ભુતકાળમાં જાપાન પર પરમાણું બોમ્બ ફેકવામાં આવ્યો હતો અને આથી બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનનો પરાજય થયો હતો. છતાં પણ પોતાની સંકલ્પ શક્તિ...
અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’નો વડો છે. વારિસ પંજાબ દે નો ગુજરાતીમાં અર્થ થાય છે પંજાબનો વારસદાર. આ સંસ્થાની સ્થાપના પંજાબી અભિનેતા...
નવી દિલ્હી: ખાલિસ્તાન સમર્થકો (Khalistan supporters) ભારતમાં (India) જ નહીં પણ વિદેશમાં પણ વિરોધ (Protest) કરી રહ્યા છે. પંજાબમાં (Punjab) ખાલિસ્તાનની માગ...
સુરત: સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટ એરલાઈન્સે એક પછી એક ફ્લાઈટ બંધ કરી સંપૂર્ણ ઓપરેશન સમેટી લેતા એર ઇન્ડિયા સામે ઈન્ડિગો એરલાઈન્સની એક...
હાલ પંજાબની ખાલીસ્તાન ચળવળ અંગે દેશભરમાં ચર્ચા અને ચિંતા છે. ‘ગુજરાતમિત્ર’ના તંત્રી લેખમાં અને લે. સમકિત શાહના ‘ટુ ધ પોઇન્ટ’ વિભાગમાં આ...
સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરાના વેપારી ભૂલ વિના જ કરોડોના દેવાદાર થઈ ગયા છે. એક સોદો ખોટો પડતાં વેપારીએ રોકડ...
આધુનિક યુગમાં ફેશનની બોલબાલા છે. વસ્ત્રો અને આભૂષણોમાં પણ રોજબરોજ નવી ફેશન આવે છે. ફિલ્મી કલાકરોની ફેશન તરત જ અમલમાં આવે છે....
એક સંત હતા. તેમની ખ્યાતિ ચારેકોર ફેલાયેલી હતી.તેમની પાસે અનેક શિષ્યો જ્ઞાન મેળવવા આવતાં પણ સંત બધાનો શિષ્ય તરીકે સ્વીકાર કરતા નહિ....
સુરત : ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા યુવકે મલ્ટીલેવલ પાર્કિંગમાં ગ્રે કાપડનો માલ મુકી રાખતા ગાડી પાર્ક કરવા જગ્યા નહીં રહેતી હોવાની ફરિયાદ એસએમસીના...
ભારતની લઘુમતીઓ માટે પ્રજાના સામુહિક માનસ દ્વારા એવું વલણ જાળવવામાં આવ્યું હતું કે તેઓ લઘુમતી છે તેથી બહુમતીએ તેઓનો ખાસ ખ્યાલ રાખવો...