ભારત એક દિવસમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કેસની કુલ સંખ્યા વધીને 3,21,56,493 થઈ ગઈ છે....
પાકિસ્તાન સ્વતંત્ર થયું તે પછીની તેની મોટી સિદ્ધીઓમાં ભારતે તેનું પ્રથમ અણુ પરીક્ષણ ૧૯૭૪માં કર્યું તેના સાત વર્ષની અંદર જ અણુ ક્ષમતા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રોની ઉચ્ચ સ્તરીય સામાન્ય સભાને રૂબરૂ સંબોધન કરે તેવી અપેક્ષા છે એમ યુએન દ્વારા સંભવિત વકતાઓની...
શ્રીનગર, તા.14 (પીટીઆઈ) આર્મીના જવાનોએ શનિવારે તેમના પાકિસ્તાની સમકક્ષોને તેમના રાષ્ટ્રના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં વાસ્તવિક નિયંત્રણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે ૧૪મી ઓગસ્ટનો દિવસ હવે લોકોના સંઘર્ષો અને બલિદાનોની યાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે...
અમદાવાદ નજીકના કણભા ખાતે રૂપિયાની લેતીદેતીમાં સાવકી માતાએ પુત્રની હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો. આ અગાઉ તેણે પોતાના સગા...
રાષ્ટ્રના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસથી જૂનાગઢના પ્રવાસે...
ગાંધીનગર: રામસર કન્વેન્શન હેઠળ ગુજરાતના બે વેટલેન્ડ વિસ્તારોને હવે રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં થોળ પક્ષી અભ્યારણ્ય...
સીબીઆઈના જોઈન્ટ ડાયરેકટર મનોજ શશીધર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને રાજકોટ મનપામાં 4-4, અમદાવાદ ગ્રામ્ય,...
હજારો કર્મચારીઓની રોજી રોટી છીનવીને વિવાદમાં આવેલ કિંગફિશર એરલાઇન્સ (King fisher airlines) હવે ઠગ વિજય માલ્યા (Vijay malya)ના હાથમાંથી પડાવી લેવાય છે....
રશિયા અને તુર્કી વચ્ચે 1877 અને 78 વચ્ચે યુદ્ધ થયું, ત્યારે તુર્કીના મિત્રદેશ બ્રિટનમાં દારૂના પીઠામાં એક ગીત ફેમસ થયું હતું: વી...
બાળમિત્રો, દર વર્ષે આપણે સ્કૂલમાં ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ તો સરકાર દ્વારા પણ ધ્વજવંદન જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. ૧૫...
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી...
ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતે બ્રિટિશ રાજય પાસેથી આઝાદી પ્રાપ્ત કરીને ત્રિરંગો ઝંડો લહેરાવ્યો. ત્યાર બાદ આ દેશે લોકશાહી અને પ્રજાસત્તાક વ્યવસ્થાને અનુરૂપ...
આઝાદીનાં 75 વર્ષના સંદર્ભે કેન્દ્ર સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે. દેશને આઝાદી મળી ત્યારે પણ ઉજવણી જોરશોરથી થઈ હતી. જો કે...
૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની...
સ્વતંત્રતા દિવસ (Independence day)ના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ સુરક્ષાદળો (Indian army)એ આતંકવાદીઓ (terrorist in j & k)ના મોટા...
અંગ્રેજો દ્વારા ભારતમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ની જે નીતિ અખત્યાર કરવામાં આવી હતી તેનું એક અગત્યનું હથિયાર અનામત પ્રથા પણ હતી....
સ્વતંત્રતા અને લોકશાહી, આ બંન્નેના ઇતિહાસનાં મૂળિયાં ૨૦૦૦ વર્ષ પહેલાં રોમની સેનેટમાં રોપાયા હતા. ત્યારની સ્વતંત્રતા અને અત્યારની સ્વતંત્રતામાં ઘણો ફેર છે,...
નવી દિલ્હી: ટ્વિટર ઈન્ડિયા (Twitter India)એ પોતાના ઇન્ડિયા હેડ મનિષ મહેશ્વરી (Manish maheshvari)ને બદલી કરીને સીનિયર ડાયરેક્ટર બનાવીને અમેરિકા (America) મોકલવામાં આવ્યા...
સુરત: શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મંદ પડેલી વેક્સિનેશનની કામગીરી હવે ફરી પૂરજોશમાં ચાલી રહી છે. 21મી જૂનથી મહાવેક્સિનેશન અભિયાન (vaccination campaign)ની શરૂઆત...
કોંગ્રેસ (congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul gandhi)એ દિલ્હી (Delhi)માં એક દલિત યુવતીની ગેંગરેપ (Gang rape) અને હત્યાને લઈને કરેલી ટ્વિટ (Tweet)...
પુણે : સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા(SII)ના અધ્યક્ષ ડો. સાયરસ પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ બહેતર અસરકારકતા માટે બે જુદી જુદી કોરોનાવાયરસની રસીઓનું...
સુરત : લવજેહાદ (Love jihad)નો કાયદો અમલી બન્યા બાદ પ્રથમ કિસ્સો ડિંડોલીમાં નોંધાયો છે. મો. અખ્તર નામના આધેડની સામે ફરિયાદ કર્યાના ત્રણ...
અમેરિકા (America)ની સ્ટાર જિમ્નાસ્ટ (Star gymnastic) સિમોન બાઇલ્સે ટોક્યો ગેમ્સ (Tokyo Olympics) દરમિયાન અચાનક જ જિમ્નાસ્ટીકની સ્પર્ધાઓમાંથી ખસી જવાનો (Left competition) નિર્ણય...
સુરત : પાંડેસરામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકર્તા (Worker) વચ્ચે ચાર હજાર રૂપિયાને લઇને માથાકૂટ થઇ હતી. આપની એક મહિલા કાર્યકતા...
સુરત: સુરત (Surat) શહેરના વોર્ડ નં.2 (Ward-2)માં વેલંજા અને ઉમરા વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા અવારનવાર આમ...
સુરત: સુરત (surat) મનપા (smc)ની મુખ્ય કચેરી મુગલીસરાઈ ખાતે સેન્ટ્રલ ઝોનના વડા ઈનચાર્જ ડે.કમિશનર ગાયત્રી જરીવાલાની ઓફિસમાં બે અસામાજિક તત્વો ચપ્પુ લઈ...
પરિવારજનો, સગાંવહાલાં, પાડોશી, મિત્રો, પરિચિત અને કલીગ્સ…. નામ ગમે તે હોય પરંતુ આપણી જિંદગીના કેનવાસને મેઘધનુષી રંગોથી સજાવવામાં દરેક સંબંધની ખાસ ભૂમિકા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ભારત એક દિવસમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કેસની કુલ સંખ્યા વધીને 3,21,56,493 થઈ ગઈ છે. જ્યારે, કોરોનાના કારણે વધુ 478 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,30,732 થઈ ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.
મંત્રાલયે કહ્યું કે, દેશમાં સતત 48 દિવસોથી દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે.સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા દર્શાવે છે કે, દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 3,87,673 (કુલ ચેપના 1.21 ટકા) થઈ ગયા છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર વધીને 97.45 ટકા નોંધાયો છે.
છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 2,446 કેસનો ઘટાડો નોંધાયો છે.આ ઉપરાંત, શુક્રવારે કોરોનાના 22,29,798 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની કુલ સંખ્યા 49,17,00,577 થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દૈનિક સંક્રમણ દર 1.73 ટકા નોંધાયો છે. જે છેલ્લા 19 દિવસથી 3 ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.05 ટકા નોંધાયો હતો.ડેટામાં જણાવાયું છે કે, દેશમાં કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,13,38,088 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે.