નવી દિલ્હી: વારાણસીના (Varanasi) જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શૃંગાર ગૌરીના નિયમિત દર્શન પૂજાના મામલામાં સોમવારે જિલ્લા અદાલતનો નિર્ણય આવશે. ડિસ્ટ્રિક્ટ જજ ડૉ. અજય...
વારાણસીઃ વારાણસીમાં ગંગા અને વરુણા નદીઓના જળસ્તર વધવાને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. શહેરના હરિશ્ચંદ્ર અને મણિકર્ણિકા ઘાટ પાણીમાં ડૂબી ગયા...
વારાણસી: સાવન મહિનામાં કાશી વિશ્વનાથ (Kasi Vishwnath) મંદિરમાં (Temple) ભક્તોની ભીડના કારણે મંદિરના ગર્ભગૃહમાં દર્શન માટે ભક્તો અને સેવકો વચ્ચે મારામારી (Fight)...
વારાણસી: વારાણસી(Varanasi)માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ(Serial bomb blast case)માં 16 વર્ષ બાદ ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દોષિત વલીઉલ્લાહ(Waliullah)ને ફાંસીની સજા સંભળાવી...
વારાણસી: જ્ઞાનવાપી(Gyanvapi) કેસ મામલે વારાણસી(Varanasi) ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં શિવલિંગ(Shivling)ને નુકસાન(Damage)...
વારાણસી: વારાણસી(varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque)ના વઝુખાનાને તંત્રએ 9 તાળાઓ સાથે સીલ(seal) કરી દીધું છે. તેમજ વઝુખાનાની સુરક્ષાની જવાબદારી CRPFને સોંપવામાં આવી છે....
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque) કેસમાં આજે સુનાવણી(Hearing) થશે નહીં. જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. મસ્જિદમાં 3 દિવસ સર્વે(Survey)...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque)ની અંદર વઝુખાનામાં શિવલિંગ(Shivling) હોવાના દાવા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi mosque)નો સર્વે(Survey) રિપોર્ટ(Report) હવે બે દિવસ બાદ કોર્ટમાં રજુ થશે. કોર્ટ કમિશ્નર વિશાલ સિંહે સંયુક્ત રીતે રિપોર્ટ રજૂ...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી(Gnanavapi) મસ્જિદ(Mosque) સંકુલના સર્વે(Survey) દરમિયાન સોમવારનાં રોજ શિવલિંગ મળ્યા હોવાના હિંદુ પક્ષે કરેલા દાવા મામલે રાજકારણ શરુ થઇ ગયું છે....