સોખડા હરિધામ (Sokhda haridham) મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji) અંતિમ પાલખીયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. 5 પંડિતો...
આજે એટલે કે 1 ઓગસ્ટથી ભારતે વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રમુખ (President)ની કમાન સંભાળી છે. ભારત (India)નો કાર્યકાળ...
જમ્મુ -કાશ્મીર (J & K)માં પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પથ્થરમારો જેવી પ્રવૃત્તિઓમાં સામેલ યુવાનોને ન તો સરકારી નોકરી (Government job)...
સુરત : કતારગામ (Katargam)માં સરકારી કોન્ટ્રાક્ટરે તેના સુપરવાઇઝર (Supervisor)ને નોકરી ઉપરથી કાઢી મૂક્યાની અદાવત રાખીને કોન્ટ્રાક્ટર (Contractor)ની જાસૂસી કરવામાં આવી હતી. સુપરવાઇઝરે...
સુરત: શહેરના અલથાણ ખાતે રહેતા અમીત નામના યુવકે શેરબજાર (Share market)ના રોકાણકાર ભાગીગારો (Investor parter)ની રૂપિયાની માંગણીથી કંટાળી આપઘાત (Suicide) કર્યો હોવાની...
સુરત: દેશમાં થોડા સમય પહેલાં કોરોના (Coron)ની બીજી લહેર શાંત રહ્યા બાદ તામિલનાડુ (Tamilnadu)માં ફરીથી કોરોનાએ માથુ ઉચકતા રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે...
સુરત: ચેમ્બર (Chamber of commerce)ના પ્રમુખ (President) અને ઉપપ્રમુખના પદગ્રહણ સમારોહને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે (C R Patil)...
સુરત : નાનપુરા (Nanpura)માં રહેતા ગેરેજ સંચાલકે દેવુ ચૂકવવા માટે પોતાની કીડની વેચવાની (kidney selling) જાહેરાત આપી હતી. કીડની વેચવાના બહાને આફ્રિકન...
રાજ્યમાં TET પાસ કરીને ભરતીની રાહ જોઈ રહેલા 47,000 ઉમેદવારો બેકાર બેસી રહ્યા છે. ઘણા સમયથી ભરતી ન થતા ઉમેદવારો ડિપ્રેશનમાં આવી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારના પાંચ વર્ષનું શાસનની ઉજવણીના ભાગરૂપે આજે રાજય સરકાર દ્વારા જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.આ...
રાજ્યમાં સરકારી ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓના ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવાની યોજના છે, તેમ છતાં રાજ્ય સરકાર...
કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે પર મિલીયન એટલે કે દર દસ લાખ લોકોએ વેક્સિનેશન અંતર્ગત પાંચ લાખ ૧૭ હજાર વ્યક્તિઓનું વેક્સિનેશન...
સુરત: (Surat) સુરત શહેરમાં ખજોદ ખાતે કુલ 681 હેક્ટરની વિશાળ જગ્યામાં સાકાર થઈ રહેલો ડ્રીમ સિટી (Dream City) (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ...
વ્યારા: (Vyara) રેલવે પરિવહન દ્વારા આદિજાતિ વિસ્તારોના વિકાસ અને ટ્રેનોને નાનાં સ્ટેશનોનાં સ્ટોપેજના (Train Stoppage) પ્રશ્નો ઉકેલવા ૧૭૨- નિઝરના ધારાસભ્ય સુનીલભાઈ ગામીતે...
કોલકત્તા: (Kolkata) પશ્ચિમ બંગાળના (West Bangal) આસનસોલથી ભાજપના સાંસદ (BJP MP) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ (Babul Supriyo) રાજનીતિ છોડવાનો નિર્ણય...
સુરત: (Surat) સામાન્ય રીતે ઉનાળામાં શહેરમાં ગંદા પાણીની ફરિયાદો ઊઠતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તંત્ર ખાડે ગયું હોય તેમ ભરચોમાસે...
સુરત: (Surat) શહેરના પાલ રોડ પર ખુલ્લાં ખેતરોમાં નોનવેજની રેસ્ટોરન્ટના (Non-Veg Restaurant) કારણે ન્યૂસન્સ થયું હોવાની જૈન સમાજ અને પૂર્વ ડેપ્યુટી મેયર...
સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગકારો અને ભાવનગરના વતનીઓ દ્વારા સુરતને ભાવનગર સાથે જોડતી વિમાનસેવા (Flight) અને ટ્રેન સેવા શરૂ કરવા માગણી કરી...
સુરત: (Surat) સુરતની નર્મદ યુનિવર્સિટીની ડિગ્રી હવે 1200 કિલોમીટર દૂર સુધી સુરતનું નામ રોશન કરશે. એક એવી જગ્યા જ્યાં વિમાની માર્ગે જઈએ...
1 ઓગસ્ટ, 2021 એટલે કે આવતીકાલથી ભારત (India)માં પૈસા અને નાણાં સંબંધિત પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર...
ઉમરગામ: ઉમરગામના નારગોલમાં (Umargaam Nargol) ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઘાડ પાડવાના ઈરાદે આવેલી ટોળકીના બે ઇસમોને ઘાતક હથિયારો સાથે...
વર્ષ 2019 માં 14 ફેબ્રુઆરીએ દેશને હચમચાવી નાખ્યો. આ દિવસે થયેલા આતંકી હુમલા (PULVAMA ATTACK)માં સીઆરપીએફ (CRPF)ના 40 જવાન શહીદ થયા હતા....
ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસ દ્વારા વીજ કંપનીના (Electricity Company) નાયબ ઇજનેરનો પણ...
ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની તીરંદાજી (Archery) સ્પર્ધાઓમાં ભારતીય પડકાર સમાપ્ત થઈ ગયો છે. અતનુ દાસ (Atnu das) શનિવારે પુરુષોની વ્યક્તિગત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના...
વ્હાલા વિદ્યાર્થી મિત્રો, કોરોના હળવો થવાથી હળવાશ અનુભવવા વરસાદની મોસમ માણતાં હશો. સાથે જ 15 દિવસ પછી એટલે કે 6th Aug.2021 Guj...
દોસ્તી એ એવો સંબંધ છે, જેમાં ન હોય માન, ન હોય અપમાન, ના સોરી, ના થેંકસ, ન પ્રતિસ્પર્ધા, ન પ્રદર્શન. એ જ...
‘ફ્રેન્ડશીપ ડે’ની વાત કરતાં પહેલાં વર્લ્ડ ટુર્નામેન્ટમાં કુસ્તીમાં પ્રિયા મલિકે ગોલ્ડઅને ઓલમ્પિકસમાં વેઇટ લિફ્ટિંગમાં મીરાંબાઇ ચાનુએ સિલ્વર મેડલ મેળવી નારી શકિતનો પરિચય...
આસામ અને મિઝોરમની પોલિસ વચ્ચે હિંસક અથડામણ થઇ તેના ચાર દિવસ પછી પરિસ્થિતિ સુધરવાને બદલે વણસી રહી છે. આસામ અને મિઝોરમ ભારત...
આજનાં ડીજીટલ યુગમાં ઈન્ટરનેટ વગર બધું નકામું હોય એવું લાગે છે. ઈન્ટરનેટની ખૂબજ સમસ્યા જોવા મળે છે. નેટવર્ક ન આવવાને કારણે કેટલીકવાર...
કોરોનાથી એક પણ માણસનું મૃત્યુ થાય તો તે જે તે રાષ્ટ્ર કે જે તે સેવા ક્ષેત્રની નામો શી બજાવી જોઈએ. પણ કોરોનાનાં...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સોખડા હરિધામ (Sokhda haridham) મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji) અંતિમ પાલખીયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. 5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટિની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરાઇ છે. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા.
સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ (Funeral) કરાવવામાં આવી રહી છે. આ અંતિમ પાલખી યાત્રામાં હરિભકતોને પ્રવેશ અપાયો નથી, તેઓ ઓનલાઇન દર્શન (Online Darshan) કરી શકશે. આયોજકોએ જણાવ્યું હતું કે જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે. પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત મંત્રોના ગાન વચ્ચે વડીલ સંતો દ્વારા આ અભિષેક થશે. અંતિમ સંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે.

હાલ સોખડા સ્વામિનારાયણ મંદિરની બહાર હરિભક્તો ઉમટ્યા છે. હરિભક્તો નમ આંખોથી સ્વામીજીની અંતિમયાત્રા નીહાળી રહ્યાં છે. પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હ્રદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન થશે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા દિવ્ય સત્પુરુષોને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી. પરંતુ શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૂરી છે. લખો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર આવા મહાપુરુષોની અંતિમવિધિ સમયે સંકલ્પ –પ્રાર્થના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે અને ગુરૂની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુભગવાનના પ્રતિનિધિરૂપ શાલિગ્રામજીણી પૂજા કરવામાં આવશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે. પંડિતો દ્વારા પુરુષ સૂક્તના શ્લોકોનું સતત ગાન કરવામાં આવશે.

ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે. પુષ્પોથી તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કરાયો હતો. તેમના પાર્થિવ દેહ પર અનેરુ તેજ જોવા મળ્યુ હતું. તેમની અંતિમ ઝલક જોઈને હરિભક્તો રડી પડ્યા હતા. તેમની પાલખીની મંદિરમાં પાંચ પરિક્રમા કરાવી હતી. આ માટે સોખડા મંદિર બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે.
આ ડોમમાં ભક્તોને બેસવાની વ્યવસ્થા કરાઈ છે. વિશાળ એલઈડી સ્ક્રીન પર ભક્તોને અંત્યેષ્ટિ વિધિ બતાવવામાં આવી રહી છે. અહી ભક્તો દૂર દૂરથી આવ્યા છે. અહી આવેલા ભક્તોએ કહ્યું કે, સ્વામીજી દિવ્ય આત્મા હતા, તેમના અંતિમવિધિમાં આવ્યા છીએ.