વાંચન થકી કોઈપણ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે, જેના દ્વારા જીવનમાં સંસ્કાર સિંચનની પ્રાપ્તિ, વિશાળ દૃષ્ટિકોણ, વૈચારિક શક્તિ અને સદગુણોની પ્રાપ્તિ...
હોમ, હવન, યજ્ઞ, અગ્નિહોત્ર સનાતન વૈદિક ધર્મનું મહત્ત્વનું અંગ છે. સીધીસાદી ભાષામાં કહીએ તો અગ્નિમાં શુદ્ધ સાત્ત્વિક દ્રવ્યોને હોમીને તે થકી વિશ્વ...
સંધ્યાકાળ એટલે માનવીની વૃદ્ધાવસ્થા. જેમ જેમ વય વૃધ્ધિ પામે તેમ તેમ ઉર્જા ઘટે પણ ઉત્સાહ ઘટવો ન જોઈએ. સ્વાસ્થ્ય માટે બેદરકાર ન...
બ્રિટીશ યુનિવર્સિટીના સંશોધકોના કલાયમેટ ચેન્ય નામના જર્નલમાં તાજેતરમાં એક રીસર્ચ લેખ પ્રસિદ્ધ થયેલ છે જેમાં આપણા દેશને ચેતવણી આપતા જણાવવામાં આવેલ છે...
ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેકવાર વાટાઘાટો થઈ હોવા છતાં કોઈ સહમતિ બની શકી નથી. હવે ખેડૂતો આંદોલન(Farmers Protest) વધુ ઉગ્ર બનાવશે,...
ધોરણ 6 પાસ રાજુભાઇ વ્યાસે આજીવિકા માટે ડાયમંડ ફેકટરી ખોલી હતી. પરંતુ તેમણે વાંચનનો ખૂબ શોખ હોવાથી તેમના પર પુસ્તક વસાવવાની ધૂન...
જીવનમાં સદ્દવિચાર સાથે એનું આચરણ પણ જરૂરી હોય છે. એકલા સદ્દવિચારો રાખે કામ ન લાગે, એનું આચરણ કરવું પડે.એક સ્ત્રીએ જોડકાં બાળકોને...
બ્રાહ્મણ દરિદ્રતાની નિશાની તો જ્યોતિષ ભવ્ષ્ય વકતાની નિશાની પણ બંને નો દિશા અને ઉદ્દેશ એકજ, વ્યકિતના મગજમાં અંધવિશ્વાસ અને ડર ઉત્પન્ન કરી...
નવી દિલ્હી: ભારત (India) અને 4 યુરોપિયન દેશોના સંગઠન યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચે 10 માર્ચ રવિવારના રોજ એક મહત્વપૂર્ણ વેપાર...
કોઇ પણ જીવ હશે તો તે સુખની શોધમાં જ હશે અને એ સ્વાભાવિક છે. જો દૃષ્ટિ વિશાળ ન હશે તો બીજાને કષ્ટ...