પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે (High court) બુધવારે વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque) કમ્પાઉન્ડમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની નિયમિત પૂજા માટે પરવાનગી...
નવી દિલ્હી: બિહાર (Bihar) સરકારના મંત્રી લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) સાથે ગેરવર્તન અને સુરક્ષા ભંગનો એક મોટો...
નવી દિલ્હી: ભારતના (India) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી શુક્રવારે 24 માર્ચના રોજ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં (Varansi) સૌર ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા જઈ...
વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે પીએમએ વારાણસી-ડિબ્રુગઢ વચ્ચે મુસાફરી કરી રહેલા નદી...
નવી દિલ્હી : શીત ઋતુને કારણે ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં હાલ ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીની (Visibility) સમસ્યા છે. આ સમસ્યા...
વારાણસી: જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. કોર્ટે તે બાબતને જાળવી રાખવા યોગ્ય ગણી અને તેના આધારે અરજીને...
ઉત્તર પ્રદેશના (UP) લખનૌમાં સીએમ (CM) આવાસ પર એક ફોન કોલ (Phone Call) કરવામાં આવ્યો છે. જેમાં વારાણસી કોર્ટને (Varanasi Court) બોમ્બથી...
નવીદિલ્હી: જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની (Varanasi) જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદના (Gnanavapi Masjid) વઝુખાનામાંથી મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની (Carbon dating) હિંદુ પક્ષની...
ઉત્તરપ્રદેશ: જ્ઞાનવાપી(Gyanvapi) મસ્જિદ(Mosque)-શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસી કોર્ટે(Varanasi Court) મહત્વનો ચુકાદો આપતાં હિન્દુ પક્ષ(Hindu party)ની દલીલ સ્વીકારી લીધી છે. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ...
ઉત્તરપ્રદેશ: વારાણસીના શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે સોમવારે મોટો ચુકાદો આપ્યો છે. શ્રૃંગાર ગૌરીમાં પૂજા કરવાના અધિકાર...