કાલોલ : સીઝનના પહેલા વરસાદે કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે. કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણનું...
મહિમા ચૌધરીએ 1997માં ‘પરદેશ’ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની પહેલી ફિલ્મથી જ સ્ટાર બની હતી. તે સમયમાં તેના અભિનયની...
અમેરિકામાં બે સાંસદો પર ગોળીબાર કરવામાં આવ્યો છે જેમાં ભૂતપૂર્વ સ્પીકર મેલિસા હોર્ટમેન અને તેમના પતિનો સમાવેશ થાય છે. આ કેસમાં મિનેસોટાના...
રૂપિયાની માંગણી કરતા ત્રિપુટી રૂપિયા પરત નહીં મળે તેવી દાદાગીરી કરવા લાગીઅન્ય એજન્સી કરતા ઓછા રૂપિયામાં વિઝા બનાવી આપવાના બહાને ઠગતા ભેજાબાજો...
કોઈ ગેરરીતે ન સર્જાય તેના માટે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવાઈ વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર પર 35 હજાર...
યુવકે યુવતીને લગ્ન કરવાના વાયદા આપી ઉદેપુર તથા હિંમતનગર ખાતે તેની સાથે રાખી શરીર સંબંધ બાંધ્યા યુવતી તેની સાથે રહેતી હોવા છતાં...
ઇજાગ્રસ્ત વૃદ્ધ ને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઇ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા (પ્રતિનિધિ) વડોદરા તા. 14 શહેરના નેશનલ હાઇવે નંબર...
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલ ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 12 ક્રૂ સભ્યો સહિત 297 લોકો મૃત્યુ પામ્યા...
શહેરના ગોલ્ડન ચોકડી પાસે શ્રદ્ધા હોટલમાં પરિણીત મહિલા પર ચપ્પુ બતાવી બે વાર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો થયા હતા અરજદાર આરોપીને રૂ...
ગાજવીજ સાથે વરસાદ પડતા લોકો ફફડી ઉઠ્યા(પ્રતિનિધિ) નડિયાદ, તા.14આણંદ અને નડિયાદ શહેર સહિત પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે....
દાહોદ: દાહોદ નજીક મુવાલીયા ગામે વીજળી પડવાથી પિતા-પુત્રના મોત થયા છે. મુવાલીયા ગામે ચોરા ફળિયા માં રહેતા પિતા-પુત્રના વીજળી પડવાથી ઘટના સ્થળે...
શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ સાથે ગરમીનું મોજું યથાવત રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા (પ્રતિનિધિ) વડોદરા તા. 14 વરસાદના...
ગેસ લીકેજના કારણે આગ લાગી, 2 બાળક અને 1 મહિલા દાઝી ગયાં (પ્રતિનિધિ) આણંદ તા.14આણંદના વિદ્યાનગર ખાતે રવિવારની સમીસાંજે ઘરેલું ગેસ લીકેજ...
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. બંને દેશોએ એકબીજા પર હુમલો કર્યો છે. દરમિયાન ઇઝરાયલે ફરી એકવાર ઇરાનને કડક...
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેના નિવેદનમાં SCO એ...
ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ બ્રિજની કામગીરી ને કારણે એક તરફનો માર્ગ બંધ છતાં ટ્રાફિક પોલીસ અને સમા પોલીસ દ્વારા કોઇપણ...
હાલોલ: હાલોલ તાલુકામાં શનિવારે સાંજે ખૂબ જ તીવ્ર વાવાઝોડા સાથે પવન ડમરીઓ ઉડી અને જોત જોતામાં મેઘરાજાની મહેર પણ થઈ હતી. હાલોલ...
બોડેલી:;છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી અતિ ભારે ગરમીનું વાતાવરણ સર્જાયું હતું .જેમાં લોકો ઘરની બહાર નીકળવાનો પણ પસંદ કરતા ન હતા....
12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર...
વાવાઝોડાની વચ્ચે વરસાદ પડતા ઠેર ઠેર ઝાડો, દીવાલો અને લોકોના ઘરોના છાપરાના પતરા ઉડી ગયા, વીજળી પડવાના બનાવો પણ બન્યા દાહોદ તા.૧૪...
12 જૂને અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. આ અકસ્માતના 28 કલાકમાં જ વિમાનનું બ્લેક...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ....
છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ગરમી પડી રહી હતી ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારોએ લગાવેલા બેનરો વાવાઝોડામાં ઉડ્યા આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને...
પ્લેન ક્રેશમાં વિમાનની 11A સીટ ભારે ચમત્કારિક બની હોવાનું લાગી રહ્યું છે કારણ કે તેની પર બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો...
આખરે દક્ષિણ આફ્રિકાના માથા પરથી ચોકર્સનું કલંક દૂર થયું છે. 27 વર્ષના લાંબા ઈંતજાર બાદ દક્ષિણ આફ્રિકાએ આઈસીસી (ICC) ટુર્નામેન્ટ જીતવામાં સફળતા...
12 જૂનના રોજ બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ...
12 જૂનના રોજ ગુજરાતમાં 242 મુસાફરો અને ક્રૂને લઈને લંડન જતું વિમાન AI171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ મેડિકલ...
ક્રિકેટના ઇતિહાસમાં, બાઉન્ડ્રી કેચ હંમેશા રમતના રોમાંચને વધારવામાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ કેચ ફક્ત મેચની દિશા જ બદલી નાખતા નથી,...
ગુરુવારે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરતના તાડવાડી રાંદેર વિસ્તારમાં રહેતા તબીબ દંપતીનું મૃત્યુ થયું છે. આ ગોઝારી ઘટનામાં એક પેસેન્જર રમેશકુમાર...
વિજય રૂપાણીના પુત્ર રુષભ રૂપાણી તા.14જૂન 2025નાં રોજ આજે શનિવારે અમદાવાદ પહોચ્યાં.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
કાલોલ :
સીઝનના પહેલા વરસાદે કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે. કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણનું વીજળી પડવાથી અકાળે મૃત્યુ થયું છે . આજ સાંજે તેઓ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે વીજળી પડવાથી તેઓનું મોત નિપજ્યું હોવાની વિગતો મળી રહી છે. રેફરલ હોસ્પિટલમાં તેઓના પરિવારજનો ને સાંત્વના આપવા સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ દોડી આવ્યા છે.