સુરત: (Surat) સુરતમાં કોરોનાના કેસ બેકાબૂ રીતે વધી રહ્યાં છે. છતાં પણ એક તરફ સરકાર વિપરીત આર્થિક-સઆમાજિક અસરોના ભયે લોકડાઉન જાહેર કરવા...
લખનૌ : ઉત્તર પ્રદેશ(UP)ના રાજ્યપાલ (GOVERNOR) આનંદીબેન પટેલે રવિવારે કહ્યું હતું કે કોરોનાને કારણે સર્જાયેલા સંકટથી આજે ઇ-અભ્યાસક્રમ (E-EDUCATION) અને ડિજિટલ શિક્ષણ (DIGITAL...
સુરત: (Surat) મહારાષ્ટ્ર (Maharashtra) તરફથી આવતી ટ્રેનોમાં ઉધના સ્ટેશન (Udhna Station) ઉતરનારા લોકોનું જિલ્લા વહિવટી તંત્ર અને સુરત મહાનગર પાલિકા દ્વારા ચેકિંગ...
પ્રાચીન કાળથી સ્ત્રીઓને પિયર માટે બહુ લાગણી છે એવાં નિરૂપણ થતાં રહયાં છે. દક્ષ પ્રજાપતિએ શંકર ભગવાનનું અપમાન કર્યું હતું એટલે ભગવાનના...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ચૂંટણી પંચ પર સીધો હુમલો કરતા કહ્યું કે ચૂંટણી પંચ (ELECTION COMMISSION)નું નામ બદલીને એમસીસી (MODI...
સીએમ યોગી ( C M YOGI ADITYANATH ) એ કહ્યું કે, આગામી દિવસોમાં આવનારા તહેવારો મુદ્દે તમામ ધાર્મિક નેતાઓ સાથે ચર્ચા કરવામાં...
સુરત શહેરમાં હાલમાં અમલમાં આવેલા નાઇટ કર્ફ્યુને રવિવારથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લંબાવાશે, જેથી કોવિડ-19 ના ફેલાવાને અટકાવી શકાય. ગુજરાત સરકારે ગયા અઠવાડિયે...
BIHAR : બિહારના કિશનગંજના ( KISHANGANJ ) મુખ્ય પોલીસ અધિકારી અશ્વની કુમારને જિલ્લાની સરહદે આવેલા પશ્ચિમ બંગાળના પાંજીપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોએ...
આઈપીએલ(IPL)ની 14 મી સીઝન(SEASON)ની બીજી મેચ શનિવારે રાત્રે મુંબઇ(MUMBAI)ના વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મેચમાં ગુરુ ગોળ રહ્યા અને શિષ્ય ખાંડ બની...
કોરોના વેક્સીન ( CORONA VACCINE ) ને લઈને હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. પાટીલ ( C R PATIL ) અને રૂપાણીના (...
બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો એક પછી એક મોકૂફ રાખવામાં આવી રહી છે. પહેલાં ફિલ્મોની રજૂઆતની યાદીમાં નામો ઉમેરાઇ રહ્યાં હતાં હવે રજૂઆત...
ડોન બ્રેડમેન, કિંગ પેલે કે …. ફિટનેસમાં એટલા ગાંધીર ન હતા જેટલા આજે રિકી પોન્ટીંગ, રોનાલ્ડો કે રોજર ફેડરર ગંભીર જ નહી...
DELHI : દિલ્હીના સીએમએ કહ્યું કે, જો હોસ્પિટલો ઓછી પડી જશે તો મુશ્કેલીઓ થશે. લોકડાઉન ( LOCK DOWN ) એ કોરોના (...
નવી દિલ્હી : દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ(COVID)ના કેસ વચ્ચે રસી (VACCINE) લેવાને પાત્ર એવા મહત્તમ લોકોને રસી આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર...
આખા વિશ્વને કોરોના ( corona ) એ હચમચાવી નાખ્યું છે. દોઢ વર્ષથી કોરોના લોકોનો ભોગ લઈ રહ્યો છે પરંતુ તેની સામેનો અકસીર...
મુંબઇ : અહીં રમાયેલી આઇપીએલ-14(IPL-14)ની બીજી મેચમાં ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે ધોની(MS DHONI)ની કેપ્ટનશીપ હેઠળની સીએસકે(CSK)ને 9 વિકેટે હરાવીને શાનદાર...
કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગ અત્યંત જીવલેણ સાબિત થઈ રહી છે અને ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યા...
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસની બીજી લહેર (SECOND WAVE OF CORONA) પાયમાલ કરી રહી છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધુ નવા કોરોના...
AHMADABAD : કોરોનાના ( CORONA ) દર્દીનો જીવ બચાવવા માત્ર છ ઈંન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેરના સંપર્કો અને રઝળપાટ કરતા લોકોને...
GANDHINAGAR : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના( CORONA ) 5011 કેસો નોંધાતા ભયાવહ સ્થિતિ પેદા થવા પામી છે. જયારે છેલ્લા 24 કાલકમાં...
બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) રવિવારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચમાં ટીમની અંદર યોગ્ય સંતુલન તૈયાર...
વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર...
દીવા સળગાવવા, થાળી વગાડવાને એક વર્ષ પુરું: ભારતની સ્થિતિ વધુ ગંભીર બની છે.ગયા વર્ષની દસમી એપ્રિલની તે રાત યાદ કરો, જ્યારે વડાપ્રધાન...
સુરત: સુરતમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવા સાથે મૃત્યુઆંક વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ કર્યો હતો. તે...
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે કોરોનાને હરાવવાની લડાઈમાં ક્યારેય રાજનીતિ ન હોય શકે. બીજી તરફ સંખ્યાબંધ દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન...
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે કેન્દ્ર સરકાર પર કોવિડના રોગચાળાની સ્થિતિને અયોગ્ય રીતે હાથ ધરવાનો અને રસીની નિકાસ કરીને દેશમાં તેની તંગી...
શા માટે ભારતમાં કોવિડ-૧૯ના કેસો આટલી ઝડપથી વધી રહ્યા છે? આ માટે કોઇ સ્પષ્ટ જવાબ નથી પરંતુ ટોચના વૈજ્ઞાનિકો કહે છે કે...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,45,384 કેસ નોંધાયા હતા. આ સાથે સંક્રમિત થનાર લોકોનો કુલ આંકડો 1,32,05,926 પર પહોંચી ગયો છે....
અમેરિકામાં ‘વેક્સિન એડવર્સ ઈવેન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ (વાએર્સ)’ નામની એક સરકારી સંસ્થા છે. જેમણે રસી લીધી હોય અને એમને કોઈને આડઅસર થાય કે...
ડોન બ્રેડમેન, કિંગ પેલે કે …. ફિટનેસમાં એટલા ગાંધીર ન હતા જેટલા આજે રિકી પોન્ટીંગ, રોનાલ્ડો કે રોજર ફેડરર ગંભીર જ નહી...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
સુરત: (Surat) સુરતમાં કોરોનાના કેસ બેકાબૂ રીતે વધી રહ્યાં છે. છતાં પણ એક તરફ સરકાર વિપરીત આર્થિક-સઆમાજિક અસરોના ભયે લોકડાઉન જાહેર કરવા માંગતી નથી ત્યાં બીજી તરફ તંત્ર દ્વારા જ સ્વૈચ્છીક લોકડાઉનના (Voluntary lockdown) છેતરમણા નામે બળજબરી કરવામાં આવી રહી છે. આખા શહેરમાં સ્વૈચ્છિક અને જનતા લોકડાઉનના નામે લોકોના માઈન્ડવોશ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. શહેરમાં અનેક વિસ્તારોમાં આવા બેનરો લગાડવામાં આવી રહ્યાં હોવા પાછળ ખુદ મહાપાલિકાનું તંત્ર જ કાર્યરત હોવાની ચર્ચાઓ પણ ઉઠી રહી છે. વેપારીઓની અને સામાન્ય પ્રજાની લાગણી છે કે શહેર હિતમાં બે- ચાર દિવસનું સત્તાવાર લોકડાઉન જાહેર કરવામાં આવે તો તેમણે કોઈ વિરોધ નથી અને સૌ સમર્થન પણ કરશે. પણ આવી બિનસત્તાવાર રીતે કે સ્વૈચ્છિકને નામે ધંધા- રોજગાર પર ખોટી અડચણો ઊભી કરવામાં આવે તે ન સાંખી લેવાય. વળી તેમાં કેટલાંકને બંધ કરાવાય તો કેટલાંકને ચાલુ રાખવા દેવાય છે જેથી તંત્ર વ્હાલાદવલાની નીતી અપનાવતું હોય તેમ લાગે છે.

પાછલા બારણાની આ હરકતથી એમ લાગી રહ્યું છે કે આ મહામારીમાં નૈતિક હિંમત દાખવી કેટલાક કઠોર પણ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે તંત્ર જાણે પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે॰ તંત્ર નિર્ણયશક્તિના અભાવે પ્રજાને ખભે બંદૂક ફોડવા પ્રયાસ કરી રહી હોય તેમ છતું થઈ રહ્યું છે. ગત વખતના મહિનાઓ સુધીના લોકડાઉન સમયે લેવાયેલા કેટલાંક આડેધાડ નિર્ણયોને લીધે સર્જાયેલી અરાજકતા, અર્થતંત્ર પર પડેલી વિપરીત અસર અને લોકોએ વેઠેલી હાલાકીથી ડરેલાં સરકારી તંત્રની હવે કપરાં છતાં સાચા નિર્ણય લેતાં ગભરાઈ રહી છે. વળી ત્યાં સુધી કે ગુજરાત હાઇ કોર્ટે પણ સ્થિતિ જોતાં ત્રણથી ચાર દિવસના લોકડાઉનની ભલામણ કરી છતાં સરકારની આંખ ઉઘડતી નથી. આ સંજોગોમાં સરકાર પણ જાણે છે કે આંશિક લોકડાઉન કે વીકએન્ડ લોકડાઉન સિવાય સ્થિતિને કાબુમાં લેવાના ખાસ કોઈ વિકલ્પ નથી. પણ તેની આડઅસરોની બીકે સત્તાવાર રીતે લોકડાઉન જાહેર ન કરી શકેલું તંત્ર હવે સ્વૈચ્છીક ‘જનતા લોકડાઉન’ના છેતરામણા નામે સુરત મનપા પાસે વેપારીઓને બળજબરીથી બંધ કરાવતાં નવો જ વિવાદ ઉભો કરી રહ્યો છે.

સામાન્ય સંજોગોમાં જો સુરતના કોઈપણ વિસ્તારમાં મનપાની મિલકત પર એક સામાન્ય બેનર લાગે તો પણ મનપાનું તંત્ર તેને તાત્કાલિક ઉતરાવી દે છે પરંતુ જે રીતે આખા શહેરમાં મનપાના બગીચાઓની દીવાલો પર કે રસ્તા વચ્ચેના સર્કલઓની જાળીઓ પર બેનરો લાગી રહ્યાં છે તે બતાવી રહ્યું છે કે ખુદ સરકારી તંત્ર જ આ રીતે જનતા લોકડાઉનને નામે લોકડાઉન કરાવી રહ્યું છે. એક તરફ તંત્ર લોકડાઉનની જાહેરાત કરીને સત્તાવારી રીતે બંધ કરાવતું નથી. પોતાની પર દોષનો ટોપલો નહીં આવે તે માટે સરકારી તંત્ર પલાયનવાદ અપનાવી રહ્યું છે અને બીજી તરફ બળજબરીથી દુકાનો તેમજ ધંધા બંધ કરાવી રહ્યું છે. તેમાં પણ વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. જેને કારણે લોકોમાં ભારે રોષની લાગણી ઉભી થવા પામી છે. જનતા કરફ્યુના નામે ખુદ મહાપાલિકા જ આ બેનરો લગાડી રહી હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી રહી છે. આ બેનરો મનપાના સહકારથી જ લાગ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

”કોરોનાનની કામગીરીમાં વ્યસ્ત છીએ”, ઠેક-ઠેકાણે મનપાની મિલકતો પર લાગેલા બેનરો કમિશ્નરને દેખાયા જ નહીં
સુરતમાં લાગેલા જનતા લોકડાઉનના બેનરો અંગે પૂછતાં મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, હાલમાં મનપાનું તંત્ર કોરોનાની કામગીરીમાં વ્યસ્ત છે. સુરતમાં જાહેર સ્થળો પર કે કયા સ્થળોએ આવા પોસ્ટર લાગ્યા છે. તેવું તેમની જાણમાં નથી.