પશ્ચિમ બંગાળ( west bangal) વિધાનસભાની ચૂંટણી ( election) ઓનાં પરિણામો આવી ગયા છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસે ( trunumul congress) મોટો વિજય મેળવ્યો...
કોરોનાની બીજી લહેરે અનેક સ્વજનો ગુમાવ્યા તેની યાદ તો જેઓએ કુટુંબના આધારસ્તંભ, મોભી ગુમાવ્યો હોય તેને જિંદગીભર સતાવતી રહેશે. કેમકે માયાવી જીવનમાં...
જીવનમાં દરેક વ્યકિતને લાંબુ જીવવાની તમન્ના હોય છે અને સાથે સાથે કશું નવું કરી જવાની ખ્વાઇશ પણ હોય છે. પરંતુ જીવન અને...
અત્યારની કોરોનાની મહામારીમાં સાધનો ખૂટી પડ્યાં અને મેન પાવરની પણ એટલી જ ભયંકર અછત ઊભી થઇ છે. કોઈ પણ સરકારી ખાતામાં જઈએ...
તા. 20 જૂન 2020 ના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્રમાં ‘પ્રસિધ્ધિની આ તે કેવી ઘેલછા’ શીર્ષક હેઠળ લખેલું કે કોરોના સામે આપણી પાસે ત્રણ જ...
રાજપીપળા: નર્મદા જિલ્લામાં કોરોના ( corona) ની સ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે.કોરોનાના કેસો વધતા હાલમાં ફરી વાર રાજપીપળા કોવિડ હોસ્પિટલ...
એક દિવસ ફરતાં ફરતાં નારદજી દ્વારકામાં ભગવાન કૃષ્ણ પાસે ગયા.ભગવાન કૃષ્ણ ,મહારાણી રુકમણી અને અન્ય રાણીઓ સાથે ઝૂલા પર ઝૂલતા ઝૂલતા અલકમલકની...
ભારતીય શેરબજાર ( stock market) માં વિતેલા સપ્તાહમાં શેરબજારમાં એપ્રિલ સીરિઝના અંતિમ સપ્તાહમાં પોઝિટિવ ( positive) સંકેતો જોવા મળ્યા હતા, જેનાથી ખુશ...
કોરોના મહામારીમાં માણસની જિંદગીની સૌથી પહેલી ચિંતા માણસને પોતાને પછી સરકારને હોય એ સ્વાભાવિક છે. અને જરૂરી પણ છે. તેથી સરકારનું સઘળું...
કોરોનાના ( corona ) સંક્રમણએ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (ipl ) ને પણ અસર કરી છે. સોમવારે યોજાનારી કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR...
થોડા સમય પહેલા ઘણા વૈશ્વિક સંગઠનોએ અનુમાન લગાવ્યું હતું કે, વર્ષ 2021-22માં ભારતની અર્થવ્યવસ્થા 10થી 15 ટકાની ગતિથી વિકાસ કરશે. પરંતુ કોવિડની...
એક તરફ આખું વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે, ભારતમાં પણ રોજના કોરોનાના કેસનો આંક 4 લાખથી પણ વધારે થઈ ગયો...
valsad : વલસાડ જિલ્લામાં સતત 10માં દિવસે પણ કોરોનાના ( corona) 100થી વધુ કેસ નોંધાયા છે. રવિવારે 117 કેસ અને 6 દર્દીના...
navsari : નવસારી જિલ્લામાં કોરોનાના કેસો ( corona case) વધવાની વચ્ચે વિજલપોરનો કોરોના પોઝિટિવ ( corona positive) દર્દી ઘર બંધ કરી નાસી...
દેશમાં કોરોના વાઈરસ ( corona) ના સંક્રમણની બીજી લહેર કાબુમાં કરવા સુપ્રીમ કોર્ટે ( supreme court) કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉન (...
સોમવારે કર્ણાટકમાં ઓક્સિજન ( oxygen) ની તંગીના કારણે ઓછામાં ઓછા 24 કોવીડ -19 ( covid 19) દર્દીઓનાં મોત નીપજ્યાં છે.આ ઘટના ચામારાજનગર...
surat : કોરોના ( corona) સંક્રમણની વર્તમાન સ્થિતિમાં સુરત સહિત ગુજરાતના ખેડૂતો ( farmers) ને સીધી અસર થઇ છે તેવા સંજોગોમાં કિસાન...
surat : દેશભરમાં વકરી રહેલી કોરોના ( corona ) ની પરિસ્થિતિને લીધે સેન્ટ્રલ બોર્ડ ઓૅફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ એક્સાઇઝે જીએસટી ( gst)...
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ( election ) ની જાહેરાત અને ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો બાદ હવે દેશ લોક ડાઉન ( lock down)...
surat : હાલમાં કોવિડના મૃત્યુ ( covid death ) ના ડરથી લોકો ફફડી ગયા છે. કોવિડ ( covid) ના આ બીજા વેવથી...
surat : શહેર માટે આજની સવાર ખૂબ જ સકારાત્મક સમાચાર ( positive news) સાથે આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના (...
surat : શહેરના છેવાડે મોરબી પોલીસે ડુપ્લિકેટ ( dulicate) રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યા બાદ સુરત ક્રાઈમ બ્રાંચે...
કોરોનાના કપરાકાળમાં ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સીએમ રૂપાણીએ તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦...
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમણે તબીબોની સલાહ અનુસાર ઘરમાં આઈસોલેટ થઈને સારવાર શરૂ કરી...
રાજ્યમાં એક દિવસમાં ૧૪ હજાર કેસો નોંધાંતા હતા તેમાં આજે રવિવારે ઘટાડો નોંધાવવા સાથે ૧૨૯૭૮ કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમ્યાન...
સુરતઃ (Surat) શહેર માટે આજની સવાર ખૂબ જ સકારાત્મક અને રાહતના (Relief) સમાચાર (News) સાથે આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ...
વ્યારા: (Vyara) કોરોના સંક્રમિત દર્દીઓનાં ફાટી નિકળેલ રાફડા વચ્ચે આજે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા તાપી જિલ્લામાં વરસાદની (Rain) આગાહી કરી હતી....
પશ્ચિમ બંગાળ (West Bagal) વિધાનસભાની ચૂંટણીમાં (Election) નંદીગ્રામ (Nandigram) સીટ પરના પરિણામમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. હોટસીટ નંદીગ્રામ ઉપર ખરા...
પશ્ચિમ બંગાળની ચૂંટણી (WEST BENGAL ELECTION)માં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (PRASHANT KISHOR) ચૂંટણી કામ(ELECTION WORK)થી નિવૃત્ત થયા છે. ઈન્ડિયા ટુડે સાથેની ખાસ...
કોરોના(CORONA)ના વધતા જતા વિનાશની વચ્ચે હરિયાણા(HARYNANA)એ સંપૂર્ણ લોકડાઉન (TOTAL LOCK DOWN)કરવાની ઘોષણા કરી છે. હરિયાણા સરકારના પ્રધાન અનિલ વિજે જાહેરાત કરી છે કે...
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
5.08 કરોડ ફોર્મ પૈકી 74 લાખથી વધુ ફોર્મ અનકલેકટેડ ફોર્મના વેરિફિકેશન માટે બેઠકોની શૃંખલા
પશ્ચિમ બંગાળ( west bangal) વિધાનસભાની ચૂંટણી ( election) ઓનાં પરિણામો આવી ગયા છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસે ( trunumul congress) મોટો વિજય મેળવ્યો છે. પરંતુ ચૂંટણીના પરિણામો બાદથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હિંસા ચાલુ છે. સોમવારે નંદીગ્રામ ( nandigram) માં પણ હંગામો થયો હતો, ભારતીય જનતા પાર્ટી ( bhartiy janta party) ની ઓફિસમાં તોડફોડ કરવાનો પ્રયાસ થયો હતો. આ ઉપરાંત ઓફિસને આગ ચાંપી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ આ બધું કર્યું છે. માત્ર ભાજપ કાર્યાલય જ નહીં, પરંતુ ઘણી દુકાનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે તોડફોડ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઉપદ્રવીઑ ત્યાથી ભાગ્યા હતા. આ ઘટના બાદ નંદીગ્રામ માર્કેટ વિસ્તારમાં તણાવ વધ્યો છે.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હોવા છતાં ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં ચૂંટણી હારી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી દ્વારા મમતા બેનર્જીનો પરાજય થયો છે.
પરિણામો પછી હિંસામાં ચાર લોકોના મોત
ચૂંટણીના પરિણામો બાદથી પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ રહી છે. રવિવારથી બંગાળમાં હિંસા બાદ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં દક્ષિણ 23 પરગણા, નાડિયા, ભાજપના વર્ધમાનમાં ટીએમસી અને ઉત્તર 24 પરગણામાં આઇએસએફના કાર્યકરોએ જીવ ગુમાવ્યો છે.

ગઈકાલે રાત્રે કોલકાતાના ઉલતાડંગા વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા પર મારપીટ કરી હત્યા કરવાનો આરોપ છે. આ ઉપરાંત દક્ષિણ 24 પરગણાના સોનપુરમાં પણ એક ભાજપના કાર્યકરનું મોત નીપજ્યું છે, એવો આરોપ છે કે ભાજપ કાર્યકરની તૃણમૂલના કાર્યકર્તાઓને માર મારવાને કારણે મોત નીપજ્યું હતું. આ બધાની વચ્ચે, પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ આજે સાંજે 4:00 વાગ્યે ચૂંટણી બાદ થયેલી હિંસા અંગે રાજ્યપાલને એક મેમોરેન્ડમ આપશે.છેલ્લા દિવસે ચૂંટણીનાં પરિણામો આવ્યા હોવાથી બંગાળનાં જુદા જુદા વિસ્તારોમાં હિંસાનાં સમાચાર મળી રહ્યા છે. રવિવારે બંગાળના દુર્ગાપુરમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. રાત્રે દુર્ગાપુરમાં ભાજપ કાર્યાલય પણ સળગાવ્યું હતું. દુર્ગાપુર પશ્ચિમના ભાજપના વિજેતા ઉમેદવાર લખને આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકરો આખી રાત બાઇક પર ફરતા હતા અને ભાજપના કાર્યકરોને નુકસાન પહોચડ્યું હતું.

રવિવારે હુગલીના અરમબાગમાં રાજકીય હિંસા જોવા મળી હતી. અહીં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ભાજપના કાર્યકરોના ઘરો, દુકાનો ઉપર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ લૂંટ અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપનો આક્ષેપ છે કે બે મોબાઇલ શોપ, તેમના કાર્યકરોની કપડાની દુકાન નષ્ટ કરવામાં આવી હતી.નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા દિવસે બંગાળના ચૂંટણી પરિણામો જાહેર કરાયા છે, જેમાં ટીએમસીએ બમ્પર જીત મળી છે અને મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બની રહ્યા છે. ટીએમસીને 213 બેઠકો, બંગાળમાં ભાજપને 77 બેઠકો મળી છે. જ્યારે એક બેઠક સ્વતંત્ર છે, એક બેઠક આરએસએમપીના નામ પર છે