આધુનિક સમાજના સૌથી કમનસીબ વર્ગને ખૂબ જ સુસંગત નામ ‘દર્દી’ આપવામાં આવ્યું છે. સદીઓથી આ વિભાગ ખૂબ જ ધીરજપૂર્વક એવી યાતનાઓ સહન...
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા તેને કારણે હિન્દુ સંસ્કૃતિનાં કેટલાંક મહત્ત્વનાં કેન્દ્રો પાકિસ્તાનમાં ચાલ્યા ગયાં હતાં, જેમાં હિંગળાજ માતાના મૂળ સ્થાનકની જેમ કાશ્મીરમાં આવેલી...
સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની અરજીનો વિરોધ કરવા વિવિધ ધર્મોના ધાર્મિક નેતાઓએ હાથ મિલાવ્યા છે. કેટલાકે સમલૈંગિક લગ્નોની તરફેણમાં અરજીઓનો વિરોધ...
આફ્રિકન દેશ સુદાનમાં ઘણા દિવસોથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેના સંઘર્ષમાં સતત જાનહાનિ થઈ રહી છે. એવું માનવામાં...
ભારતીય સંસ્કૃતિમાં જે ૧૬ સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં લગ્નસંસ્કાર પણ અગત્યનો સંસ્કાર છે. પ્રાચીન શાસ્ત્રોમાં લગ્નની જે વ્યાખ્યા કરવામાં આવી...
ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટામાં ભરતી આવતી હોય છે. ટિકિટો કાયમ મર્યાદિત હોય છે, પણ ટિકિટવાંચ્છુઓની વાસના...
ભારતની ન્યાયપ્રથા એટલી ધીમી છે કે કોઈ રીઢા ગુનેગારને ફાંસીના માંચડે પહોંચાડતા દાયકાઓ નીકળી જાય છે. ઉત્તર પ્રદેશની સરકારે ન્યાયપ્રથા સુધારવાને બદલે...
ભારતીય રાજકારણના જૂના જોગી શરદ પવારે અદાણી પ્રકરણ બાબતમાં જેપીસી દ્વારા તપાસ કરવાની વિપક્ષી માગણી સાથે સંમત ન થઈને વિપક્ષી એકતામાં ભંગાણ...
આજે શ્રીમંત અને શિક્ષિત માબાપોમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક આંધળો ક્રેઝ ચાલ્યો છે. શ્રીમંતોનું અનુકરણ કરતા હોય તેમ મધ્યમ અને...
ઇ.સ. ૧૯૪૪માં બીજાં વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે સાથે એક નવા વર્લ્ડ ઓર્ડરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અમેરિકા ટોચના સ્થાને બિરાજીત થયું...