રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો....
શહેરની સામાજિક સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલસ્થિત શનિદેવ મંદિર પાસે 1500 મૃતદેહની તસવીરોનું ઓળખ માટે પ્રદર્શન યોજાયું હતું. જેમાં...
કોરોના સામેની લડતમાં હવે કેન્દ્રમાંથી 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવતાં જ શહેરમાં પણ તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીને...
: વાલોડ તાલુકાનાં વિરપોર કોલેજ પાસે માત્ર ૧૭ કલાકમાં ૨૩ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ પંખીઓનાં શંકાસ્પદ મોત થતાં બર્ડફ્લુની...
શહેરના વરાછા ખાતે આવેલી મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલે દર્દીને સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ ફિવરને હેમરેજિક...
ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોરોના વાયરસની રસી કોવાક્સિનની ટ્રાયલમાં ભાગ લેનાર 42 વર્ષીય વ્યક્તિનું નવ દિવસ પછી ભોપાલમાં અવસાન થયું હતું....
અમેરિકામાં જયોર્જિયાની ચૂંટણી બાદ ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલા હિંસક હુમલાઓની ઘટનાથી અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી હતી, પરંતુ બાઇડન તરફ...
ફોરેનરો તેમજ ભારતીયોના પણ મનપસંદ ગણાતા એના પર્યટન સ્થળ ગણાતા ગોવામાં હવે સરકાર બીચ પર ખુલ્લેઆમ દારુ પીનારા લોકોથી થાકી ગઈ છે.સરકારે...
મહારાષ્ટ્ર (MAHARASHTRA) ના નાગપુરમાં 30 વર્ષીય વ્યક્તિનું મોત (DEATH) નીપજ્યું હતું, જેને સેક્સ દરમિયાન એક મહિલાએ ખુરશીથી બાંધી દીધો હતો. ન્યૂઝ એજન્સીના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ શનિવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. ત્રીજા દિવસનો ખેલ...
ફાઈઝર (PFIZER) ની કોરોના રસી (CORONA VACCINE) મૂકયાના ત્રણ અઠવાડિયા પછી યુકેની નર્સ કોરોના પોઝિટિવ બની. ફાઈઝર કંપનીનો દાવો છે કે તેની...
ભારતમાં બનાવાયેલી બે સ્વદેશી રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ કોવિડ રસીકરણ (COVID VACCINETION) અભિયાન ટૂંક સમયમાં દેશમાં શરૂ થવા જઈ રહ્યું...
લદ્દાખમાં એક ચીની સૈનિકને ભારતીય સૈન્યએ પકડી પાડ્યો છે. આ ચીની સૈનિક ભારતની સીમમાં ફરતો હતો. આ સૈનિક ચૂસુલ સેક્ટરની ગુરુંગ વેલી...
રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે પરબતી કોલ્ડ્રેમ ટ્રાન્સમિશન કંપની લિમિટેડમાં પોતાનો તેની કુલ 74 ટકા હિસ્સો વેચવાનું કામ પૂર્ણ કરી દીધું છે. શનિવારે આ...
કૂલપેડે પોતાનો નવો મિડ રેંજ સ્માર્ટફોન Coolpad Cool S લોન્ચ કર્યો છે. Coolpad Cool S નેપાળમાં હમણાં જ રજૂ કરવામાં આવ્યો છે...
મુંબઇ (Mumbai): ધર્મ કરતા ધાડ પડી એ કહેવત ભલે હોય પરંતુ એવી એક ઘટના મુંબઇના એક દંપતી સાથે ઘટી છે. મલાડમાં રહેતા...
સુરત (Surat): સુરત સહિત રાજ્યભરમાં ઝાડી ઝાંખરીમાં આવેલા બંગલાઓને રાત્રીના દોઢ-બે વાગ્યાના અરસામાં ટાર્ગેટ કરી ચોરી કરતી બંગાળી ગેંગના 5 શખ્સોને ક્રાઇમ...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ( J P NADDA) ફરી એકવાર બંગાળ પ્રવાસ પર છે. તેઓ શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લામાંથી ‘મુઠ્ઠી ચાવલ’ (MUTHHI...
વૉશ્ગિંટન (Washington): અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) સમર્થકોએ બે દિવસ પહેલા કેપિટોલ હોલ (Capitol Hall) પર હુમલો કર્યા બાદ ટ્વિટર ઇન્કે...
ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટના ત્રીજા દિવસે રમતના અંત સુધીમાં તેની બીજી ઇનિંગમાં બે વિકેટના નુકસાન પર 103 રન બનાવ્યા છે. સાથે જ ઓસ્ટ્રેલિયાએ...
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને ગરીબ દેશોને આપવામાં આવતી ખેરાત બાબતમાં સૂચક નિવેદન કર્યું હતું કે ‘‘નો લંચ ઇઝ ફ્રી.’’ શ્રીમંત દેશો...
બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) શુક્રવારે પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ (LOC) ના વિસ્તારમાંથી છ પાકિસ્તાની યુવાનોની ધરપકડ કરી હતી,સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી....
નવી દિલ્હી (New Delhi): યુકેમાં કોરોનાની વકરેલી પરિસિથિતિ વચ્ચે પણ ભારતે 7 જાન્યુઆરીથી યુકેથી આવતી ફલાઇટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. કેન્દ્રના...
ગોવા (Goa) ગુટખાના માલિક જગદીશ જોશીને મુશ્કેલીઓ આવી શકે છે. પુણે પોલીસે ગુજરાતમાંથી ગોવા ગુટખા બનાવવા માટે કરોડોનો માલ કબજે કર્યો છે....
આગામી 8 ફેબ્રુઆરી 2021 થી વોટ્સએપ (WHATSAPP) ના ઉપયોગની શરતો અમલમાં મુકવા સાથે એક નવો વિવાદ ઊભો થયો છે. વોટ્સએપ પર એવો...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના (Bird Flu) કિસ્સાઓ વધી ગયા છે. માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ...
વસમું વર્ષ-૨૦૨૦ જેને કોરોના વર્ષ નામ આપીએ તો પણ ખોટું નથી. કોરોનાકાળના કપરા સંજોગોમાં આ વર્ષ તો પસાર થઇ ગયું, પરંતુ કોરોના...
હમણાં ચાલી રહેલા કૌન બનેગા કરોડપતિનો કાર્યક્રમ જેનું સંચાલન સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કરી રહ્યા છે તે કાર્યક્રમ અત્યંત લોકપ્રિય બની ચૂક્યો...
લોકડાઉન પછી સરકાર ઘ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના ( Faceless Administration ) વિવિધ પ્રકારની સરકારી અર્ધ સરકારી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો. સરકાર અવારનવાર શાળા ચાલુ કરવા ફરેવી તોળતી હતી. પરંતુ તે વચ્ચે ફરી શાળાઓ ચાલુ કરવા અંગે સરકારે હકારનો સૂર વ્યક્ત કરી દીધો છે. અને આગામી 11 જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરવા જાહેરાત કરી છે. આગામી સોમવારથી ગુજરાત બોર્ડના મહત્ત્વનાં વરસોમાં ભણતાં બાળકો માટે શાળા ચાલુ કરવા નિર્ણય કર્યો છે.
પરંતુ સરકારના આ નિર્ણય ઉપર મોટા ભાગના વાલીઓને ભરોસો નથી. પોતાનાં સંતાનને શાળામાં જીવના જોખમે મોકલવા માટે મોટા ભાગના વાલીઓ સંમત થયા નથી. જેને લઇને આગામી સોમવારથી શાળાઓ ચાલુ થશે કે કેમ તે પણ મોટી સમસ્યા છે. સરકારે શાળા ચાલુ કરવા માટે એસઓપી જાહેર કરી છે. તે મુજબ એક તૃતીયાંશ સંખ્યામાં અલગ અલગ બેચમાં અલગ અલગ વિષય ભણાવવા સૂચનાઓ આપી છે.
અમદાવાદમાં તો 12-12 બાળકોનો બેચ બનાવાયો છે. પરંતુ સુરતમાં આ કઇ રીતે શક્ય બનશે તે જોવું રહ્યું. વળી, કોવિડ ગાઇડલાઇનની સરકારે જે એસઓપી આપી છે તેનું કેટલું પાલન થશે તે પણ એક મોટી સમસ્યા છે.
સોમવારે ખબર પડશે, બાકી વાલીઓ સંમત નથી! વાલીમંડળ આગેવાન ઉમેશ પંચાલ
સુરત શહેરના વાલી મંડળના આગેવાન ઉમેશ પંચાલે કહ્યું હતું કે, તેમની પાસે અલગ અલગ વિસ્તારમાંથી માહિતી આવી છે, તે મુજબ મોટા ભાગના વાલીઓ પોતાનાં બાળકોને સોમવારે શાળાએ મોકલવા સહમત નથી. વળી, આવતા સપ્તાહમાં ઉતરાણની પણ રજા આવે છે. તે જોતાં હજી સ્કૂલ એજ્યુકેશન માટે જોઇએ તેવો મૂડ જણાયો નથી. શાળાઓ કોરોના ગાઇડલાઇનનું કેવી રીતે પાલન કરશે તે ચકાસ્યા બાદ સાચું ચિત્ર બહાર આવશે.
સોમવારથી શાળાઓ ચાલુ થશે: સ્વનિર્ભર શાળા સંચાલકના પૂર્વ અધ્યક્ષ નટુભાઇ કારિયા
સુરત શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આગેવાન અને પૂર્વ અધ્યક્ષ નટુભાઇ કારિયાએ કહ્યું હતું કે, સોમવારથી શાળાઓ શરૂ કરવા માટે તૈયારીઓ કરી દેવાઇ છે. કેટલાક વાલીઓએ સંમતિ નથી આપી. પરંતુ શાળા રાબેતા મુજબ શરૂ થતાં આ વાલીઓ પણ પોતાનાં બાળકોનું શિક્ષણ બગડવા દેશે નહીં. તેમને કહ્યું હતું કે, ખાસ કરીને સાયન્સ સ્ટ્રીમનાં બાળકો શાળાએ આવતા થશે. કેમ કે, પ્રેક્ટિકલના માર્કસ હવે પરિણામમાં ગણાય છે. જેથી આ બાળકો શાળાએ આવશે તેવી તેમની ધારણા છે.