ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને બ્રેક વાગી હોય તેમ તેના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા ૨૯૮ કેસો નોંધાયા છે. જ્યારે...
એકતા કપૂર (EKTA KAPPOR) ફરીથી તેની વેબ સિરીઝ ટ્રીપલ એક્સ સિઝન 2 ને લીધે મુશ્કેલીમાં મુકાઈ છે. બિહારની બેગુસરાય કોર્ટે ( BEGUSRAY...
સુરત: (Surat) ભાજપની રેલીઓ (BJP Rally) કે કાર્યક્રમમાં કોરોનાના નિયમ ભંગ મુદ્દે કોઇ પગલાં લેવાતાં નથી. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા...
MAHARASTRA : મહારાષ્ટ્રના યવતમાળ (YAVTAMAL)માં સોમવારે પોલિયો (POLIO) ને બદલે સેનિટાઇઝર ( SENETAIZER) પીધા બાદ પાંચ વર્ષથી ઓછી વયના 12 બાળકો (12...
ભારતીય અમેરિકન ભવ્યા લાલને 1 ફેબ્રુઆરીએ નાસા (NASA) દ્વારા યુએસ સ્પેસ એજન્સી (U S SPACE AGENCY)ના કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી...
SANGHAI : ચીન (CHINE) માત્ર વિશ્વમાં તેની ભવ્યતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તે દેશની વિરુદ્ધના દરેક અવાજને દબાવવાનો પણ પ્રયાસ...
CHANDIGADH : સિટી કાઉન્સિલની ચૂંટણીઓ પૂર્વે પંજાબ ( PUNJAB) ના જલાલાબાદ (JALALABAD) માં તંગ વાતાવરણ સર્જાયું છે. અકાલી દળ ( AKALI DAL)...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે મતદાનને આડે હવે માત્ર 20 દિવસ રહ્યા છે અને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગ ચાલુ છે...
પોલીસનું કામ જાહેર સેવા છે. પોલીસ પણ વિપરીત સંજોગોમાં આ સાબિત કરે છે. આવું જ એક દૃશ્ય હૈદરાબાદમાં જોવા મળ્યુ હતું. જ્યાં...
નાણાંમંત્રીએ બજેટ દ્વારા માળખાકીય સવલતો, સ્વાસ્થ્ય તથા શિક્ષણ માટે ખૂબ સુંદર વિકાસલક્ષી યોજનાઓ રજૂ કરી છે. પરંતુ બજેટની મુલવણી કરતી વખતે એ...
શહેરમાં અન્ય રાજ્યોમાંથી અપહરણ (KIDNAPE) કરીને લાવેલી યુવતીઓને દેહવિક્રેયના ધંધામાં ધકેલાઈ હોવાની ઘટના બાદ પ.બંગાળ (WEST BANGOL)થી અપહરણ કરાયેલી યુવતીને શહેરના પોશ...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમે અત્યાર સુધી પાંચ વખત ટૂર્નામેન્ટ જીતી...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (SUBRAMANYAM SWAMI)એ પેટ્રોલની વધતી કિંમતોને લઈને પોતાની જ સરકારને ઘેરી લીધી છે. સોમવારે નાણાં...
તા. ૧૨ જાન્યુઆરીનાં ગુજરાતમિત્રમાં પંકજ મહેતાનાં ચર્ચાપત્રમાં જણાવેલ મુદ્દા સાથે સહમત થવું જ રહ્યું. એમણે જણાવેલ બે માર્ગો પર અકસ્માત થવાની પૂરેપૂરી...
‘ગુજરાતમિત્ર’ અખબારમાં પાંડેસરાના બોગસ ડોકટરના ન્યુઝ પ્રકટ થયા છે. આ શહેરમાં આવા એક નહી અનેક બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. શહેરના છેવાડાના...
કોરોના આવ્યો, એના પહેલાં દેશ અને દુનિયામાં અનેક રોગો આવ્યા અન ગયા. રાજકારણીઓનું પણ એવું જ છે. જેમ દરેક રોગ પોતાની અસરો...
અત્યારે જ ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય દિન ઉજવ્યો હશે. જેમ સમાજમાં આપણા રક્ષકો પોલિસો છે તેમ સરહદના રક્ષકો આપણા સૈિનકો છે. પડોશી...
ભારતીય સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (સીઓઆઈ) ને આદેશ આપ્યો છે કે તેઓ ટોચના કમાન્ડર અને તેના સહાયક ઇન કમાન્ડ વચ્ચે ચાલી રહેલા...
બેંક લોન પંચોતેર ટકા ડીસ્કાઉન્ટથી ખરીદનાર, પચાસ ટકા ડીસ્કાઉન્ટથી વેચશે. ખરીદનાર મોટે ભાગે ફાઇનાન્સરો હશે જેઓ મની અને મસલ પાવરથી રીકવર કરશે....
પ્રતિ વર્ષે, આપણો રાષ્ટ્રિય તહેવાર…. ‘‘પ્રજાસત્તાક દિન’’ તરીકે 26મી જાન્યુઆરીએ ઉજવાય છે? સાંપ્રત યુવા પેઢી, સંભવત: અજાણ હોઈ શકે, આપણો દેશ જ્યારે...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ (ફાઇનાન્સ બિલ) રજૂ કર્યું તે સાથે ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરતું બિલ રજૂ કર્યું તે અત્યંત મહત્ત્વનું છે....
એક રાજા યુદ્ધ હાર્યો અને યુદ્ધમાં તેના સેનાપતિ, મંત્રી, રાણી, કુંવર બધા જ માર્યા ગયાં અને દુશ્મન રાજાએ તેને જીવતો પકડી કેદમાં...
નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી દિલ્હીની સરહદો (delhi border) પર કૃષિ કાયદા (agriculture law) ઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન આજે તેના 69 માં...
આ બજેટમાં ઘણાં સાર્થક પગલાં ઉઠાવાયાં છે. પહેલું પગલું એ કે પાયાનાં માળખા જેમ કે શહેરોમાં મેટ્રો માટે રોકાણ વધારાયું છે. બીજું...
GANDHINAGAR : કેન્દ્રીય બજેટ (CENTRAL BUDGET) 2021-22 અંગે ફિક્કી ગુજરાત (FICCI GUJRAT) રાજ્ય પરિષદના અધ્યક્ષ દીપક મહેતાએ કહ્યું, “આજે આપણે એક ઉત્તમ,...
GANDHINAGAR : આત્મનિર્ભર ભારતની છબિ ભલિભાતિ ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગર્વમેન્ટ...
શિક્ષણમાં હવે બધું પૂર્વવત્ થવાના સંજોગો છે. કોરોના મહામારીએ આપણા જીવન પર વ્યાપક અસરો પાડી છે. પણ બધું સામાન્ય અને પૂર્વવત્ થાય...
AHEMDABAD : સૌરાષ્ટ્રના જૂનાગઢ (JUNAGADH) માં થતી કેસર કેરી (KESAR MANGO) ની સમગ્ર ગુજરાતમાં ભારે માગ રહે છે. તેની સાથે અમરેલીની કેરીની...
મહિનાઓથી કોવિડ-૧૯ના રોગચાળાનો માર વેઠી રહેલી દેશની જનતાને મસમોટી આશાઓ બંધાવતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગયા મહિને કહ્યું હતું કે આ વખતનું...
સુરત : રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે આજે પાર્લામેન્ટ્રી બોર્ડમાં કોને ટિકીટ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને બ્રેક વાગી હોય તેમ તેના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા ૨૯૮ કેસો નોંધાયા છે. જ્યારે ખેડામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત રાજ્યમાં ૮૦૭ કેન્દ્રો પરથી ૩૪,૪૪૦ વ્યક્તિઓને રસી (Vaccine) આપવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં ૩.૫૧ લાખ લોકોને રસી આપવામાં આવી છે.

સોમવારે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગન સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે એક પણ વ્યક્તિ કોરોનાની રસીની આડ અસર જોવા મળી નથી. રાજ્યમાં સોમવારે નવા ૨૯૮ કેસ સામે ૪૦૬ દર્દી સાજા થઈને ઘરે ગયા છે, જેના પગલે દર્દીઓનો રીકવરી રેટ ૯૭.૦૫ ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૫૪,૧૦૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
નવા ૨૯૮ કેસો પૈક રાજ્યમાં મનપા વિસ્તારમાં ૨૦૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૯૦ કેસો નોંધાયા છે. જેમાં વડોદર મનપા વિસ્તારમાં ૬૫, અમદાવાદ (Ahmedabad) મનપામાં ૬૩, સુરત મનપામાં ૩૨, ગાંધીનગર મનપામાં ૬, જુનાગઢ મનપામાં ૪ અને જામનગર મનપામાં ૩ કેસો નોંધાયા છે. રાજ્યમાં હાલમાં ૩૩૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૩૦ દર્દીઓ વેન્ટીલેટર પર અને બાકીના ૩૩૧૧ દર્દીની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે રાજ્યમાં ૪૩૮૮ દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના કુલ કેસો વધીને ૨.૬૧ લાખ સુધી પહોંચી ગયા છે.

સુરતમાં વધુ 4512 લોકોને વેક્સિન મુકાઈ : હવે માત્ર 9 હજાર લોકોને મૂકી શકાય તેટલા ડોઝ બાકી
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. તેની સાથે સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવારથી ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સિન મુકાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં બીજા દિવસે વધુ 4512 લોકોને કોરોનાની વેક્સિન મૂકવામાં આવી હતી. જો કે, સુરતમાં વેક્સિનેશન ઝડપી બનતાં હવે વેક્સિનનો જથ્થો પણ ઝડપથી મળે તે જરૂરી છે. કેમ કે, હવે શહેરમાં માત્ર 9 હજાર લોકોને મૂકી શકાય તેટલા ડોઝ બચ્યા છે. આ સાથે 16મી તારીખથી સુરતમાં હેલ્થ વર્કરોને વેક્સિનના બીજા ડોઝ મૂકવાનો પણ પ્રારંભ થનાર છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા કુલ 31009 લોકોને વેક્સિન મૂકી દેવામાં આવી છે. આ તમામને બીજો ડોઝ આપી શકાય તેટલી જ વેક્સિન હવે બચી છે.