નવી દિલ્હી (New Delhi): નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા...
જે નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી માઇનસ ૭.૭ ટકાનો વિકાસ દેખાડતો હોય તે દેશના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટેનું અંદાજપત્ર મૌલિક, ક્રાંતિકારી અને...
જીવનમાં ખુદ્દારી અને ગદ્દારી એમ બે પરિબળ છે, અને ખુદ્દારીની કિંમત મૂલ્ય ખુબ ઉંચુ છે. પોતાના માલિકને વફાદાર – પ્રમાણિક રહેનારને ખુદ્દાર...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન...
જયારે ધંધા ના વ્યાપ માટે જાહેરાત કરવામાં આવે તે સમજાય, પરતું હવે તો વિવિધ હોસ્પિટલ પણ જાહેરાત આપવા માડી, જાહેરાત પણ એવી...
નજીકના ભવિષ્યમાં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે દક્ષિણ ભારતના અભિનેતાએ રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એક રજનીકાંત જેને દક્ષિણમાં ભગવાન...
હાલમાં ભારતીય ગણિતજ્ઞ શ્રી નિખિલ શ્રીવાસ્તવને વષૅ ૨૦૨૧ ના માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા જાહેર થયા છે. શ્રી નિખિલ શ્રીવાસ્તવે...
સંતોષી નર સદા સુખી કહેવત જેમને પણ રચના કરી હશે તેમને પણ કહેવત બનાવ્યા પછી સંતોષ તો ન જ થયો હશે. કેમકે...
નિત્યના કાર્ય પ્રમાણે પ્રાર્થનાને હજી વાર હતી એટલે ગાંધીજી સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક મુલાકાતી મળવા આવતા હતા. તેમણે પોતાનો સામાન જમીન...
લાલ કિલ્લા પર ખેડૂતોના હિંસક પ્રદર્શનની વચ્ચે હિંસા અને અહિંસાની ચર્ચા છેડાઈ છે. 30 જાન્યુઆરી વચ્ચે આવીને જાણે બૂમો પાડીને કહી રહી...
એક તરફ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની સ્મૃતિમાં દેશ 26 મી જાન્યુઆરીએ 72 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં મશગુલ હતો ત્યારે રાજધાની દિલ્હીમાં...
ગુરુવારની ઘટનાએ કૃષિ કાયદા (AGRICULTURE LAW) ના વિરોધમાં બે મહિનાથી આંદોલનને નવા પ્રાણ આપ્યા છે. બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટ (RAKESH TIKEIT)...
GANDHINAGAR : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોના (CORONA) ના કેસો સામે આવી રહ્યા...
શું દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પર થયેલી શરમજનક ઘટના અને ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા અને આ ઘટના...
RAJKOT : બેંક-આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા લોકોને નિશાન બનાવતી નાયડુ ગેંગને (NAYDU GANG) રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ (RURAL CRIME BRANCH) ની...
મધમાખીઓના ડંખ ઘણા કાતિલ હોય છે અને કેટલીક વાર તો મધમાખીઓનું ઝુંડ કોઇને વળગી પડ્યું હોય તેવી વ્યક્તિના મૃત્યુના બનાવો પણ બને...
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ સત્રના પહેલા દિવસે સંસદમાં 2020-21નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. સર્વે મુજબ કોરોનાના કારણે આ વર્ષે...
સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે મુંબઇ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી વિશેષ ડેઇલી ટ્રેન સહિત પાંચ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટર્ન...
સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિની 18 બેઠક પૈકી 13 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું. કુલ 13 મતદાન મથક પર 97.60 ટકા...
બીલીમોરાથી વઘઇ જતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની ખોટ રેલવે સહન નહીં કરતા તેને બંધ કરવાનો નિર્ણય ગત ડિસેમ્બર 2020ના બીજા અઠવાડિયામાં લેવામાં આવ્યો...
સુરત: ડિરેક્ટરોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગઇ કાલે દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પર તપાસ હાથ ધરાયા બાદ બાદ...
ઘોડદોડ રોડ ઉપર રહેતા વેપારી પુત્રના અપહરણના કેસમાં પુત્રને છોડાવવા માટે પરિવારે 1 કરોડ રૂપિયા આપ્યા ત્યારે પુત્રને જીવિત જોયો હતો. આ...
દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાન વધ્યું હતું. જ્યારે ઠંડી યથાવત જ રહેતા દિવસ દરમિયાન પુરઝડપે ફૂંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા. નવસારી જિલ્લામાં છેલ્લા...
સુરત: સુરત શહેરમાં કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને...
વિશ્વમાં સૌથી વધુ શારીરિક ઊંચાઇ ધરાવતા કૂતરા તરીકે જેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં નોંધાયું હતું તે ફ્રેડી નામના ૭ ફૂટ...
અમદાવાદ,તા. 29: દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ હેઠળ તમિલનાડુની ટીમ સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં સતત બીજી વખત પહોંચી હતી. શુક્રવારે અમદાવાદમાં...
ચેન્નાઇ,તા. 29: આઇસીસી પેનલમાં ત્રણ ભારતીય અમ્પાયરો આવતા મહિનામાં ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં કામગીરી સંભાળશે, જ્યારે વીરન્દર શર્મા...
કરાચી,તા. 29(એપી): પાકિસ્તાને બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હાર આપીને 1-0ની મહત્ત્વની લીડ મેળવી લીધી છે. મેચના...
નવી દિલ્હી (New Delhi): પંજાબના ભટિંડા જિલ્લાના વિરક ખુર્દ ગામની પંચાયતે આંદોલનકારી ખેડુતોના (Farmers’ Protest) સમર્થનમાં એક વિચિત્ર ફરમાન આપ્યું છે. તેમાં...
દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો છે. એમ્બેસી બિલ્ડિંગથી આશરે દોઢસો મીટર દૂર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે થયેલા આ બ્લાસ્ટમાં કોઈને ઈજા...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી (New Delhi): નવી દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસની (Israeli embassy) બહાર શુક્રવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બ્લાસ્ટની પાછળ ઈરાની હાથની શંકા છે. પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક પત્ર મળ્યો છે, જેમાં લખ્યુ છે કે, ‘આ તો ફક્ત ટ્રેલર (trailer) છે.’. પત્રમાં ઈરાનના જનરલ કસીમ સોલેમાની (Gen. Qassem Soleimani) અને ઇરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસેન ફાખરીઝાદેહનો (nuclear scientist Mohsen Fakhrizadeh) શહીદ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે ગત વર્ષે બંનેની હત્યા કરવામાં આવી હતી.

3 જાન્યુઆરી 2020 ના રોજ યુ.એસ.ના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા આદેશ કરાયેલા હવાઈ હુમલામાં કસિમ સોલેઇમાનીની હત્યા બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક કરવામાં આવી હતી. જનરલ કસીમ સોલેમાની ઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી કમાન્ડર હતા. મોહસેન ફખરીઝાદેહ, ઇરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકની 27 નવેમ્બર 2020 ના રોજ હત્યા કરવામાં આવી હતી. તેહરાનમાં સેટેલાઇટ નિયંત્રિત મશીનગનનો ઉપયોગ કરીને મોહસેન ફખરીઝાદેહની હત્યા કરવામાં આવી હતી. ઈરાને તેના ટોચના નેતાઓ પર થયેલા હુમલા માટે ઇઝરાઇલને દોષી ઠેરવ્યું છે.

શુક્રવારે સાંજે દિલ્હીમાં ઇઝરાઇલ દૂતાવાસ નજીક એક ઓછી તીવ્રતાવાળો બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં કોઈ મોટું નુકસાન થયું ન હતું. આ બોમ્બ વિસ્ફોટથી નજીકની ત્રણ કારની બારીઓ તૂટી ગઈ હતી, જો કે કોઈને ઈજા થઈ નથી. દિલ્હીમાં શુક્રવારે એપીજે અબ્દુલ કલામ રોડ નજીક સાંજે 5.05 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. દિલ્હી પોલીસનું (Delhi Police) કહેવુ છે કે આ બ્લાસ્ટ ફક્ત ધ્યાન આકર્ષિત કરવાના પ્રયાસરૂપે કરવામાં આવ્યો હોય એવુ લાગે છે. જાણવા મળ્યુ છે કે વિસ્ફોટક ઝાડીઓ વચ્ચે રાખવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક દિનની ઉજવણીના સમાપનમાં બીટિંગ રીટ્રીટ સમારોહમાં કેટલાક કિલોમીટર દૂર હાજર હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમના ઇઝરાયલી સમકક્ષ ગબી અશ્કનાઝી સાથે વાત કરી હતી અને તેમને રાજદ્વારીઓ અને મિશનને સંપૂર્ણ રક્ષણ આપવાની ખાતરી આપી હતી. જણાવી દઇએ કે આ બ્લાસ્ટ બાદ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ (UP) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ કોઇપણ કાવતરાને નિષ્ફળ કરવા માટે ખૂણે ખૂણે નજર રાખી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ( HM Amit Shah) આ બ્લાસ્ટ બાદ હાઇ લેવલ મીટિંગ બોલાવી છે. સાથે જ અમિત શાહે પોતાનો પશ્વિમ બંગાળનો પ્રવાસ પણ રદ કર્યો છે.