સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું...
સુરત: તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ની સીધી અસર સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કાંઠા વિસ્તાર (coastal area)માં જોવા મળી હતી. 65...
સુરત: (Surat) શહેરમાં તૌક્તે વાવાઝોડાને પગલે મોડી રાત થી કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ (Rain Water)...
નવી દિલ્હી : છત્રસાલ સ્ટેડિયમમાં એક યુવા રેસલરની હત્યાના કેસ (WRESTLER MURDER CASE)માં ફરાર રેસલર સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ને આજે દિલ્હીની...
ગાંધીનગર: (Gandhinagar) સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ (Cyclone) સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે ઉના-દિવ વચ્ચે ટકરાયા બાદ પોરબંદથી ભાવનગર સુધી ભારે વિનાશ વેરીને હવે ઉત્તર ગુજરાત...
દિલ્હી (DELHI)ની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના 26 વર્ષીય જુનિયર રેસિડેન્ટ ડોક્ટર (RESIDENT DOCTOR) અનસ મુજાહિદનું કોરોના ટેસ્ટમાં પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યાના કલાકો...
સુરત: (Surat) તૌકતે વાવાઝોડાએ (Cyclone) સમ્રગ દક્ષિણ ગુજરાતમાં વિનાશ સર્જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South Gujarat Electricity Company) ટીમે સતત દોડતા રહેવાનો...
આપણે અહિ BAPSમાં સર્વોચ્ચ ગાદીએ બિરાજી રહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વર્તમાન ગ્રહસ્થિતિનો અભ્યાસ કરીએ…તાં. ૧૩-૯-૧૯૩૩ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે જન્મેલા...
વીર નર્મદ યુનિ. (vnsgu) દ્વારા આગામી મહિને લેવાનારી અલગ અલગ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 17 મે સુધી લંબાવ્યા પછી પણ સેંકડો ઉમેદવારો...
સુરત: (Surat) સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી તૌકતે વાવાઝોડાનું (Cyclone) સંકટ લગભગ ટળી ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસર આગામી...
કર્ણાટક (Karnataka)માં ત્રીજી તરંગ (third wave) આવે તે પહેલાં જ બાળકોમાં કોરોનાના કિસ્સા (corona in child) ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) પછી,...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે પવનો અને વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં આજે જલાલપોર...
નવી દિલ્હી: કંગના રનૌત (KANGNA RANAUT)ની કોરોના રિપોર્ટ નેગેટિવ (CORONA REPORT NEGATIVE) આવ્યો છે. આ માહિતી તેણે ચાહકોને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (INSTA STORY) પર...
ભારત (India)માં કોરોના (corona)ના નવા કેસો (new case)માં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે રાહત આપવા જઈ રહ્યા છે, પરંતુ મોતની વધતી...
ગુજરાત અને સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ગઈકાલે ત્રાટકેલા વાવાઝોડાએ (Cyclone) ભારે વિનાશ (Destruction) સર્જ્યો છે. સંખ્યાબંધ વૃક્ષો તેમજ લાઈટના પોલ ધરાશાયી થઇ થઈ...
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કોરોના વાયરસના ચેપની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં રોગચાળાની પરિસ્થિતિ વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS IN INDIA)ને હરાવવા રસીકરણ (VACCINATION)ની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, રસીની નીતિઓ સતત બદલાતી (CONSTANT CHANGE POLICY) રહે...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા...
સુરત: (Surat) સોમવાર સાંજથી સમગ્ર સુરત શહેર તૌકતે વાવાઝોડાની (Cyclone) ચપેટમાં છે. હજી પણ સાંજ સુધી તેની અસર રહેવાની શક્યતા છે. દરમ્યાન...
આણંદ : રાજ્યભરની સાથે આણંદ – ખેડા જિલ્લામાં પણ ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચરોતરમાં રવિવાર સાંજથી જ...
સુરત: (Surat) સુરતમાં સમગ્ર રાત્રિ દરમ્યાન તૌકતે વાવાઝોડાએ (Cyclone) એ સુરતીઓની ઉંઘ હરામ કરી હતી. સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે સુસવાટા સાથે કલાકનાં...
એક યુવાન વૈદ ગુરુ ગોવિંદસિંહજીના દર્શન માટે ગયો.દર્શન માટે ગયો,, ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું, ‘જા, વત્સ જીવનભર બિમાર,દુઃખી,જરૂરિયાતમ્ન્દની સેવા કરજે.’ બસ યુવાન...
કોરોના વાયરસના દરદીઓની સંખ્યા પ્રસિધ્ધ થાય છે તે ખરી દરદીઓની સંખ્યા બતાવતી નથી. ખરેખર શહેરમાં બધી હોસ્પટલોમાં દરદીઓની સંખ્યા (અ) બાદ સારા...
ઇતિ એટલે એ પ્રમાણે અને હાસ એટલે હતું. માર્ચ ૨૦૨૦ થી વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો. રોજનું લાવી રોજ ખાનારાની હાલાકી અસહ્ય બની....
સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે...
ભારત દેશ જેટલો પ્રાચીન છે, એટલું એના સાંસ્કૃતિક કળા-વારસામાં પણ વૈવિધ્ય છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રંગાઈ ગયો છે....
ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત...
બંદાએ રસોડાની છાબડીમાં લીંબુ-મરચાં કદાચ રાખ્યાં હશે, બાકી બારણાં ઉપર ફાંસીએ લટકાવ્યાં નથી. હા…દરવાજા ઉપર ચાર્લી ચેપ્લીનનો ફોટો ચણેલો છે, જેના વાઈબ્રેશનને...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંતે ધોરણ દસની બોર્ડ પરીક્ષા રદ કરી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે.વર્તમાન કોરોના મહામારીમાં આ...
માણસજાતે તેના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો વડે વિકરાળ જંગલી જાનવરો પર પણ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પરંતુ અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓ છતાં...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું વેઇટેજ વધારી દીધું છે.
વીર નર્મદ યુનિ. (VNSGU) સંલગ્ન કોલેજોના ગ્રેજયુએશન (GRADUATION) કરતા ઉમેદવારોએ હવે વધુ સચેત થવુ પડશે. કારણ કે યુનિ.એ આગામી વર્ષથી ગ્રેજયુએશનમાં માત્ર ફાયનલ યર (FINAL YEAR) નહીં પરંતુ આગળના બે વર્ષના માર્કસને પણ ગણતરીમાં લેવા નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા યુનિ.ના સિન્ડિકેટ સભ્યના જણાવ્યાનુસાર ગ્રેજયુએશન કરતા ઉમેદવારોને શિક્ષણ (EDUCATION) પરત્વે ગંભીર બને તેવા પ્રયાસ કરાય રહ્યા છે. છેલ્લા આઠ- દસ વર્ષથી યુનિ.એ ગ્રેજયુએશનમાં માત્ર ફાઇનલ યર એટલે કે પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના માર્કસને મહત્વ આપ્યું હતું. જેને પગલે કોલેજમાં પહેલા બે વર્ષ કોલેજીયનોને લીલાલહેર હતી. યુનિ.એ આ મેરિટ સિસ્ટમમાં ફેરફાર કરી કોલેજના પહેલા અને બીજા વર્ષનુ એટલે કે એકથી ચાર સેમેસ્ટરનું પણ વેઇટેજ ગણવા નિર્ણય કયો છે. જેથી કોલેજમાં ભણવા જતા ઉમેદવારો કોલેજ કલાસ અને ઇન્ટરનલ માર્કસ માટે ગંભીર થાય. આમ યુનિ.એ ગ્રેજયુએશનમાં દરેક વર્ષનું મહત્વ વધારતા કોલેજીયનોને ભણવામાં ગંભીર બનવુ પડશે.

સેનેટ સભ્ય કનુ ભરવાડની રજૂઆતના આધારે યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ કોર્નર બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. સિન્ડિકેટ સભ્ય ડો.ખરચિયાએ કહ્યું હતું કે, આ માટે રિસર્ચ માટેના ડેટા એનાલિસિસનું સોફ્ટવેર, ઇન્ટરનેટની સાથે કોમ્પ્યુટર લેબ તથા ભાષા સાહિત્ય અને સમાજશાસ્ત્ર માટે ઓડિયો અને વીડિયો સહિતની સુવિધા દરેક સંશોધનકાર ઉમેદવારોને ઉપલબ્ધ બનાવાશે.

યુનિ.એ આજે બીએ હોમ સાયન્સ તેમજ બીએસસી હોમસાયન્સ ઉમેદવારોને પીજી વખતે નડતી સમસ્યાનું પણ નિરાકારણ લાવી દીધુ છે. સામાન્ય રીતે આપણી યુનિ.માં એમએ ઇન હોમસાયન્સ કોર્ષ ચાલે છે. જેમાં બીએ હોમ સાયન્સને સીધો પ્રવેશ મળતો હતો. પરંતુ બીએસસી હોમ સાયન્સ કરેલા ઉમેદવારો માટે એમએમાં એડમીશન કઠીન હતુ. યુનિ. ફેકલ્ટી બદલાતી હોય તેમને પ્રવેશપાત્ર ઠરાવતી નહોતી. પરંતુ યુનિ.એ બીએ તેમજ બીએસસી હોમ સાયન્સનો સિલેબસ મેચ કરી હવેથી તમામ હોમસાયન્સ ઉમેદવારોને એમએમાં પ્રવેશ મળશે. તેવી જોગવાઇ કરી છે.
યુનિ.ના સિન્ડિકેટ સદસ્ય ડો.કશ્યપ ખરચિયાએ કહ્યું હતું કે યુનિ.માં ગ્રેસિંગના નિયમોમાં મોટા ભાગે 87 (એ)નો લાભ અપાતો હતો. પરંતુ જયારે કોઇ ફેકલ્ટીના કોઇ કોર્ષનું પરિણામ નબળુ હોય તેવા કિસ્સામાં સબ્જેકટ ચેરમેન પાસે કે ડીન મારફત ગ્રેસીંગ માટે 87(બી)ના લાભ આપવા પરીક્ષા વિભાગથી શરુ કરી કુલપતિ સુધી સાદર રજૂ કરી પરવાનગી મેળવવી પડતી હતી. કાગળની લાંબીલચક પ્રકિયા યુનિ.એ ઉદાર બનાવી હવે 87 (એ) તા (બી) મુજબ ગ્રેસ આપવા ઠરાવ કયો છે. સાથે માકર્શીટમાં ફુંડળી સાથે ગ્રેસ માર્કસ પણ બતાવાશે.