ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનના આયોજન માટે નક્કી કરવામાં આવેલા છ સ્થળોમાંથી એક સ્થળ અમદાવાદ મામલે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને...
ફેબ્રુઆરીમાં સતત પાંચમા મહિને જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડને પાર રહ્યું હતું અને વાર્ષિક ધોરણે 7 ટકા વધીને તે રૂ. 1.13...
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2021માં ક્લો ઝાઓ નિર્દેશિત ફિલ્મ ‘નોમાડલેન્ડ’ અને સાચા બોરોન કોહેનની ‘બોરાટ 2’ એ સૌથી વધારે એવોર્ડ મેળવીને છવાઇ ગઇ...
રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં ટર્મિનલ અને બિલ્ડિંગ સહિતના નવા આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટ નિર્માણનું...
ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકાર દ્વારા આગામી વર્ષ 2021- 22 માટે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશમાં રાજ્યો માથે દેવાની વિગતોમાં...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, પ્લે સ્ટોર પરની કો-વિન એપ્લિકેશન માત્ર સંચાલકોના વાપરવા માટે છે. કોરોના રસીકરણ માટે નોંધણી પોર્ટલ...
ભારત અને ચીન વચ્ચેના સરહદ તણાવ દરમિયાન ખાસ કરીને ગલવાન અથડામણ બાદ ચીનની સરકાર સાથે જોડાયેલા હેકરોના જૂથે માલવેર દ્વારા ભારતની પાવર...
રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે સરેરાશ 60થી 65 ટકા મતદાન થયા બાદ હવે મંગળવારે સવારે...
વાપી: (Vapi) કોરોના મહામારીના પગલે સમગ્ર દેશમાં ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જોકે, કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે ઘટાડો થતાં વિભાગ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં 31 જિલ્લા પંચાયતો , 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે સરેરાશ 60થી 65 ટકા મતદાન થયા બાદ...
Congress: કોંગ્રેસે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસે પૃથ્વીરાજ ચૌહાણને આસામની સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) માં કોરોના રસી લીધી હતી. પીએમ મોદીને તે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી (Election) તેમજ ધરમપુર નગરપાલિકાની પેટા ચૂંટણી-૨૦૨૧ માટેની મતગણતરી તા.૦૨/૦૩/૨૦૨૧ના રોજ...
સુરત: (surat) સુરત જિલ્લામાં ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની (Counting of votes) પ્રક્રિયા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (Corporator) અને સુરત શહેર કોંગ્રેસમાં વિવિધ પદ પર કામ કરી ચુકેલા દિનેશ કાછડિયાએ (Dinesh Kachadiya)...
બળાત્કારના કેસમાં ધરપકડથી બચાવની માગ કરતા સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મુકેલી શરત ઉપર ચર્ચા શરૂ...
ગુજરાત ( gujarat) ના નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ( statue of unity) ને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે, પરંતુ...
દેશમાં સોમવારથી કોરોના રસીનો બીજો તબક્કો પ્રારંભ થયો છે. આ ક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) આજે સવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ...
આગ્રાનો તાજમહેલ (TAJ MAHAL) આર્કિટેક્ચરનો અદભૂત નમૂનો ગણવામાં આવે છે. કારણ કે પત્ની મુમતાઝની યાદમાં શાહજહાંની ઉપહાર ઇતિહાસકારો, કવિઓ, દિગ્દર્શકો, પ્રેમીઓ, પ્રવાસીઓ અને...
હિમાચલ પ્રદેશ : એક ગરીબ પરિવાર (FAMILY) છ ફૂટ પહોળી અને આઠ ફૂટ લાંબી તૂટેલી પાણીની ટાંકી (WATER TANK)માં રહે છે. આ...
સુરતઃ (Surat) ભારતના જુદા જુદા રાજ્યોમાં જઈને સાઈબર ક્રાઈમ (Cyber Crime) આચરતી ઝારખંડની ગેંગ પંદર દિવસ પહેલા સુરતમાં આવી હતી. સુરતમાં ઓફિસ...
પંજાબ ( PUNJAB ) વિધાનસભાનું બજેટ સત્ર ( BUDGET SESSION) શરૂ થઈ ગયું છે. ગૃહમાં ગવર્નરના ( GOVERNOR) સંબોધન દરમિયાન ભારે હોબાળો...
સુરત: (Surat) સગરામપુરા વિસ્તારમાં રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં આગ (Fire) લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટની મીટરપેટીમાં આગ લાગ્યા બાદ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (Corporator) અને સુરત શહેર કોંગ્રેસમાં વિવિધ પદ પર કામ કરી ચુકેલા દિનેશ કાછડિયાએ (Dinesh Kachadiya)...
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત ( KANGANA RANAUT) અને તેના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ...
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં 70 બેસિસ પોઇન્ટ અથવા લગભગ 0.7 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે....
સુરત: (Surat) સુરત એસઓજી પોલીસે (SOG Police) શનિવારે રાત્રે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનની બહાર મુંબઈ બ્રાંદ્રાથી ડ્રગ્સ લઈને આવેલી યુવતીને 19.79...
ભારત સહિત ઘણા દેશોમાં હજી પણ કોરોનાનો ખતરો યથાવત છે. દેશભરમાં કોરોના ( CORONA) ના નવા કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન,...
દાહોદ: દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના ઘોડીયા પ્રાથમીક શાળા કેન્દ્ર ખાતે આવેલ મતદાન મથક પર સવારથી મતદાન શાંતિ પુર્ણ રીતે ચાલી રહ્યું હતું...
1લી માર્ચથી રાજયમાં 60વર્ષથી ઉપરના ગુજરાતના (GUJARAT) 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ આપવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી...
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનના આયોજન માટે નક્કી કરવામાં આવેલા છ સ્થળોમાંથી એક સ્થળ અમદાવાદ મામલે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ એમ ત્રણ ફ્રેન્ચાઇઝીએ વાંધો દર્શાવ્યો છે. આ ત્રણેય ફ્રેન્ચાઇઝીએ પોતાનો આ વાંધો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) હેમાંગ અમીન સમક્ષ મુદ્દો ઉઠાવીને વ્યક્ત કર્યો છે.
આઇપીએલના આયોજન માટે જે છ સ્થળની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી એક અમદાવાદ પણ છે. આ ત્રણેય ફ્રેન્ચાઇઝીને વાંધો એ વાતનો છે કે અમદાવાદ એકેય ફ્રેન્ચાઇઝીનું હોમ ગ્રાઉન્ડ નથી અને તેથી તેની પસંદગી ન થવી જોઇએ. ફ્રેન્ચાઇઝીએ પોતાનો વાંધો નોંધાવી દીધા પછી એવા અહેવાલ છે કે તમામ ફ્રેન્ચાઇઝી મળીને સામુહિક રૂપે અમદાવાદની પસંદગી સામે વિરોધ વ્યક્ત કરશે. જો કે આ મામલે એકેય ફ્રેન્ચાઇઝીએ ટીપ્પણી કરવાનું નકારી કાઢ્યું છે, પણ વિરોધ કરવાની વાત નકારી નથી. સીઇઓ અમીન અને બીસીસીઆઇ દ્વારા પણ આ મામલે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
જે ત્રણ ફ્રેન્ચાઇઝી નારાજ છે તેના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમારી ત્રણેય ટીમો જે ઘરઆંગણે સારું રમે છે તે ખરાબ રીતે અસરગ્રસ્ત થશે. તેમના મતે મુંબઇ ઇન્ડિયન્સ ચેન્નાઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમોને ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે જ્યારે અમારે ત્રણેય ટીમે ઘરઆંગણેથી દૂર રમવું પડશે.
ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઇ વચ્ચે આવતા અઠવાડિયે ઔપચારિક વાતચીત
આઇપીએલના આયોજન સ્થળમાં અમદાવાદને સામેલ કરવા સામે ત્રણ ફ્રેન્ચાઇઝીએ વાંધો ઉઠાવ્યો છે ત્યારે તમામ ફ્રેન્ચાઇઝી અને બીસીસીઆઇના અધિકારીઓ વચ્ચે આવતા અઠવાડિયાની શરૂઆતમાં આ મામલે એક ઔપચારિક વાતચીત થવાની સંભાવના છે. માહિતી અનુસાર બીસીસીઆઇ આઇપીએલને ચેન્નાઇ, બેગ્લોર, કોલકાતા, દિલ્હી અને અમદાવાદમાં આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે અને મુંબઇમાં આયોજનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો કે આ યોજના પર ત્રણ ફ્રેન્ચાઇઝી નારાજ છે.
બીસીસીઆઇની ઘરથી દૂર યુએઇમાં રમવા સંબંધિત તુલના ફ્રેન્ચાઇઝીઓએ ફગાવી
ઘરથી દૂર રમવા બાબતે બીસીસીઆઇએ એવી તુલના કરી હતી કે ગત સિઝનમાં આઇપીએલનું આયોજન યુએઇમાં કરવામાં આવ્યું હતું, જે ઘરથી દૂર આયોજન હતુ. જો કે અમદાવાદ સામે વાંધો દર્શાવનારી ત્રણેય ફ્રેન્ચાઇઝીએ આ મામલે એવોતર્ક રજૂ કર્યો હતો કે યુએઇ તમામ ટીમો માટે ઘરથી દૂર હતું. જ્યારે આગામી આઇપીએલમાં ત્રણ ફ્રેન્ચાઇઝીને જ ઘરથી દૂર રમવાનો વારો આવી શકે છે અને તેનાથી માત્ર મેદાન પર ક્રિકેટ જ નહીં પણ બિઝનેસને પણ અસર પડી શકે છે.