સંત, શૂરા અને દાતારની ધરતી તરીકે ગુજરાત-સૌરાષ્ટ્ર ખૂબ વિખ્યાત છે. અહીં ડાકોર, સોમનાથ અને દ્વારિકા જેવા પૌરાણિક ધર્મસ્થાનો છે. મીરાં, નરસિંહ, શેઠ...
આપણે મૃત્યુ પછીની ગતિને સમજ્યા.અધ્યાત્મ માર્ગમાં ભગવાનને પામવા વિવિધ પ્રકારના સાધનોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. કેટલાક લોકો કઠીન તપ-વ્રત કરે છે તો કેટલાક...
આપણે ગાઇએ છીએ કે અન્ન તેવો ઓડકાર, પાણી તેવી વાણી, શરીરને આપણે જીવન જીવવાનું માધ્યમ માનતા હોઇએ તો તેમાં ભોજનનું મહત્ત્વ આપણે...
એક રાજા હતો. એ ખૂબ પ્રજાવત્સલ ગણાતો. એ પોતાની પ્રજાની દરેક લાગણી સ્વીકારતો અને કોઇ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતો. બન્યું...
સુરત: (Surat) વડોદરાની વિખ્યાત ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ શાસ્ત્રી (Astronomer) દિવ્યદર્શન પુરોહિતે દાવો કર્યો છે કે, ચાલુ મે માસ અને જૂન જુલાઈના ચોક્કસ...
કેટલાય પાસે અન્યાયી સંપત્તિ આવી હોય તેથી એવા લોકોના પગ જમીન પર ઠરતા જ નથી. ખોટે માર્ગે આવેલા પૈસામાંથી બીજા ધંધાનો વિકાસ...
આ વંચાતું હશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસેથી પાછા ફરી ચૂક્યા હશે. તેમનો કહેવાતો જેટ લેગ પણ ઘટી ગયો હશે....
હિન્દી ભાષાના કોઈ દુશ્મનો હોય તો એ હિન્દી હઠાગ્રહીઓ છે. હિન્દી હઠાગ્રહીઓ બે પ્રકારના છે. એક એ છે જેઓ શાસ્ત્રશુદ્ધ હિન્દીનો આગ્રહ...
સલમાન ખાનની ઇદ નિમિત્તે રજૂ થતી ફિલ્મોની સફળતાને અજય-અમિતાભની ‘રનવે 34’ કે ટાઇગરની ‘હીરોપંતી 2’ માત આપી શકી નથી. 2010ની ‘દબંગ’ થી...
ગઇ સદી સુધી, ભારતને શ્રેષ્ઠ સ્પિનરો પેદા કરતો દેશ માનવામાં આવતો હતો, પરંતુ સારો ઝડપી બોલર ભાગ્યે જ સામે આવતો હતો. 21મી...