હાલમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ છે, ત્યારે છેલ્લા ૧૩ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અંધાધૂંધી, અરાજકતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને ઓક્સીજન,...
ભારતમાં ઓકટોબરની આસપાસ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છ તેવા અભિપ્રાયને પગલે રાજય સરકારે હવે તેનો સામનો કરવાની તૈયારી શરૂ કરી...
કોરોના વાયરસ (CORONA VIRUS)ના કહેર વચ્ચે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ (UP)ના હમીરપુરમાં યમુના નદી (YAMUNA RIVER)માં ડઝનેક મૃતદેહો (DEAD BODIES) વહેતા જોવા...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,592 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 19 સાથે રાજ્યમાં કુલ...
કોરોના (corona) ચેપની પકડમાં આવ્યા પછી ઘણા લોકોમાં ઓક્સિજન (oxygen)નો અભાવ જોવા મળે છે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મરી પણ રહ્યા...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) ના ઝડપી બોલર આવેશ (AVESH KHAN) ખાને સારી બોલિંગ (AMAZING BOWLING)...
અભિનેતા રાહુલ વ્હોરા (ACTOR RAHUL VOHRA)નું રવિવારે નિધન (DEATH) થયું હતું. રાહુલ વ્હોરા લાંબા સમયથી કોરોના (CORONA) ચેપમાં હતા અને તેમને દિલ્હીની રાજીવ...
નવસારી: (Navsari) નવસારીના 3 પીએચસી (PHC) પર વેક્સિન લેવા માટે લોકોનો ધસારો થઇ રહયો હોવાથી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો....
હઝરત અબ્દુલ હમીદ મોહમ્મદ સલીમુલ કાદરીનું રવિવારે ઉત્તર પ્રદેશ (up)ના બદાયુંમાં નિધન (Death) થયું હતું. જલદી જ લોકોને તેના મોતની જાણ થતાંની સાથે...
વ્યારા: મહારાષ્ટ્રનાં શીરપુરથી સુરત તરફ જતી શ્રી હરી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં. જી.જે. ૨૬. ટી. ૫૩૧૪ને રાત્રીનાં ૩ વાગ્યાનાં અરસામાં સોનગઢ આરટીઓ...
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા (FINANCE MINISTER) સીતારમણે રવિવારે જીએસટીમાંથી કોરોનાની રસી (CORONA VACCINE), દવાઓ અને ઑક્સિજન કોન્સન્ટ્રેટર (OXYGEN CONCENTRATES)ને મુક્તિ આપવાની અરજી...
નવી દિલ્હી : ભારતીય ટીમ (INDIAN CRICKET TEAM)ના માજી કેપ્ટન અને ટીમની દિવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ (RAHUL DHRAVID)ના મતે ઇંગ્લેન્ડના પ્રવાસ...
કલાકાર : ઝરીન ખાન , અંશુમન ઝા ફિલ્મ મેકર : હરીશ વ્યાસ ફિલ્મ નિર્માતા : અંશુમન ઝા રેટિંગ: 1.5 /5 ક્રિટીકલી એક્લેમ્ડ...
દેશમાં (India) કોરોનાથી બચવા માટે સખત પ્રયાસ કરાઈ રહ્યા છે. વિશ્વભરના નિષ્ણાતો કહે છે કે રસીકરણ એ કોવિડ -19 રોગચાળા સામે લડવાનો...
ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ( corona cases) ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. અમદાવાદમાં...
કોરોના ( corona) થી દેશની સ્થિતિ દિવસે ને દિવસે બદતર થઈ રહી છે. કોરોનાનો કહેર અને પ્રશાસનનાં અણધડ આયોજનથી લોકો મૃત્યુ પામી...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલી ઓનલાઇન ‘મેડિકલ કોન્ફરન્સ’ ને સંબોધતા ડો. ચિરાગ છટવાનીએ ભારતમાં આપવામાં આવી રહેલી કોવિશીલ્ડ અને કો-વેક્સિન...
કૃષિ કાયદો ( agriculture law) રદ કરવા માટે ટીકરી બોર્ડર ( tikri border) પર ખેડૂત આંદોલન ( farmer protest) માં ભાગ લઈ...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા 14 મહિનાથી કોરોનાનો હાહાકાર છે. તંત્ર દ્વારા કોરોનાને નાથવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. હાલ કોરોનાની...
ભારત (India) દેશના રાજકારણીઓ ગમે તેટલી મોટી મોટી વાતો કરે અને ભાષણો આપે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કોરોના કાળમાં તેઓ...
મુખ્યમંત્રી મમતા બેનર્જીની ( mamta benrji) સરકારના મંત્રીમંડળનો આજે પશ્ચિમ બંગાળ ( west bangal) ના કોલકાતાના રાજભવન ખાતે શપથ લેવામાં આવ્યા હતા...
સુરત: (Surat) સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા બંદરે જતી ફેરીમાંથી (Ferry) દરિયામાં (Sea) એક વૃદ્ધે છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ...
સુરત: (Surat) કોવિડ સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ (Entry Exit Points) પર સઘન ટેસ્ટિંગ ઝૂંબેશ ચલાવી હતી. કોરોનાની...
new delhi : આ દિવસોમાં દેશમાં કોરોનાવાયરસ ( corona virus) વિશે હોબાળો મચ્યો છે. દરરોજ લાખો લોકો વાયરસનો શિકાર બની રહ્યા છે....
અમેરિકાના ટોચના આરોગ્ય નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ (Anthony Fauci) રવિવારે જણાવ્યું હતું કે કોવિડ -19 (ભારતમાં કોરોનાવાયરસ) ના વર્તમાન સંકટને પહોંચી વળવા...
દેશ હાલમાં કોરોના ( corona) રોગચાળાના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના ચેપ લાગેલા લોકોની સંખ્યા વધી રહી છે. અને સરકારના...
કોવિડ-19 ( covid 19) ની બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. પેશન્ટોની સંખ્યામાં અસંખ્ય માત્રમાં વધારો અને મોતના આંકડામાં પણ વધારો...
બજાર છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હાલતમાં હતું. અગાઉના સપ્તાહમાં નિફટી ( nifti) એ જયારે 14300ની સપાટી નીચે જવાનો પ્રયાસ કર્યો અને મજબુત...
કોરોના (corona) મહામારીની બીજી લહેરના કારણે દેશમાં હાલાકી પડી રહી છે ત્યારે સંભવિત ત્રીજી તરંગ અંગે ચિંતા સર્જાઈ છે. પરંતુ, નિષ્ણાતોએ ચેતવણી...
surat : કોરોનાના ( corona) સમયમાં સરકાર દ્વારા એક બાજુ વેક્સિનને ( vaccine) લઈને સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. ત્યાં...
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
હાલમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ છે, ત્યારે છેલ્લા ૧૩ મહિનામાં સમગ્ર ગુજરાતમાં અંધાધૂંધી, અરાજકતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને ઓક્સીજન, દવાઓ, વેન્ટિલેટર, ઇન્જેક્શન, હોસ્પિટલમાં બેડ મળતા નથી, અને લોકો દર- દર ભટકી રહ્યા છે, અને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં બે લાખથી વધુ લોકો મોતના મુખમાં ધકેલાયા હોવાની આશંકા પ્રદેશ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારના અણધડ વહીવટ અને સંકલનના અભાવ થી કોરોના મહામારીમાં અંધાધૂંધી અને અરાજકતા ઉભી થઇ છે. સરકારી આંકડા મુજબ આજની તારીખે 8200 કરતા વધારે લોકો કોરોના થી મૃત્યુ પામ્યાં છે. જ્યારે લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે.
આવી સ્થિતિમાં આજે ગુજરાતના મહામારીના સમયમાં પેન્ડેમિક એક્ટ, ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૩, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ આ કાયદાઓ હેઠળ નિયંત્રણો અને કાયદાઓ અમલમાં છે. જ્યારે આ કોરોના મહામારીમાં છેલ્લા ૧૩ મહિનાની અંદર ગુજરાતમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે.
તેવા તમામ મૃતક પરિવારજનોને આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ, વિકાસલક્ષી પાસુ અને સહાનુભૂતિ સંવેદનશીલતા પૂર્વક વિચાર કરી તમામ મૃતક પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય સરકારે તાત્કાલિક જાહેર કરવી જોઈએ. ભૂતકાળમાં સરકારે અનેક વખત આવા કુદરતી આપદાના સમયમાં, અકસ્માતોના સમયમાં, ગંભીર મહામારી કે અન્ય સંજોગોમાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારને સહાય કર્યાના અનેક દાખલાઓ છે, ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે, આ કોરોના મહામારીમાં છેલ્લા ૧૩ મહિનાની અંદર ગુજરાતમાં જે પણ લોકોના મૃત્યુ થયા છે.
તેવા તમામ મૃતક પરિવારજનોને આ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ, વિકાસલક્ષી પાસુ અને સહાનુભૂતિ સંવેદનશીલતા પૂર્વક વિચાર કરી તમામ મૃતક પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય સરકાર તાત્કાલીક જાહેર કરે. ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા તમામ મૃતકના પરિવારોને આ સહાય મળે એ હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જે પણ મૃતક પરિવારો છે એમની માહિતી મેળવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર બે મહિના અને ચાર દિવસમાં ૩૧૬૩ મૃત્યું ગત વર્ષની સરખામણીએ વધારે થયા છે. અને જો વર્ષ ૨૦૨૦ની તાલુકા દિઠ મૃત્યુની સરેરાશની સરખામણી કરીએ તો ૩૫૭૭ અધધ મૃત્યુ થયા, જ્યારે ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ ૧૨૨ લોકોનાં જ મૃત્યુ થયાનું દર્શાવવામાં આવી રહ્યું છે.
તો શુ સરકાર ૨૫ ગણા મૃત્યુ ઓછા દર્શાવ્યા છે ? આ સત્ય હોય તો સરકારની આ ભુલ સેંકડો લોકોની હત્યા બરાબર કહેવાય તથા સરકાર સામે ગુજરાતના લોકોનો વિશ્વાસભંગ કરી સત્ય છુપાવી ઘોર ગુન્હાહીત અપરાધ નથી ? જો માત્ર ૬૫ દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૫૭૭ જેટલા મૃત્યુ થયા હોય તો સમગ્ર ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં કેટલા થયા હશે ? આ બિહામણો અને અકળાવનારો સવાલ એક ગુજરાતીને કેમ ન થાય. ભાજપ સરકાર દેશને કોરોનાના મુખમાં ધકેલી બંગાળ અને આસામની ચૂંટણીઓ જીતવા રેલીઓ કરી હતી. શું તેને માફ કરાય ? આથી વિશેષમાં જો તાલુકા દિઠ સરખામણી કરીએ તો વઢવાણ, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી અને થાનગઢમાં મૃત્યુઆંકમાં અત્યંત વધારો થયેલો છે.