‘‘શિક્ષકો અને અધ્યાપકો સંશોધન જ કરતા નથી!’’ સાચી વાત છે. તદ્દન સત્ય. જુઓ દેશમાં મેનેજમેન્ટની ટોચની સંસ્થાઓએ ભારતમાં લોકશાહી સંચાલન સિધ્ધાંતો અને...
ગુજરાતના વરસાદી વાતાવરણમાં વરસાદની સાથે વચનોની ‘હેલી’ શરૂ થઇ છે. વર્ષ 2017 માં ચૂંટણી જીતતાં જીતતાં હારી જનારી કોંગ્રેસ પાર્ટીને હજી હમણાં...
નંદઘેર આનદ ભયો જય કનેયા લાલ કી…જન્માષ્ટમીનું પર્વ રંગે ચંગે ઉજવાઈ ગયું. ઈંગ્લીશ મીડીયમમાં જેમનાં બાળકો ભણે છે તેવાં માતા પિતા પણ...
અભિનંદન! સૌ દેશવાસીઓને! સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવામાં છે. કેટલાં નામી-અનામી લોકોનાં બલિદાનો પર આ સ્વતંત્રતા મળી હતી. મેઘાણીએ માટે જ લખ્યું...
આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનનો એ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કે તેના વગરનું જીવન વિચારવું પણ અસંભવ લાગે છે અને માટે કમ્પ્યુટર...
15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીને 76 મા વર્ષમાં પ્રવેશ કરશે. પણ મૂળભૂત સ્વતંત્રતાના અનુભવથી આપણે ઘણાં...
કોરોનાકાળમાં આરોગ્યની અપૂરતી સગવડોએ ઘેર ઘેર ‘ડૂસકાં’ મોકલ્યાં. હમણાં વરસાદમાં શહેર આયોજનની નિષ્ફળતાએ વ્યવસ્થાને પાણીમાં ડૂબાડી દીધી. હવે ‘કેમીકલયુકત નશાકાંડે મોતનો હાહાકાર...
શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણ એ આધુનિક આર્થિક વિકાસનું અગત્યનું પરિબળ અને લક્ષણ છે. આર્થિક પ્રગતિ શ્રમવિભાજનના સિધ્ધાંતને કારણે જ ઝડપી બની છે. ‘‘...
‘એક દેશ એક ટેક્ષ’નું સૂત્ર જોરદાર સમાનતા ઊભી કરી રહ્યું છે. હવે દેશનાં ગરીબો, શ્રમિકો પણ અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો, નેતાઓની સાથે છાસની...
વ્યકિતત્વવિકાસ એટલે કે ‘પર્સનાલીટી ડેવલપમેન્ટ’નું એક નવું બજાર કહો કે દુકાન શિક્ષણના ક્ષેત્રમાં આવ્યું છે. આમ તો વ્યકિતત્વવિકાસ એ પ્રક્રિયા છે અને...