પ્રધાન પણ દેશમાં ગમે ત્યાં જાય તો તેમની સુરક્ષાની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) નામનું અદ્યતન...
ભારતમાં કામ કરતી અનેક બિનસરકારી સંસ્થાઓ દર વર્ષે કરોડો ડોલરનું વિદેશી ભંડોળ મેળવીને તેનો ઉપયોગ દેશને તોડવામાં અને વટાળપ્રવૃત્તિ કરવામાં કરતી હતી....
આપણો સમાજ વાત નારીને પુરુષસમોવડી ગણવાની કરે છે, પણ જ્યારે મહિલાઓનું અપમાન કરવાની તક મળે છે, ત્યારે તેને છોડતો નથી. આ પુરુષપ્રધાન...
કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે લગભગ ૩.૫ ટ્રિલિયન (૩,૫૦૦ અબજ) ડોલર છાપીને લોકોને આપ્યા હોવાથી અમેરિકાનો ડોલર નબળો પડી ગયો છે. અમેરિકા...
રામના નામે પથરા તરે, તો રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ કેમ ન તરે? થોડા સમય પહેલાં અયોધ્યામાં બંધાઇ રહેલા શ્રી રામ મંદિર નજીકની...
આપણી સરકાર કેટલાંક પગલાંઓ એવાં ભરે છે, જેની પાછળના સરકારના ઇરાદાઓ કદી સમજી શકાતા નથી. કન્યાઓની લગ્નની લઘુતમ ઉંમર ૧૮ વર્ષથી વધારીને...
ભારતની સંસદમાં કાયદાઓ બને છે ત્યારે નાગરિકોને એક વાત કરવામાં આવે છે, પણ જ્યારે કાયદાનો અમલ કરવાની વાત આવે છે ત્યારે નિયમો...
રાજકારણ બહુ ખરાબ ચીજ છે. ચૂંટણી જીતવા માટે રાજકારણીઓ પ્રજામાં ભાગલા પડાવવાની અને રમખાણો કરાવવાની હદે પણ જતા હોય છે. અમુક રાજ્યોમાં...
સરકારે પહેલાં સંસદમાં બેન્કો ઊઠી જાય તો ખાતેદારોને પાંચ લાખ રૂપિયાનો વીમો આપતો કાયદો પસાર કર્યો અને હવે પબ્લિક સેક્ટરની બેન્કોનું ખાનગીકરણ...
ભાજપને (BJP) રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ ફળ્યો છે. ૧૯૮૪ માં લોકસભામાં ભાજપના બે સભ્યો હતા, તેમાંથી ૨૦૧૯ માં ૩૦૨ કરવામાં અયોધ્યા (Ayodhya)...