નવી દિલ્હી, તા. 02 : ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ વન ડેની સીરિઝ માટે પણ આરામ આપવામાં...
નવી દિલ્હી, તા. 02 : દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને માત્ર નેમ ફેમ માટેની લીગ ગણાવીને કહ્યું...
અમદાવાદ : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ અહીંની હોસ્પિટલમાં લીધો હતો. શાસ્ત્રી ઉપરાંત 1983ની વર્લ્ડકપ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેર કર્યુ હતું કે, સરકાર 2035 સુધીમાં પોર્ટ પ્રોજેક્ટમાં 82 અબજ ડોલરનું રોકાણ કરશે, દરિયાઇ ક્ષેત્રમાં...
ભરૂચમાં (Bharuch) સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં (Election) આજરોજ મતગણતરી હાથ ધરાતાં જીલ્લાની 4 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કેસરીયો લહેરાયો હતો....
વોશિંગ્ટન: નવા એચ-1 બી વિઝા આપવા પર ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધને સમાપ્ત કરવા બાબતે બિડેન વહીવટ તંત્ર દ્વારા નિર્ણય હજી...
ગુજરાતમાં 2010 ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ભાજપનો ભગવો ગ્રામીણ વિસ્તારોમાં બધે લહેરાઈ રહ્યો છે. આ વખતે ભાજપ 2015 માં જે બેઠકો...
દેશ આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહેલા કોરોનાને કારણે દેશમાં મૂડીવાદીઓની સંપત્તિ વધી રહી છે. હુરન ગ્લોબલ રિચ લિસ્ટ 2021 (Hurun Global...
પુત્રીની છેડતીની ફરિયાદ કરનાર પિતાની સોમવારે સાંજે ઉત્તર પ્રદેશના હાથરસના નૌજરપુર ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા દ્વારા સોમવારે બીજા તબક્કામાં કોરોના રસી (Vaccine) આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત શહેરનાં 52 હેલ્થ સેન્ટર...
સુરત: (Surat) શહેરમાં સામાન્ય રીતે શેરી, મહોલ્લા કે ધાર્મિક સ્થાન પર કથાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે 11 વર્ષીય બાળ કથાકારએ (Child...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન (HEALTH MINISTER) હર્ષ વર્ધન અને તેમની પત્નીએ મંગળવારે ‘દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યુટ’માં કોવિડ -19 રસી (COVID-19 VACCINE)નો પ્રથમ...
સુરત જિલ્લામાં (Surat District) ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની (District Panchayat) 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આજે...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે મંગળવારે બંગાળમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. બંગાળના માલદામાં...
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (GUJARAT LOCAL BODY ELECTION )માં કૉંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે ગામડાના લોકો પણ...
કમલમ ખાતે વિજયની (Winner) ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. ભાજપને મળેલી જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (C...
ગુજરાતમાં (Gujarat) 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે, મંગળવારે તા.2જી માર્ચે પરિણામ (Result) જાહેર થવાનું છે. શહેરી...
તાપી જિલ્લાની રચના પછી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર સત્તા મેળવી કુલ 26 પૈકીની 23 બેઠકોની મત ગણતરીમાં ભાજપને 14 બેઠકો સાથે...
ગુજરાતમાં પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મહાનગરપાલિકાની ચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું...
કોરોના વાયરસ (COVID-19)ની રસી વાળા લોકોએ કેટલાક અન્ય રોગોને લગતી સમસ્યાઓ ઉપર કાબૂ મેળવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એક અખબારે ઘણા વાચકોના અનુભવો...
શારજાહ (SHARJAHA)થી લખનૌ જઇ રહેલા એક ભારતીય વિમાન(INDIAN AIR)ને વિમાનની અંદર મુસાફરોના મોત બાદ પાકિસ્તાન(PAKISTAN)માં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. આ વિમાનને ઈન્ડિગો...
મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું સોમવારે રાત્રે નિધન થયું હતું. તેમની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19...
આસામ ચૂંટણી (ASSAM ELECTION) : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (RPIYANKA GANDHI) હાલમાં આસામના પ્રવાસ પર છે અને આજે તે ચાના બગીચાની મહિલાઓની...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘માચો અદા’ તામિલનાડુમાં જોવા મળી છે. ત્યાં તેણે વિદ્યાર્થીના ચેલેન્જ પર પુશઅપ્સ માર્યા. રાહુલ ગાંધીએ સરળ પુશઅપ્સની સાથે...
સ્ટીલ નિર્માતા શ્યામ મેટાલિક્સ અને એનર્જી લિ. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) લોન્ચ કરવા માટે તૈયાર છે. આઇપીઓ દ્વારા કંપની રૂ. 1,107 કરોડ...
ગુજરાતમાં નગર-તાલુકા-જિલ્લા પંચાયતમાં રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો....
નડિયાદ: ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે તાલુકા કક્ષાએ થશે. આ મતગણતરીના આગલા દિવસે...
શહેરા: શહેરાની ગાંગડીયા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીના ચટપટા માહોલ વચ્ચે શનિવારની મોડી રાત્રે સાજીવાવ ધાવડિયા ફળિયા પાસે સ્થાનિક ગામના ચૂંટણી...
શહેરા: શહેરા ૩૪-વાડી જિલ્લા પંચાયતના ભાજપના સ્ત્રી ઉમેદવારના પતિ દ્વારા એક પરિવારને કોંગ્રેસના પ્રચાર કેમ કરે છે ની વાતને લઈ આપી...
મોડાસા: અરવલ્લી જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લા પોલીસતંત્ર વાઇબ્રન્ટ બન્યું છે જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
નવી દિલ્હી, તા. 02 : ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ વન ડેની સીરિઝ માટે પણ આરામ આપવામાં આવે તેવી સંભાવના દેખાઇ રહી છે. જો આમ થશે તો બુમરાહને ફરી મેદાન પર રમતો જોવા ઇચ્છનારાઓએ લાંબો સમય સુધી રાહ જોવાનો વારો આવી શકે છે.
બુમરાહે ત્રીજી ટેસ્ટ પછી અંગત કારણોસર ચોથી ટેસ્ટમાંથી પોતાને રિલીઝ કરવાની અપીલ કરી હતી અને તેના કારણે તેને ચોથી ટેસ્ટમાંથી રિલીઝ કરી દેવાયો હતો. આ સાથે જ ટી-20 સીરિઝ માટે પહેલાથી ટામની જાહેરાત થઇ જ ચુકી છે અને તેમાંથી પણ બુમરાહને આરામ અપાયો જ છે. વન ડે સીરિઝની ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી ત્યારે ચોથી ટેસ્ટમાંથી અંગત કારણોસર હટી ગયેલા બુમરાહને વન ડે સીરિઝમાંથી પણ આરામ આપવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

બુમરાહે આગામી આઇપીએલ, ઇંગ્લેન્ડ પ્રવાસ અને ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને આરામ કરવાનો નિર્ણય કર્યો હોવાનું બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું છે. તેમના દ્વારા કહેવાયું છે કે બુમરાહને કોઇ ઇજા થઇ નથી, બસ તે થોડો સમય પોતાના ઘરે આરામ કરવા માગે છે અને સૌથી જરૂરી વાત એ છે કે એ તેનો અંગત મુદ્દો છે.
ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝમાંથી રોહિત શર્મા, ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરને પણ આરામ અપાશે
અમદાવાદ, તા. 02 : ભારત પ્રવાસે આવેલી ઇંગ્લેન્ડની ટીમ સામે ટેસ્ટ સીરિઝ પુરી થયા પછી ભારતીય ટીમ પાંચ મેચની ટી-20 સીરિઝ અમદાવાદમાં રમશે, તે પછી ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચથી પુણેમાં ત્રણ મેચની વન ડે સીરિઝ રમાશે. ઇંગ્લેન્ડ સામેની આ વન ડે સીરિઝમાંથી બુમરાહને આરામ આપવાની વાતની સાથે એવા અહેવાલો પણ આવ્યા છે કે તેના સિવાય વધુ ત્રણ ખેલાડીઓને પણ આરામ આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટસ અનુસાર વન ડે સીરિઝમાંથી બુમરાહ ઉપરાંત મર્યાદિત ઓવરોની ટીમના વાઇસ કેપ્ટન તેમજ ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ આરામ આપવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝ માટેની ટીમની જાહેરાત ટૂંકમાં જ થવાની સંભાવના છે.