સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ નિર્ણય મંગળવારે આપ્યો હતો, આ...
શહેરા: શહેરા નગરની અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટ થી બસો મીટર દૂર આવેલ ગ્રીન પાર્ક સોસાયટી મા બંધ મકાન મા ચોરોએ ચોરીને...
આણંદ: ગત પખવાડિયામાં રાજ્યની કદાચ સહુથી મોટા પચાસ લાખના લાચ પ્રકરણમાં એસીબી ના હાથે ઝડપાયેલા અમદાવાદ આર. આર. સેલ ના પ્રકાશસિંહ રાઓલની...
સુરતમાં પાટીદારો દ્વારા ફરી પદયાત્રા (RALLY) કાઢવા માટે જાહેરાત કરવમાં આવી છે. પાટીદાર અનામત આંદોલ સમિતિ (PAAS) સુરત દ્વારા જાહેર કરેલ એક...
દાહોદ:ઝાલોદ નગરના નગરપાલિકાના કાન્સીલર હિરેન પટેલના હત્યાકાંડમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ હત્યાકાંડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ...
નવી દિલ્હી (New Delhi): કોરોનાનો (Corona Virus/Covid-19) ડર હવે ઘટ્યો છે, પણ જેમ PM મોદીએ કહ્યુ છે તેમ કોરોના સામે આપણે રસીના...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા 40થી વધુ દિવસથી આંદોલન (Farmers’ Protest) કરી રહેલા ખેડૂતોની મહેનત ફળી છે. SC સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રએ પસાર...
સુરત એરપોર્ટ ડિરેક્ટર અમન શાહીનીએ ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ટૂંક સમયમાં “સાયલન્ટ એરપોર્ટ” બનશે; 15 જાન્યુઆરીથી બોર્ડિંગની...
નવી દિલ્હી (New Delhi): આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે (Army Chief M.M.Narvane) પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન (Pakistan) અને ચીન (China-PLA) માટે એક...
વડોદરા: એક તરફ કોરોના વાયરસનો માર અને બીજી તરફ તહેવારોના ટાંણે ઝડપી કમાઈ લેવાના ચક્કરમાં વેપારીઓ ગેરકાયેદસર કામ કરી રહ્નાનું હોવાનું જોવા...
વડોદરા: તાજેતરમાં શહેરના ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે ચપ્પુ બતાવી બે વ્યક્તિઓને લુંટી લેતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને બીચ્છુગેગના ત્રણ શખ્સોની ધરપકડ...
હાલોલ: ગત તા. ૩૧ ડિસેમ્બરના રોજ હાલોલ શહેરના શાક માર્કેટને અડીને આવેલ સોસાયટીના બંધ પડેલા મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી ત્યાં એકલી રહેતી...
નવી દિલ્હી (New Delhi): કોરોના રસી (Corona Vaccine) કોવિશિલ્ડનો (CoviShield) પ્રથમ લોટ મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી (Serum Institute of India-SII, Pune)...
વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી તેના મહોલ્લામાં રહેતા વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચવા...
વડોદરા:શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના ૯ માસ બાદ કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. સ્કૂલના...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે એટલા જોખમી પુરવાર થયા છે કે તેઓ હવે માત્ર ૯ દિવસ સત્તામાં રહેવાના છે; તો પણ...
ગ્રામ્યજીવન કેવું હોય તે જાણવા વાચકને ગુ.મિત્ર પ્રતિ મંગળવારે ટાઉનટોક આસપાસ ચોપાસમાં ઝીણવટભરી માહિતી પીરસે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક પ્રાકૃતિક...
ઐતિહાસિક શહેર વડનગર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીએ મુલાકાતમાં જાહેરાત તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની કુમાર શાળામાં ભણ્યા તો તે શાળાને...
હિન્દી ફિલ્મ જગતમાં બધાજ નાયકોને ગાયક તરીકે પણ પ્રસ્થાપિત થઈ જવાનું કે.એલ.સાયગલની જેમ સદ્દભાગ્ય સાંપડયું નથી. જે ગાયકો તલત મહેમૂદની જેમ નાયક...
છેલ્લા કેટલાક વર્ષોથી ડચ ગાર્ડન સામે પેટના ખાડા પૂરવા હેતુ અને ગાર્ડનના સહેલાણીઓ માટે બાળકોના આનંદપ્રમોદ હેતુ મનોરંજન સાથેની માનભેર રોજીરોટી મેળવતા...
મારી પાસે માત્ર રેડિયો જ છે. હું એના પર આવતા સમાચાર સાંભળું છું. સમાચારમાં રોજ એવી જાહેરાત કરવામાં આવે છે કે ભારતમાં...
26મી ડિસેમ્બરની ગુજરાતમિત્ર દૈનિકની પૃથ્ઠ 4ની એક તસવીર હૃદયસ્પર્શી રહી! તમને કોરોના નહીં થાય તે માટે અમે ઠંડીમાં ફરજ બજાવી રહયા છીએ....
ગાંધીનગર,તા.12: આજે સવારે 11 વાગ્યે અમદાાવદ એરકપોર્ટ કોરોના સામેની વેકસીનનો જથ્થો આવી પહોચ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ...
સ્નેહા અને સાગરના પ્રેમ લગ્ન થયા.સાસુ સસરા અમદાવાદ રહેતા અને સાગર અને સ્નેહા બંને જણ એમ.બી.એ ભણેલા અને મુંબઈમાં નોકરી કરતા…..થોડા થોડા...
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક પછી એક, ઘણા ખેલાડીઓ ઈજાઓ સાથે આઉટ થઈ...
પતંગ નવો હોય કે જુનો, ફાટેલો હોય કે લૂંટેલો, કાળો હોય કે સફેદ, બહુ વરણાગી નહિ કરવાની. મફતમાં મળે તો માશુકાનો હાથ...
૧૧ મી જાન્યુઆરીથી ગુજરાતમાં શાળા કોલેજ શરૂ કરવાની જાહેરાત સરકારશ્રી દ્વારા કરી દેવામાં આવી છે. હાલમાં દસમા અને બારમાના તથા કોલેજમાં છેલ્લા...
છેલ્લા કેટલાક વર્ષથી વિશ્વના અર્થતંત્રમાં ક્રિપ્ટોકરન્સી એ નવો ઉદભવેલો શબ્દ અને નવો ખયાલ છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ...
શહેરની સચિન પોલીસની હદમાં કપ્લેથા ચેકપોસ્ટ પર સોમવારે સાંજે વાહનોના ચેકિંગ દરમિયાન ૩ કરોડ જેટલી રકમ લઈને આવી રહેલી એટીએમ વાનમાંથી 5490...
સુરત અને તાપી જિલ્લાના વાહન માલિકોને ભાટિયા, કામરેજ અને માંડળ ટોલકનાકે ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે નાકર લડત સમિતિએ આજે સુરત અને તાપી...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ નિર્ણય મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાને હલ કરવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ સમિતિમાં કુલ ચાર લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરશે નહીં, પરંતુ કોઈ નિરાકરણ શોધવાનો પ્રયત્ન કરશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના ભૂપેન્દ્રસિંહ માન, ખેડૂત સંગઠનના અનિલ ઘનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના પ્રમોદ કે. જોશી શામેલ છે. આ સમિતિ પોતાનો અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે, જ્યાં સુધી સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી કૃષિ કાયદાઓનો અમલ ચાલુ રહેશે.
અનિલ ઘનવંત કાયદો પાછો ખેંચવાની તરફેણમાં નથી
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ચાર સભ્યોની સમિતિમાં શતકરી સંગઠનના અનિલ ઘનવંતનો સમાવેશ થાય છે. સ્વ.શરદ જોશી દ્વારા ખેડૂત સંગઠન શતકરી સંગઠનનો પ્રારંભ કરાયો હતો. તાજેતરમાં જ અનિલ ઘનવંતે કહ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે સલાહ-સૂચન કર્યા પછી કાયદાઓનો અમલ અને સુધારો કરી શકે છે. જો કે, આ કાયદાઓને પાછી ખેંચવાની જરૂર નથી, જે ખેડૂતો માટે ઘણી તકો ખોલી રહી છે.

SC એ કહ્યું – ખેડુતોને સમિતિ સમક્ષ હાજર થવું પડશે
ઉલ્લેખનીય છે કે મંગળવારની સુનાવણીમાં કમિટીનો ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સમિતિ સમક્ષ હાજર ન થવા જણાવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે, જો આ મામલાનો ઉકેલ લાવવો હોય તો તેને સમિતિ સમક્ષ હાજર થવું પડશે. હવે દરેક મુદ્દા સમિતિ સમક્ષ ઉઠાવવામાં આવશે.

સમિતિ સોલ્યુશન પ્રદાન કરશે, મધ્યસ્થી નહીં
સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે સમિતિ મધ્યસ્થી તરીકે કામ કરશે નહીં, પરંતુ નિર્ણાયક ભૂમિકા ભજવશે. સમિતિ એવા ખેડુતો સાથે વાત કરશે જે કાયદાનું સમર્થન અને વિરોધ કરી રહ્યા છે. બંને પક્ષે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ કાયદો સ્થગિત કરવા માટે તૈયાર છે, પરંતુ કોઈ લક્ષ્ય વિના. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો ખેડૂતો સમસ્યાનું સમાધાન ઇચ્છે છે તો તેઓએ સમિતિમાં હાજર થવું પડશે.