ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત...
બંદાએ રસોડાની છાબડીમાં લીંબુ-મરચાં કદાચ રાખ્યાં હશે, બાકી બારણાં ઉપર ફાંસીએ લટકાવ્યાં નથી. હા…દરવાજા ઉપર ચાર્લી ચેપ્લીનનો ફોટો ચણેલો છે, જેના વાઈબ્રેશનને...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંતે ધોરણ દસની બોર્ડ પરીક્ષા રદ કરી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે.વર્તમાન કોરોના મહામારીમાં આ...
માણસજાતે તેના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો વડે વિકરાળ જંગલી જાનવરો પર પણ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પરંતુ અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓ છતાં...
તાજેતરમાં બહાર પડેલા ચીનના વસ્તીગણતરીના અહેવાલ પછી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે ભારત હવે થોડા વર્ષમાં વિશ્વનો સૌથી વસ્તી ધરાવતો...
વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે તેમાં અનેક જોખમો હોય છે. પહેલું જોખમ એ હોય છે કે તેઓ ભારતનો નફો પોતાના...
તૌકતે વાવાઝોડા ( tauktea cyclone ) ને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ ( highelaert ) પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાંક...
દાહોદ: સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે લેતા એક બાળકનું ઘટનાસ્થળે મોત:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દાહોદના અમદાવાદ...
કડાણા અને માછણ નાળા ડેમ નજીક હોવા છતાં ગામ પાણી માટે તરસી રહયું છે દાહોદ: ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની...
વડોદરા: સમગ્ર ગુજરાતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને લઈ વહીવટી તંત્ર સજાગ થયું છે. બેઠકોના દોર શરૂ થવાની સાથે સાથે આગોતરા આયોજનના ભાગ...
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે શહેરમાં બાગ બગીચા બનાવેલા છે જ્યાં તેઓ હરિ ફરી શકે તેમજ સવાર સાંજ કસરત કરી...
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સોમવારે...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 908 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 59,976 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે...
વડોદરા : કેન્દ્રના ધોરણે પગાર, ગ્રેજ્યુઈટી, નર્સિંગ એલાઉન્સ,આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરો તેમજ નર્સિંગ સ્ટુડન્ટસના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા સહિતની પડતર પ્રશ્નોની...
વાવાઝોડાની ( cyclone ) સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના માર્ગદર્શન...
તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) થી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી...
સીએમ વિજય રૂપાણીએ ગુજરાત ઉપર આવનારા સંભવિત તૈકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી...
રાજ્યમાં કોરોનાની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા...
ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી તા.30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું...
રાજ્યમાં કોરોનાના નવા 7,135 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 11 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 81 થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં...
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો રીટ અરજીની સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આડે હાથે લેતાં...
ન્યૂયોર્ક: માઇક્રોસોફ્ટ કોર્પોરેશન (Microsoft co.)ના બોર્ડ સભ્યો (board members)એ 2020માં એવો નિર્ણય કર્યો હતો કે આ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સ (bill gates)...
મુંબઇ: ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉતે વાવાઝોડાની અસરથી દેશના આર્થિક પાટનગર મુંબઇમાં અને તેની આજુબાજુના વિસ્તારો તથા મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આજે...
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ અનેક જગ્યાએ ભારે તારાજી સર્જી હતી. વાવાઝોડું (Cyclone) સોમવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું અને...
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી...
સુરત: (Surat) અરબી સમુદ્રમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાની અસર સુરત પર પણ પડી રહી હોવાથી એરપોર્ટ (Airport) ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ સોમવારે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે ચક્રવાત ‘તૌકતે’ (CYCLONE TAUKTE)થી સર્જાયેલી પરિસ્થિતિ (SITUATION)ને પહોંચી વળવા સંબંધિત રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો /...
રાજકોટ: (Rajkot) જેની ભય સાથે રાહ જોવાતી હતી તેવું તૌકતે વાવાઝોડું (Cyclone) રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું....
કોરોના સમયગાળા (CORONA PANDEMIC) દરમિયાન હોસ્પિટલોમાં પથારી, દવા, ઓક્સિજન અને વેન્ટિલેટર (OXYGEN AND VENTILATOR)ની તંગી છે. આગામી દિવસોમાં તેના વિશે વિવિધ પ્રકારના સમાચારો...
ચક્રવાત તૌકતે (cyclone tauktae) મહારાષ્ટ્ર (Maharashtra)ના જુદા જુદા ભાગોમાં જોવા મળ્યું હતું. સોમવાર સવારથી જ ભારે પવન (heavy wind) સાથે વરસાદ (heavy rainfall)...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત વાણિજ્યિક બેન્કોએન ાણાકીય વર્ષ 2018-19માં રૂા.236265 કરોડ, 2019-20માં રૂા.234170 કરોડ અને 2020-21ના છેલ્લા 9 માસમાં 115038 કરોડની બેન્ક લોન એટલે કે છેલ્લા પોણા ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂા.585473 કરોડની લોન માંડી વાળી હતી. અહીં તેમણે સસલાને શિંગડા ઉગાડવા જેવી વાત કરતા કહયું હતું કે સંબંધિત બેન્કો માંડી વાળેલી લોન પરત મેળવવા માટે કોશિશ ચાલુ રાખશે! આ સંદર્ભે અનુસૂચિત બેન્કોએ પાશેરમાન પુણી જેવું ભગીરથ કામ કર્યું છે કે ઉપરોકત લોન માંડવાળ રકમ પૈકી 11.65 ટકા એટલે કે રૂા.68219 કરોડની જ વસૂલાત કરી શકી છે! ભારતદેશની બેન્કોએ લોન વસૂલાત મામલે ટાઢા પાણીએ નાહી નાખવું પડે તેવી લાખો કરોડો રૂપિયાની લોનને જેમ કાણાને કાણો ન કહેવાય તેમ તેને બેડ લોન કહેવાને બદલે નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએો અને તેના ગુણોત્તર કે પ્રમાણને સ્લિપેજ રેશિયો જેવા રૂપકડા નામો આપ્યા છે!
આપણા દેશમાં સમયાંતરે બેન્ક લોન સંબંધિત કૌભાંડો પ્રગટ થતા જ રહે છે અને તેમાં નેતા, પ્રણેતા (બેન્ક અધિકારીઓ) અને લાભકર્તા માંધાતાઓ વચ્ચે ગાંધી-વૈદ્યનું સહિયારું હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલ 2019-20 મુજબ દેશની જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેન્કોના કૌભાંડોમાં અનુક્રમે 234 ટકા ને 500 ટકાનો વધારો થયો છે. તેની વર્ષ 2018ની ચોંકાવનારી આંકડાકીય માહિતી મુજબ દર 4 કલાકે 1 બેન્ક કર્મચારી કૌભાંડ કેસમાં પકડાય છે અને 1 જાન્યુઆરી 2015થી 31 માર્ચ 2017 સુધીના સમયગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોના 5200 બેન્ક ઓફિસર્સને કૌભાંડ કેસમાં સજા થઇ હતી.
વિશેષ સીબીઆઇએ વર્ષ 2011માં 3 બેન્કોના ઉચ્ચ પદાધિકારીઓએ 10 હજાર નકલી ખાતા ખોલીને તેમાં 150 કરોડ રૂપિયાની લોન ખતવી નાખ્યાનું કૌભાંડ પકડી પાડયું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે જેમ નબળો ધણી બૈરી પર શૂરો તેમ અહીં બેન્ક અધિકારીઓ નાના-મધ્યમ લોન લેનારાઓ પર કાયદેસર ગેરકાયદેસર રીતે પઠાણી ઉઘરાણી અને તહીં લોન લેનારા માલેતુજારો પ્રત્યે પ્રેમ અને વફાદારી સેવીને સમાધાન કરી લેતા હોય છે. ટૂંકમાં દેશની બેન્કોનો ભેદભાવભરી લેતી-દેતીનો આવો વ્યવહાર જોતા કવિ કરસનદાસ માણેકની કાવ્ય પંકિતઓ કકળતા હૃદયમાંથી સરી પડે છે કે દેવળિયે દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
સુરત- પ્રા. જે. આર. વઘાશિયા -આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.