નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો (Netaji Subhas Chandra Bose)...
આણંદ: આણંદ જિલ્લાના તાલુકા મથક આંકલાવ ખાતે આવેલ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) અને કોમ્પ્યુટર ઓપરેટર સોમવારના રોજ રૂપિયા 6,500ની લાંચ...
હાલોલ : શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં દલવાડી કમ્પાઉન્ડમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ના સંચાલક ગ્રાહકોને નિયમ મુજબનું...
દાહોદ: દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદ્દન અસક્ષમ જોડિયા બાળકોને ૫૧ દિવસની સઘન સારવાર બાદ...
નવી દિલ્હી (New Delhi): લગભગ એક વર્ષ પહેલા આખા વિશ્વ પર એક અણધારી મુસીબત આવી પડી, જેણે આખા વિશ્વમાં ઘણી બધી વસ્તુઓ...
સંતરામપૂર: સંતરામપુર ખાતે આવેલ ગાયનેક હોસ્પિટલના તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ અને મહિલા દર્દીઓ સાથે સંતરામપુર પોલીસ એ કરેલ દંડાવાળી થી પોલીસ માટે...
વૉશિંગ્ટન (Washinton): સોમવારે યુ.એસ.માં (America/US) કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 24,626,376 થઇ ગઈ હતી. અમેરિકામાં વિશ્વામં સૌથી વધુ કોરોનાના દર્દીઓ હોવા છતાં...
નડીયાદ:ખેડા નગરપાલિકામાં પ્રમુખ અને ઉ૫પ્રમુખ ની ચુંટણી દરમ્યાન ભાજપના મેન્ડેન્ટ વિરુઘ્ઘ કાર્યવાહી કરનારા ત્રણ (૩) નગરપાલિકાના સભ્યોને ગુજરાત રાજયના શહેરી વિકાસ અને...
નવી દિલ્હી (New Delhi): કોરોના વાયરસની મહામારી (Global Pandemic Corona) સામે વિશ્વનો દરેક દેશ ઘણી રીતે મોટા સંકટમાં મૂકાયો છે. લગભગ એક...
જીનીવા: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના રોગચાળાને હાથ ધરવા માટે ચીન વધુ ઝડપથી પગલાં લઇ શક્યું હોત એમ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની રોગચાળા પ્રતિસાદ તપાસ ટીમે...
વડોદરા: રાજ્ય ભરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હોવાની સમસ્યા સામે આવી છે. ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ...
વડોદરા:કરજણ ખાતેના મેથી ગામના એક અવાવરૂ કૂવામાં કોઇ અજાણી વ્યક્તિ પડી હોવાની જાણ વડોદરા ફાયર કંટ્રોલને મળ્યો હતો. જેથી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક...
વડોદરા:વડોદરાની સેન્ટ્રલ જેલમાં જુદાં જુદાં ગુનામાં સજા કાપી રહેલા સાત જેટલા કેદીઓ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પરત હાજર નહીં...
વડોદરા,18 સિવીલ કોન્ટ્રાક્ટરનો વિશ્વાસ કેળવી તેમની દીકરીને ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા ૨૫ લાખ ઉપરાંતની રકમ પડાવી લેવાના આરોપમાં ભેજાબાજ...
પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ચેતના જગાવવા વડોદરા ખાતેના હથિયારી એકમોના નાયબ પોલીસ મહા નિરીક્ષક ડો.એમ.કે.નાયકના માર્ગદર્શન હેઠળ સોમવારે સયાજીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે સંરક્ષણ...
વડોદરા,તા-18 અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર આજે સાંજે રાવપુરા પોલીસ સ્ટેશનની PCR વાન અને અનાજ ભરેલા છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત થયો...
સુરતના કીમ પાસે માંડવી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક બેકાબૂ ટ્રકે અડધી રાતે ફૂટપાથ પર સૂતા લોકોને કચડી...
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હવે ઠંડીનો મારો ફરી શરૂ થઈ ગયો છે. વચ્ચે થોડા દિવસો ગરમીનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. જ્યારે છેલ્લા...
ગાંધીનગર. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (gsrtc) ની બસો મુસાફરોને સલામત મુસાફરી પૂરી પાડવાના સંદર્ભમાં દેશમાં ટોચ પર છે. એક લાખ કિલોમીટરના...
ગાંધીનગર (Gandhinagar): આજકાલ ફેસબક કે અન્ય કોઇ સોશિયલ મિડીયા અકાઉન્ટ પર ફ્રેન્ડ બનાવીને ઠગાઇ કરનારા કિસાસાઓ આપણે સાંભળ્યા જ છે, હાલમાં મેટ્રોમોનિયલ...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને (Vijay Mallya) બ્રિટનથી ભારત લાવવાના...
નવી દિલ્હીઃ વિવાદમાં રહેલું ફેસબુક ગ્રુપનું વોટ્સએપ વધુ એક વિવાદમાં સપડાયું છે, જેંમાં દિલ્હી હાઇકોર્ટમાં થયેલ સુનાવણીમાં આ આદેશ કરવામાં આવ્યો હતો,...
ઘેજ (Ghej): સોલધરા ઇકોપોઈન્ટ સ્થિત તળાવમાં બોટ પલટી જતા પાંચના મોત નીપજવાના બનાવમાં પોલીસે સંચાલક વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી અટકાયત કરી વધુ...
ઘણી વાર આપણે આવી બીમારીથી પીડાય છે, જેના કારણે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આપણે સમાન સમસ્યાઓનો સામનો કરવો...
પશ્ચિમ બંગાળ (west bangal) માં વિધાનસભાની ચૂંટણીઓના દિવસો નજીક આવતા જ રાજકીય પક્ષો વચ્ચે મૌખિક યુદ્ધની સાથે હિંસાની ઘટનાઓ પણ વધી રહી...
MADHAY PRADESH : કહેવાય છે કે ‘છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી ન થાય”.પરંતુ આ ઘોર કળયુગમાં કઈ પણ થઈ શકે...
દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સ (AIIMS) ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (DR.RANDIP GULERIYA) એ કોરોના રસી (CORONA VACCINE) લીધા પછી પોતાનો અનુભવ...
નવસારીના ચીખલીમાં આવેલા સોલધરા ગામમાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. અહીં મામાનું ઘર નામનું ઇકો પોઇન્ટ વિકસાવાયું છે. રવિવારે સાંજે અહીં એક...
સુરત: હરીપુરા કાંસકીવાડ ખાતે એસએમસી સ્કૂલની નીચે ડ્રાઇફ્રુટના હોલસેલ વેપારીની દુકાનમાં તસ્કરોએ ડુપ્લીકેટ ચાવી વડે હાથફેરો કરી રૂ. 31.89 લાખની કિંમતના 6340...
સુરત: પુણા પોલીસ દ્વારા આજરોજ રિક્ષામાં એકલા પેસેન્જર (passenger) ને બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુની અણીએ લુંટી લેનાર બે આરોપીઓને ઝડપી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો (Netaji Subhas Chandra Bose) જન્મદિવસ યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો છે. 23 જાન્યુઆરી 1997માં કટકમાં જન્મેલા નેતાજીએ ભારતના સ્વાતંત્ર્ય માટે પાયાની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે નેતાજીની 125 મી જન્મજયંતિ છે, આ અવસરે કેન્દ્રએ નિર્ણય લીધો છે કે હવે દર વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ‘પરાક્રમ દિવસ’ (Prakram Diwas) તરીકે ઉજવાશે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે (Ministry of Culture) મંગળવારે આ માહિતી આપી છે. સંસ્કૃતિ મંત્રાલયે જાહેર કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, ‘નેતાજીની દ્રઢ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિ:સ્વાર્થ સેવા અને આદરને યાદ કરવા માટે, ભારત સરકાર 23 જાન્યુઆરીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવા માટે દર વર્ષે નેતાજીનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. નેતાજીએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરીને દેશવાસીઓમાં દેશભક્તિ જગાડી હતી.’.
એટલે જે રીતે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને બાળકો પ્રત્યે ખૂબ લગાવ હોવાથી તેમની જન્મજયંતિ -14 નવેમ્બર ‘રાષ્ટ્રીય બાળ દિન’ તરીકે ઉજવાય છે, દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઇ પટેલે અખંડ ભારત માટે પ્રયાસો કર્યા હોવાથી વર્ષ 2014થી તેમની જન્મજયંતી- 31 ઑક્ટોબર ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવાય છે, તેમ વર્ષ 2021થી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ- 23 જાન્યુઆરી ‘રાષ્ટ્રીય પરાક્રમ દિવસ’ તરીકે ઉજવાશે.

યોગાનુયોગ કેન્દ્રએ આજે આ નિર્ણય લીધો છે અને હાલમાં પ.બંગાળમાં (West Bengal Assembly elections 2021) વિધાનસભાની ચૂંટણીને લઇને BJP અને મમતા બેનર્જીની TMC વચ્ચે રસાકસીનો માહોલ છે. માહિતી મળી છે કે પ્રથમ પરાક્રમ દિનની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે 23 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. અહીં તેઓ કોલકાતાના વિક્ટોરિયલ મેમોરિયલમાં યોજાનારી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે.

વડા પ્રધાન અલીપુર સ્થિત બેલ્વેડિયર એસ્ટેટની રાષ્ટ્રીય પુસ્તકાલયની મુલાકાત પણ લઈ શકશે. આ માટે પશ્ચિમ બંગાળ પોલીસ અને વિશેષ સંરક્ષણ જૂથ (એસપીજી), જે ભારતના વડા પ્રધાનનું રક્ષણ કરે છે- તેની 18 મી જાન્યુઆરીએ એક બેઠક મળી હતી. વડા પ્રધાન મોદી માટે બે કાર્યક્રમોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન કોઈ રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. જો કે માનવામાં આવે છે કે તે બંગાળ ભાજપના નેતાઓને મળી શકે છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ‘પદયાત્રા’ કરી શકે છે.