સુરત: (Surat) સરથાણાના તક્ષશિલા (Takshshila) કાંડને 20 મહિના પુરા થવા છતા અસરગ્રસ્તોને પુરો ન્યાય હજુ સુધી મળ્યો નથી. વરાછમાં અદ્યતન ફાયર સ્ટેશન...
વોટર ID (Digital Voter ID) નું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ એટલે કે ઇલેક્ટ્રોનિક મતદાર ફોટો ઓળખ કાર્ડ શરૂ થઈ ગયું છે. હવે કોઈ પણ વ્યક્તિએ...
સુરત: (Surat) સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં (Market) મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે. કાપડના ગોડાઉનમાં (Textile Godown) ઘસી આવેલ...
BIHAR : બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમ લાલુ પ્રસાદ યાદવ (LALU PRASHAD YADAV) બીમાર છે અને દિલ્હી...
એકબાજુ કોવિડ-19નો કકળાટ વિશ્વભરમાં ફરીને વધી રહ્યો છે. ચીન (china) સહિત વિશ્વભરમાં કોરોનાનો કહેર મચી રહ્યો છે, ત્યારે ભારત તેમાંથી ખૂબજ સારી...
MUMBAI : બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ના નાગપુર બેંચના જસ્ટિસ પુષ્પા ગણેદીવાલાએ 19 જાન્યુઆરીએ પસાર કરેલા આદેશમાં કહ્યું હતું કે જાતીય હુમલાના...
રાજસ્થાન (rajsthan)માં એક જ પરિવારની 4 મહિલાઓ પર દુષ્કર્મ (rape)નો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પીડિત મહિલાઓ દૌસાના સૂર્ય મંદિરની પાછળના...
આજથી બરાબર એક અઠવાડિયા બાદ આવતા સોમવારે (ફેબ્રુઆરી પહેલી) પેશ કરાનાર 2021-22 માટેના અંદાજપત્ર (budget-2021-22)નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સામાન્ય સંજોગોમાં...
આંધ્રપ્રદેશના (ANDHAR PRADESH) ચિત્તૂરથી (CHITTUR) ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાપિતા (PARENTS) તેના બાળકો માટે કાળ બની ગયા. હકીકતમાં માતાએ...
સુરત: (Surat) ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોને (Farmers) કેટલો લાભ અને કેટલો ગેરલાભ થશે એ અંગે ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ...
NEPAL : નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી ( K P SHARMA OLI ) ને રવિવારે પુષ્પા કમલ દહલ ‘પ્રચંડ’ના નેતૃત્વ...
વિશ્વની પ્રજાની ચઢતી અને પડતી તે પ્રજાની જીવનશૈલી પર બહુધા આધારે છે. ભારત દેશ પર મોગલોથી માંડી બ્રિટિશરો અને ફ્રેંચ તથા પોર્ટુગલ...
શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ...
સુરત: (Surat) યાર્નની કિમતોમાં સતત વધારો થતા પરેશાન વિવર્સ માટે ફેબ્રુઆરી મહિનામાં રાહત થઇ શકે છે. યાર્ન ડિલર્સ (Yarn Dealers) દ્વારા વિદેશથી...
‘નવા પાકિસ્તાન’નું સપનું બતાવીને સત્તામાં આવેલા વડા પ્રધાન ઇમરાન ખાન (IMRAN KHAN ) ની હાલત આજકાલ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે....
સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા...
આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું...
ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા...
તમે કોઈ દિવસ નહિ સાંભળ્યું હોય કે કોઈ ઝાડનું ધ્યાન રાખવા આખો દિવસ અને રાત પોલીસ હાજર હોય. જો તેનું એક પાંદડું...
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
ચોંકાવનારી ઘટનાઃ ટિકીટ મુદ્દે જીભાજોડી થતાં TCએ મહિલાને દોડતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો!
UPના સહારનપુરમાં ડમ્પર પલટીને કાર પર પડતાં એક જ પરિવારના 7ના મોત
ચાંદીની ચમક વધીઃ આ પરિબળોના લીધે ભાવ વધ્યા, નિષ્ણાતો કહે છે, નવો રેકોર્ડ બનાવશે
ઈચ્છાપોરની ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, જાણો શું છે મામલો…
રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ દિવસે આવી રહ્યા છે ભારતની મુલાકાતે
હોંગકોંગમાં આઠ દાયકાની સૌથી ભીષણ આગ લાગી, 128ના મોત, હજુ ડેડબોડી મળી રહી છે
ધર્મેન્દ્રના અવાજમાં તેમની છેલ્લી કવિતા, આજ ભી મન કરતા હૈ, અપને ગાંવ જાઉં…
એમ્બ્યુલન્સની આડમાં લઇ જવાતો દારૂ ઝડપી પડતી જેતપુરપાવી પોલીસ
કર્ણાટક: “દુશ્મન હુમલો કરશે તો…” PM મોદીએ ઉડુપીના શ્રી કૃષ્ણ મઠની મુલાકાત દરમિયાન આ શું કહ્યું..?
કાળી રાતમાં ‘કાળાં કામ’ કરતા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર રંગે હાથ ઝડપાયા
ન ગમતા વિચારો
સ્માર્ટ સિટી સુરતમાં AI ક્રાંતિ: 5 મિનિટમાં કેટલોગ, 5 સેકન્ડમાં રેસિપી
વડોદરા : પીએસઆઇની ઓળખ આપી ઠગનારા યુવકને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા
UP અને મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: આધાર કાર્ડને હવે જન્મ પ્રમાણપત્ર તરીકે ગણવામાં આવશે નહીં
કર્મચારીઅનામત દળ
દેશનો નોંધપાત્ર વિકાસ
લાજપોર જેલમાં VIP સર્વિસ અપાવવાના બહાને છેતરપિંડી, કઠોદરાના બિલ્ડર છેતરાયા
સુરતમાં વરસાદની જેમ ઈથોપિયાના જ્વાળામુખીની રાખ પડી, એર પોલ્યુશન વધતા GPCBમાં દોડધામ
સરકારી નોકરીઓ માટેનું ભારતીય શિક્ષિતોનું આકર્ષણ હજી પણ ઘટ્યું નથી
મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસરનો કેબીનમાં જ ઈ-સિગાર પીવાનો વિડીયો વાઈરલ
SIR: બાકી રહી ગયેલા માટે 29-30 નવે.એ આખા જિલ્લામાં ખાસ કેમ્પ
‘છોકરીવાળા જોવા આવે છે અને ના પાડી દે છે..’, સુરત મનપાના વાંકે યુવકના લગ્ન થતાં નથી
વરાછા ઓવરબ્રિજ નીચે રહેતા લોકો- બાળકો અફીણ-ગાંજો વેચે છે
અમેરિકામાં વસતા 19 દેશોના લોકોના ગ્રીન કાર્ડ જોખમમાં, શું ભારતીયોને અસર થશે?
કેનેડામાં કપિલ શર્માના કૅપ્સ કાફેમાં ગોળીબાર કરનાર મુખ્ય શૂટરની દિલ્હીમાં ધરપકડ
ટેક્નિકલ ફોલ્ટના કારણે સતત બીજા દિવસે ઈન્ડિગોની સવારની ફ્લાઈટ રદ
IND vs SA: રાંચી ODI પહેલા ધોનીના ઘરે ડિનર પાર્ટીમાં પહોચ્યા વિરાટ કોહલી
વડસર બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત થતા ટ્રાફિકજામ
વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા બ્લાઇન્ડ ટીમ PM મોદીને મળી: PM એ લાડુ ખવડાવી સ્વાગત કર્યું
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદન
સુરત: (Surat) સરથાણાના તક્ષશિલા (Takshshila) કાંડને 20 મહિના પુરા થવા છતા અસરગ્રસ્તોને પુરો ન્યાય હજુ સુધી મળ્યો નથી. વરાછમાં અદ્યતન ફાયર સ્ટેશન (Fire Station) બનાવવાની વાત કાગળ પર રહી છે. બાવીસ ભૂલકાઓના ભોગ પછી અધિકારીઓ ફરીથી છૂટી ગયા છે. કોઇ અધિકારી સામે પાલિકાએ ડીસમીસ જેવુ શસ્જ્ઞ ઉગામ્યુ નથી. આ ઉપરાંત ડીજીવીસીએલના તત્કાલિન એમડી તથા તેમના સહાધ્યાસીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ડીજીવીલીએલના નિયમોનું પાલન જે તે સમયે કરાયું ન હતું. ડીજીવીસીએલના તત્કાલિન ચેરમેન અગ્રવાલ આદ્રા અગ્રવાલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સામે કોઇ ખાતાકિય કામગીરી પણ કરી નથી. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ જે અધિકારીઓ સામે પગલા લીધા છે તે ઉપરાંત આકરણી વિભાગના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ તે લીધા નથી. આમ આખો મામલો બે વર્ષ પછી ભૂલાઇ ગયો છે.

આ મામલે પોતાની દિકરી ગુમાવી ચૂકેલા વાલી જયસુખ ગજેરાએ પત્રકારોને જણાવ્યુંકે તેઓ સાથે અને બાવીસ બાળકોની લાશ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આજે અસરગ્રસ્તો પરિવારોએ ભોગ બનેલા 22 વિદ્યાર્થીઓને 20મી માસિક શ્રધ્ધાજંલી અર્પી હતી. તક્ષશિલા કાંડના અસરગ્રસ્તો પૈકીને જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના બીપીએમસી એક્ટ મુજબના નિયમો અને ગાઇડલાઇન બાબતે રજૂઆત કરાઇ છે. અગાઉ ગત તારીખ 11 ડિસેમ્બર 2019ના રોજ તથા ત્યારબાદ 4 ડિસેમ્બર 2020ના રોજ પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરને આવેદનપત્રો આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ફાયર, ડીજીવીસીએલ, સુરત મહાનગર પાલિકાના ભ્રષ્ટ્રાચારના કારણે 22 માસુમ બાળકો ભોગ બન્યા છે.

ડીજીવીસીએલના તત્કાલિન ચેરમેન અગ્રવાલ આદ્રા અગ્રવાલ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સામે કોઇ ખાતાકિય કામગીરી પણ કરી નથી. ડીજીવીલીએલના નિયમોનું પાલન જે તે સમયે કરાયું ન હતું. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ જે અધિકારીઓ સામે પગલા લીધા છે તે ઉપરાંત આકરણી વિભાગના અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ તે લીધા નથી. જે તે સમયે મનપાના એડિ. કમિશનર અને ફાયર વિભાગના વડા સામે પણ ઉચ્ચ અધિકારીઓએ પગલા લીધા નથી.
આરટીઆઇ એકટીવીસ્ટ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે, શહેરમાં બીજીવાર ઘટના નહીં બને તે માટે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતની જનતા વતી કેન્દ્રના માનવ અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અસરગ્રસ્ત પરિવારો માટે વળતરની માંગણી પણ કરવામાં આવશે.