એક અતિ શ્રીમંત શેઠ એક સંત પાસે આવ્યા અને બોલ્યા, ‘સંતશ્રી મારે સાચો ધર્મ જાણવો છે અને તેનું પાલન કરી સાચું પુણ્ય...
ગંગામાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે.એ માન્યતા લઈને બધા શ્રદ્ધાળુઓ આંખ મીંચીનેઆ વિશેનો પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસને પણ પૂછવામાં આવ્યો હતોઃ...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું કે, ‘જીવનમાં આગળ વધવા અને ક્યારેય પાછા ન પડવા કઈ વસ્તુઓ સાચવવી જોઈએ તે મને કહો. કોઈ...
એક અંકલ મોર્નિંગ વોક પર જતા અને ચાલી લીધા બાદ પોતાના મિત્રો સાથે બેસીને સરસ પોતાના અનુભવની વાતો કરતા.તેમની વાતો એટલી સરસ...
એક મોટીવેશનલ સેમિનારમાં એક સ્પીકર બોલ્યા, ‘આજે હું તમને એક એવી વસ્તુની વાત કરવાનો છું કે જે તમારી પાસે હોય તો સારું...
એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ...
નલીની અંગ્રેજીની પ્રોફેસર, પર્સનલ ટ્યુશન પણ કરે જીવન બરાબર આગળ વધી રહ્યું હતું બહારગામથી કોલેજમાં એક પ્રોફેસર આવ્યા, નામ નીલેશ અને નલીની...
ભગવાન તથાગત બુદ્ધના આશ્રમમાં તેમનો પિતરાઈ ભાઈ સુભગ રહેવા આવ્યો.પોતે ભગવાન બુદ્ધનો નજીકનો સંબંધી છે એ વાતને આગળ કરી, તેનો ગર્વ કરી...
એક દિવસ આશ્રમમાં નવા નવા આવેલા શિષ્યે પોતાની નાદાનીમાં ગુરુજીને કહ્યું ,”ગુરુજી ,મારા મનમાં એક ઈચ્છા જાગી છે કે અહીં બધા તમને...
એક નાની વાર્તા છે ,એક દિવસ હાથીએ નદી માં લાંબો સમય સ્નાન કર્યું ,પાણીમાં મજા કરી એકદમ સાફસુથરો થઈને હાથી પાણીની બહાર...