“કોંગ્રેસ”…. ખૂણામાં બેઠેલો એક “શબ્દ”રડી રહ્યો હતો, ઉપેક્ષિત અસહાય અને નિરાશ. એને રડતો જોઈ એની પાસે ગયા અને પૂછ્યું કે તું કોણ...
નૈતિક અધ:પતન! કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો નૈતિકતા છે અને અંધકારમય ભવિષ્યનું કારણ હોય છે નૈતિક અધ:પતન! અને શિક્ષણજગતમાં નૈતિક અધ:પતન એટલે...
દુનિયામાં ભારત માત્ર એવો દેશ છે, જ્યાં શિક્ષણમાં પોતાની ભાષાનું મહત્ત્વ નથી. ફ્રાંસમાં ફ્રેંચ,જર્મનીમાં જર્મન, ચીનમાં ચાઇનીસ ભાષામાં પ્રાથમિકથી પી.એચ.ડી. સુધીનું શિક્ષણ...
ગરબો એટલે જેના ગર્ભમાં દીવો – પ્રકાશ છે તે! આપણાં ઘરોમાં શ્રદ્ધાપૂર્વક જે ગરબો લવાય છે તે માટીનું વાસણ – ઘડો જેમાં...
‘રેંટિયા બારસ’ મહાત્મા ગાંધીનો ભારતીય પંચાંગ મુજબનો જન્મદિવસ ગયો અને 2જી ઓકટોબર તારીખ મુજબ હવે ઉજવાશે ત્યારે બાપુના આર્થિક, સામાજિક વિચારોની શરૂઆતમાં...
‘જેને રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવવું છે તેને શા માટે રોકવો જોઇએ?’ સરકારી શિક્ષણ સંસ્થાઓ હોય જ પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓ પણ હોય...
“કુવરબાઈ નું મામેરું કૃતિ ના લેખક કોણ છે”? ‘શ્રી મયુર”…આજથી વીસ વર્ષ પહેલા, આ કરુણ કટાક્ષ ખરેખર બન્યો હતો. જ્યારે એક સાક્ષરે...
કોઇ પણ રાજય કે દેશમાં કોઇ એક અધિકારી કે બે – પાંચ અધિકારીઓના ‘તુક્કા’થી આખું શિક્ષણ હિલોળે ચડતું હોય તે દેશ કે...
શું તમે એવા દ્રશ્યની કલ્પના કરી છે કે ઉત્તર પ્રદેશ, છત્તીશગઢ રાજસ્થાનના છેવાડાના ગામડામાં આવેલી કોલેજ જયાં વિદ્યાર્થીને માતૃભાષા ઉપરાંત શુદ્ધ હિન્દી...
‘‘શિક્ષકો અને અધ્યાપકો સંશોધન જ કરતા નથી!’’ સાચી વાત છે. તદ્દન સત્ય. જુઓ દેશમાં મેનેજમેન્ટની ટોચની સંસ્થાઓએ ભારતમાં લોકશાહી સંચાલન સિધ્ધાંતો અને...