આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરાયેલા જીએસટી કાયદાને 1લી જુલાઇ, 2021ના રોજ ચાર વરસ પૂર્ણ થશે. આ કાયદો અમલમાં લાવવામાં...
વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના માસ પ્રમોશન પ્રાપ્ત કરેલા નિયમિત વિદ્યાર્થીઓનું મંગળવારે રાત્રે આઠ...
વડોદરા : કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મામલે અમદાવાદમાં આખરે નિર્ણય લેવાઈ ગયો છે.અમદાવાદમાં રથયાત્રા નીકળશે.ત્યારે વડોદરા શહેરના...
સુરત જિલ્લાના બારડોલીમાં વધુ એક બુટલેગરનો બિયર અને દારૂની બોટલો હાથમાં લઈ વર્ષગાંઠ ઊજવતો વિડીયો વાયરલ થયો છે. જો કે, આ વિડીયો...
કોરોના હવે હળવો થતાં રૂપાણી સરકાર હવે વિધાનસબાની ચૂંટણી પર નજર કેન્દ્રિત કરી રહી છે. હવે આગામી દિવસોમાં કેબિનેટ મંત્રીઓ બે જિલ્લાઓના...
નિઝરના ભીલ ભવાલી ગામ નજીકથી લોહીલુહાણ હાલતમાં 5 વર્ષનું હરણ મળી આવ્યું હતું. ગ્રામજનોએ આની જાણ ટાવલી રેંજના આરએફઓ રોહિત વસાવાને કરતાં...
રાજ્યમાં વેપાર-વાણિજ્યના એકમોના કર્મચારીઓ માટે વેક્સિન લેવાનું ફરજિયાત કરી દેવાયુ છે. ત્યારે હવે સરકારે તેની સમયમર્યાદા 10 મી જુલાઈ સુધી લંબાવી છે.આજે...
બારડોલી નગરપાલિકામાં બાંધકામ અને આકારણી બાબતે ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને કર્મચારી પંકજ પટેલની પૂછપરછ શરૂ કરતાં...
ભરૂચમાં ઝાકીર પાર્ક સોસાયટીમાં રહેતા સલીમ અબ્દુલ કરીમ પઠાણ નામના વેપારી જેઓ પાસે બુધલાલ કંપની તથા માવા વેચવાની એજન્સી છે. ભરૂચ જિલ્લાના...
તાજેતરમાં આપ દ્વારા સોમનાથ મંદિરેથી શરૂ કરાયેલી જન સંવેદના યાત્રા દરમ્યાન આજે વિસાવદરના લેરિયા ગામે આપની કારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો...
નર્મદા જિલ્લા પાણી પૂરવઠા વિભાગના અધિકારીએ પાણીની ગુણવત્તા સંબંધિત પરિપત્રનો અમલ નહીં કરી અનુભવી એજન્સીઓની જગ્યાએ સિવિલ કામ કરતા હોય એવી એજન્સીને...
માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાની પાંચ જેટલી ગ્રુપ ગ્રામ પંચાયતોના વિભાજન સહિતના વિવિધ ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. માંગરોળ તાલુકા પંચાયતની...
રાજ્યમાં કોરોનાના કેસો 90થી પણ નીચે ઊતરી જતાં હવે અમદાવાદમાં આગામી અષાઢી બીજ-12મી જુલાઈના રોજ જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળે તેવી...
દોઢ વર્ષ પહેલાં મોટી નરોલી નજીક સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. તેને ગંભીરતાથી નહીં લઈ ફરિયાદ નોંધી ન હતી. અને મરી ગયા બાદ...
SURAT : સુરતના પુણા-સારોલી નજીકની RKLP માર્કેટની મીટર પેટીમાં આગ ( FIRE) લાગી ગઈ હતી. અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં...
દેશમાં કોરોના રસી ( corona vaccine) ઝુંબેશ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, પરંતુ 21 મી જૂન યોગ દિવસ ( yoga day)...
તાજેતર થોડા દિવસો અગાઉ સુમુલ ડેરી (Sumul Dairy) એ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે અમૂલે (Amul) પણ...
SURAT : ચોમાસું ( monsoon) શરૂ થતાં જ જર્જરીત ઇમારતો ( Dilapidated buildings) તૂટી પડવાના બનાવો બનવા માંડયા છે. ત્યારે ફરી મનપાને...
ઉત્તર ઈંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટે પાર્ટીની પ્રચાર સામગ્રી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( PM NARENDRA MODI) તસવીરનો ઉપયોગ થયા બાદ પ્રવાસી ભારતીય સમૂહોએ...
SURAT : ‘જો ‘આપ’ની ( aap) સામે ફરિયાદ દાખલ થતી હોય તો ભાજપની ( bhajap) સામે કેમ નહી…?, સુરત પોલીસ કમિશનર કચેરીને...
આપણે એટલે કે આખી માનવજાત સંસ્કૃતિની ઉન્નતિ-પ્રગતિ કે આજકાલ વધુ પડતો વખોડાઈ ગયેલો શબ્દ ‘વિકાસ’ વાપરીએ તો એનું શ્રેય ઈતિહાસકારો અનુસાર પૈંડાંની...
પ્રસિદ્ધ અને દુનિયાની જાણીતી બ્રોકરેજ ફર્મ ચાર્લ્સ સ્વાબના માલિકની ગણના આજે વિશ્વના અબજોપતિમાં થાય છે. જ્યારે વિશ્વના ટોપ અબજોપતિની ગણનામાં તેમના સ્થાન...
રાજ્યમાં ‘ક્લિન એનર્જી’ અને ‘રિન્યૂએબલ એનર્જીને’ લઈને ટૂંકા ગાળામાં જ બે મોટા નિર્ણયો લેવાયા. એક નિર્ણય રાજ્ય સરકાર વતી આવ્યો અને બીજો...
આજે ચાર દિવસ થયા..ક્યારે કામ પર આવવાની છે?’ સુરભિ ચાર દિવસથી રોજ કામવાળીને ફોન કરીને પૂછતી હતી. આજે સવારે પણ આઠ વાગ્યામાં...
હમણાં પચાસ વર્ષો સંગ્રહેલાં અંગત પત્રોનું વ્યવસ્થાપન કરવામાં પડયો છું. આ પત્રોમાંથી પસાર થતાં સહુથી વધુ આશ્ચર્ય થયું હોય તો તે મોટાભાઇ...
આપણે બધાં જાણીએ છીએ કે નિયમિત ચાલવાથી અને કસરત કરવાથી અનેક લાભ થાય છે. નિયમિત ચાલવાથી વજન ઘટાડવાની સાથે સાથે જ તમે...
દેશમાં કોરોના વાયરસ (Coronavirus) પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે ( supreme court) બુધવારે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકાર (...
દર્શન યાદ નથી તમને ? અહીં હંમેશાં તો ચા પીવા આવે છે!’ ‘બધાના ચહેરા કેવી રીતે યાદ રાખું ?’ મેં ઉકળેલી ચા...
ઇજનેરીના સ્નાતક નવયુવાને એક વાર બીકોમ્પ્લેક્સ અંગે જાગૃતિ લાવવા ભલામણ કરી. પહેલો જ પ્રશ્ન થાય કે કેમ? તો આજે કોઈકને થાક લાગવો,...
ગુજરાતમાં માસ પ્રમોશન (mass promotion) ની જાહેરાત બાદ આખરે ગઈકાલે ધોરણ 10 નુ પરિણામ (SSC result) જાહેર કરાયુ છે. બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા રાતોરાત લાગુ કરાયેલા જીએસટી કાયદાને 1લી જુલાઇ, 2021ના રોજ ચાર વરસ પૂર્ણ થશે. આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો તે સમયે તેને એક સરળ સીસ્ટમ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને વેપારીઓને વિવિધ ટેક્સની ગણતરીની કડાકૂટમાંથી મુક્તિ મળશે. પરંતુ આ કાયદામાં દિવસે દિવસે સુધારા કરવાની નોબત ઉભી થઈ છે અને ચાર વરસમાં 354 નોટીફિકેશન, 156 સર્ક્યુલર બહાર પાડવા છતાં હજુ સુધી ઠરીઠામ થયું નથી.
દેશભરમાં વન નેશન, વન ટેક્સ નીચે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કર્યાના આજે ચાર વરસ થશે. પરંતુ હજુ જીએસટીને લઇ અનેક પ્રશ્નો ખડા છે. જીએસટી અમલને પ્રથમ બે વરસમાં જ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ 791 સુધારા બહાર પાડવામાં આવ્યાં હતાં. તેમાં 88 તો માત્ર ટેક્સ દર સુધારા માટેના જ હતાં. તેના બે વરસ બાદ પણ નાના – મોટા સુધારા સતત યથાવત રહ્યાં છે અને અત્યાર સુધીમાં 354 નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યાં છે.
જેમાં સીજીએસટી રેટ 116, આઈજીએસટીના 29 અને આઈજીએસટીના રેટ 119નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 156 સર્ક્યુલર, 18 ઓર્ડર કરવામાં આવ્યાં હતાં. આ કાયદામાં 200થી ઓછી સેકશન છે અને 162 જેટલા રૂલ્સનો અભ્યાસ કરવો પડે છે. તેમાં હજુ કેટલાક રિટર્ન ગુંચવણભર્યાં છે. જેમાં અનુભવી ટેક્સ કન્સલ્ટન્ટ પણ ગોથા ખાય જાય છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે, વેબસાઇટ પણ સતત બંધ થવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. વેપારીની ક્રેડિટ લેવા માટે ફરજીયાત 2બીમાં દેખાતી જ ક્રેડિટ લેવામાં આવે છે. પહેલા 3બી મુજબ વેપારીએ કરેલી ખરીદી અને માંગેલી રિર્ટન મુજબ ક્રેડિટ મળતી જતી હતી. જે હવે ઓનલાઇન દેખાશે તેટલી જ મળવા પાત્ર રહેશે. જો વેપારીનો જીએસટી નંબર રદ થઇ ગયો હોય તો ફરી ચાલુ કરવા માટે રિવોકેશનની અરજી થઇ શકતી નથી. જેની અપીલો પણ ચાલતી નથી. જેથી વેપારીઓને હેરાન થવાનો વારો આવે છે.
અપીલોના આદેશને પડકારવા માટે ટ્રિબ્યુનલની અપીલો પણ ચાલતી નથી. વેપારીઓને વાર્ષિક ઓડિટ માટે 9 અને 9સી જે રિટર્ન ભરવાના હતા, તે પહેલા ઓડિટ કરાવી સીએ પાસે સહી કરવા જવું પડતું હતું. પરંતુ તેમાં સુધારો કરી હવે વેપારી પોતે જ સેલ્ફ ડેકલેરેશન ભરીને પોતે રિટર્ન ફાઇલ કરી શકશે અથવા તેના વકીલ પણ રિટર્ન ફાયલ કરી શકશે. તેવી જ રીતે 50 કરોડથી વધારે ટર્ન ઓવર કરતાં તમામ વેપારીને ઇ-ઇન્વોઇસ બનાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ થવાથી ઇ- ઇન્વોઇસ કરતાં તમામ વેપારીનો સંપુર્ણ ડેટા પોર્ટલ પર આવી જશે.
ઇ-વે બીલ માટે ફટકારવામાં આવેલા દંડની અપીલ ન ચાલતા વેપારીઓમાં રોષ (બોક્સ)
જીએસટી કાયદા અંતર્ગત ઇ-વે બીલ હવે એક દિવસમાં 200 કિલોમીટર જ ચાલશે. જે પહેલા 100 કિલોમીટર સુધીનું હતું. રૂ.50 હજાર ઉપર ઇ-વે બીલ ફરજીયાત છે. ઇ-વે બીલ માટે સરકાર દ્વારા મોબાઇલ સ્કોર્ડ પણ ઉભી કરવામાં આવી છે. આ મોબાઇલ સ્કોર્ડને ગાડી પકડીને વેરો ભરાવવા માટે ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. આ ટાર્ગેટ માટે ઓફિસર જે ડિમાન્ડ ઉભી કરે છે, તેને પડકારવા માટે અપીલ દાખલ કરવામાં આવે છે. પરંતુ તે અપીલ ચાલતી નથી. જેના લીધે વેપારીઓને આર્થીક નુકશાન સહન કરવું પડે છે અને અપીલ માટે હાડમારી વધી જાય છે.