જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે. આ રથયાત્રાનો મહોત્સવ 10 દિવસનો હોય છે. જે શુક્લપક્ષની અગિયારસનાં દિવસે પૂર્ણ થાય...
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પરંતુ શું તમે જાણો છો...
સુરત : સુરત (Surat) શહેરમાં આજે બે વર્ષ પછી રથયાત્રા (Rathyatra) નીકળશે ત્યારે પોલીસે (Police) કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાંપતો...
સુરત: (Surat) એ.કે. રોડ પર રહેતા અને કરિયાણાના દુકાનદારની (Shopkeeper) પત્ની સાથેના પરિવારના ફોટો ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પર બિભત્સ લખાણ સાથે મુકતા...
બર્મિંઘમ : પહેલીવાર કેપ્ટનશિપની (Captain) જવાબદારી સંભાળી રહેલા જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Cricket Team) શુક્રવારથી અહીં શરૂ થઇ રહેલી પાંચમી...
બારડોલી : બારડોલીના (Bardoli) ભંડારીવાડમાં એક શખ્સે યુવકને ચપ્પુ (Knife) મારી ઇજા પહોંચાડતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો. પોલીસે...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં અષાઢી બીજ 1લી જુલાઈ-2022ના રોજ અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન (God) જગન્નાથની 145મી રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર...
વ્યારા: વ્યારા (Vyara) નગરમાં આશરે સાત વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી રથયાત્રા (Rathyatra) આ વર્ષે પણ પરંપરાગત રીતે નગરનાં માર્ગોને (Road) દીપાવશે....
વલસાડ, નવસારી, બીલીમોરા : વલસાડ (Valsad) અને નવસારી (Navsari) જિલ્લા માટે હવે ખરા અર્થમાં ચિંતા વધી રહી છે. ગઇકાલે વલસાડમાં કોરોનાના (Corona)...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો આખરે ગુરુવારે (Thursday) અંત આવ્યો હતો. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ ગુરુવારે શપથ...