પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી...
બીજિંગ: 2019ના અંતમાં જ્યાંથી કોરોના (Corona) ઉદભવ્યો એ ચીન (China)ના વુહાન (Wuhan) શહેરમાં અસાધારણ રીતે કોરોનાના કેસો ફરી જોવા મળતા ચીની સત્તાવાળાઓએ...
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (Badminton star Sindhu) ટોક્યોમાં ઓલિમ્પિક (Tokyo Olympics) મેડલ જીત્યા (Medal win) બાદ મંગળવારે માદરે વતન પરત ફરી હતી. દિલ્હી...
નોટિંઘમ: ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ની કેપ્ટન તરીકેની કેરિયરના સૌથી આકરા ચાર મહિનાની શરૂઆત અહીં આવતીકાલે બુધવારે...
સુરત: કોરોનાકાળ (Corona pandemic)ને કારણે દોઢ વર્ષથી બંધ મનપા (SMC)નો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજિકલ ગાર્ડન એટલે કે નેચર પાર્ક (Sarthana nature park)માં રોજકોટ...
સુરત: કોરોનાની પ્રથમ અને બીજી લહેર (Corona second wave) પછી ડાયમંડ (Diamond) માઇનિંગ કંપનીઓએ પ્રથમવાર રફ ડાયમંડ (ruff diamond)ના ભાવ સીધા 7...
સુરત : રાજયની રૂપાણી સરકાર (Rupani govt)ના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી (Five year celebration)ના ભાગ રૂપે સુરત મનપા (SMC)એ તમામ ઝોનમાં...
સુરત: આધુનિક યુગમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી ઘણા લોકો ઇન્ટરનેટ (Internet)નો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે સાયબર ક્રાઈમ (cyber crime)ના...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ધીમે ધીમે તેના છેલ્લા સ્ટેજ પર પહોંચી રહી છે. જેમાં ભારત (India)ના ખાતામાં અત્યાર સુધી માત્ર બે મેડલ (Medal)...
મુંબઇ : દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળા (Corona pandemic)નું નવું, નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે એવી ચેતવણી કેટલાક આઇઆઇટી નિષ્ણાતો...
જો તમારે આ મહિને કોઈ પણ બેંકનો વ્યવસાય (Bank transaction) પતાવવો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. રિઝર્વ બેંક (RBI)ની...
સુરત વન વિભાગના મોટા ભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. એવો જ એક તાલુકો માંગરોળ છે. જ્યાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ...
100 ટકા આદિવાસી વસતી ધરાવતા માંગરોળના રટોટી ગામની વસતી સ્ત્રી અને પુરુષ મળી 1400 છે, જેમાં સ્ત્રીની સંખ્યા સૌથી વધુ 716 અને...
આપણા દેશમાં જેમ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે, તેમ યુનિફોર્મ રિલિજિયસ કોડની પણ જરૂર છે. આપણી સરકારો મુસ્લિમ અને ખ્રિસ્તી પૂજાસ્થળોને જેટલી...
તાજેતરમાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનાં રેલવે સ્ટેશન ભારત સરકાર દ્વારા અદ્યતન વર્લ્ડકક્ષાનું બનાવવામાં આવ્યુ છે. જે સરકારની એક સિદ્ધિ ગણી શકાય અને...
નાનપણમાં દૂરદર્શન પર જોયેલું અને સાંભળેલું એક સરસ મજાનું હિન્દી ગીત “હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ ,રંગ .રૂપ ,વેશ...
૨૪ જુલાઇના ‘ગુજરાતમિત્ર’ દૈનિક ‘ટુ ધ પોઇન્ટ’ કોલમ અંતર્ગત સમકિત શાહે અત્યંત ચર્ચાસ્પદ મુદ્દાની ચર્ચા કરી. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિને પોર્ન ફિલ્મો...
રેલવેમંત્રીના શહેરમાં જ પ્લેટફોર્મ ટીકીટના વધુ દર! ઘટાડીને રૂા. 30 થયા પણ 30 રૂા. પણ વધુ નથી લાગતા? શું પ્લેટફોર્મ પર સ્વજનોને...
‘કોરોના’ના વાહકો પોતાની જાડી ચામડી બચાવવા હવે ‘નરો વા કુંજારોવા’ જેવું નાટક ભજવી રહ્યા છે એટલા માટે કે ‘જાન હૈ તો જહાન...
એક રાજાના દરબારમાં મહાન સંત પધાર્યા.સંતને પ્રસન્ન કરવા માટે રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.ભોજનના પકવાન ભરેલા થાળ ધર્યા અને અનેક ભેટો તેમના...
અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે. એને ખબર કે, મારા બનાવેલા જયારે મને બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ...
કોરોના કાળમાં શિક્ષણને ભલે નુકશાન થયું હોય પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓને ફાયદો થયો છે. આમ તો ખાનગી શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી જે...
દેશમાં કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયો તે પહેલાથી જ આર્થિક મંદીની શરૂઆત તો થઇ જ ગઇ હતી અને રોગચાળાએ મંદીને વધુ વકરાવી. દેશમાં...
નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ લાઈનની બરાબર સામે એક કોમ્પ્લેક્ષમાં આવેલ મોબાઈલની દુકાનમાં ગત મોડી રાત્રીના સમયે તસ્કર ટોળકી ત્રાટકી હતી. ગણતરીની મિનીટોમાં...
નડિયાદ: નડિયાદના રીંગરોડ પર મોબાઇલ પર વાત કરી રહેલા યુવક પાસે આવેલા ત્રણ તાંત્રિક સવા લાખની વિંટી લુંટી ફરાર થઇ ગયાં હતાં....
આણંદ : વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિંધ્યય-ગિરનાર છાત્રાલયનું બી.વી.એમ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાનન ધરાવતા...
ફતેપુરા: ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા ને ઉપલા અધિકારીઓ દ્વારા મળેલ સૂચના ના આધારે પશુઓની હેરાફેરી અને કતલખાને લઇ જવાતા પશુઓને રોકવા આપેલ ...
વડોદરા: વડોદરાની મહિલાને અબુધાબી ખાતે શિક્ષકની નોકરી આપવાનું જણાવી રૂપિયા 14.34 લાખ ઓનલાઇન છેતરપિંડી કરતા ભેજાબાજ ટોળકી સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ...
વડોદરા: શહેરના શાળા સંચાલકો દ્વારા ફી મામલે મનમાની કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં સંચાલકો દ્વારા ધો.12ના...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે અન્ન વિતરણનો આજથી દાહોદથી આરંભ થયો છે. આ સમારંભમાં દાહોદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી નેતૃત્વમાં યોજાઈ રહેલા અનાજ વિતરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમ અંત્યોદયને ચરિતાર્થ કરવાનો સફળ પ્રયાસ છે. છેવાડાના માનવી અને ગરીબ વ્યક્તિના જીવનમાં સંવેદનશીલ સ્પર્શ છે. હરોળમાં ઉભેલી છેલ્લી વ્યક્તિને પણ પોતાના જીવનમાં સરકારનો અનુભવ થાય એવો પ્રયાસ છે. કેન્દ્ર સરકાર પાસે છેવાડાના માનવીના જીવનને બહેતર બનાવવા માટેનું વિઝન, દ્રઢ ઇચ્છાશક્તિ, ગરીબ-વંચિત માટેની સંવેદના હોવાથી તે શક્ય છે.
રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં પીએમ મોદીએ જે વિકાસનો માર્ગ ચિંધ્યો હતો એ જ માર્ગ પર આ સરકાર ગરીબ, વંચિત, અંત્યોદયના ઉત્થાન માટે કાર્યરત છે. ગુજરાતની ૧૭ હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૭૧ લાખ અંત્યોદય ગરીબ પરિવારોના-સાડા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપીને “સૌને અન્ન-સૌને પોષણના” સંકલ્પને આ સરકારે સાકાર કર્યો છે.
તેમણે કહ્યું હતું કે, ભૂતકાળના શાસનોમાં ગરીબોની ખુબ ઉપેક્ષા થઈ હતી. વોટ બેન્ક માટે ગરીબી હટાવવાના માત્ર સુત્રો અપાયા. પણ, ગરીબી હટાવવા માટે સમર્પિત થઈને રાત દિવસ કામમાં લાગવું એ અલગ બાબત છે અને એ કામ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે. આપણા શાસ્ત્રોમાં અન્નબ્રહ્મ કહ્યું છે એટલે કે અન્નમાં બ્રહ્મનો વાસ છે.
દેવનો વાસ છે અને એ અન્ન દરિદ્રનારાયણને વિનામૂલ્યે આપીને પીએમ મોદીએ કરોડો ગરીબોના પોષણની ચિંતા કરી છે. ‘વન નેશન વન રેશન’નો વિચાર ભાગરૂપે કેન્દ્ર સરકારે ૨ લાખ ૮૪ હજાર કરોડ રૂપિયાની અનાજની સબસિડી આપી છે અને આના દ્વારા દેશના ૮૦ કરોડ લોકોને છ મહિના અનાજ મળવાનું છે. કોરોના કાળમાં જે રીતે ગરીબોને નિ:શુલ્ક અનાજ પહોંચાડ્યું છે અને આવી કપરી પરિસ્થિતિમાં પણ કોઈને ભુખ્યા સુવા નથી દીધા.
પ્રધાનમંત્રી મોદીએ આ સમારંભમાં રાજકોટ, મહેસાણા, તાપી, ગાંધીનગર અને રાજકોટ જિલ્લાના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ પણ સાધ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આ સમારંભમાં સંબોધન કર્યુ હતું. સમારંભમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું